________________
તા. ૧-૯૮૩
પ્રબુદ્ધ. જીવન
‘ન મ દ ને જ મા ને
- . ચી. ના. પટેલ માણસને તેના સૌથી સુંદર આદર્શોની પ્રેરણા ધમશ્રદ્ધા- પછી આમણ સામાજિક જીવનની અને ધાર્મિક આચારમાંથી મળતી હોય છે, પણ માણસજાતની કમનસીબી છે કે વિચારની કાયાપલટ થઈ ગઈ.' એ જ ધર્મશ્રદ્ધામાંથી અનેક વહેમ, દુરાચાર અને ક્રૂર
છેલ્લાં દોઢ વર્ષને આપણું ઈતિહાસની આ એક આચારવિચાર પણ ઉદ્દભવે છે. એટલે દરેક પ્રજાએ પિતાની મેટી પ્રતિતિ છે. તેને ગુમાવવી ન હોય, જૂનાં અનિષ્ટો ધર્મશ્રદ્ધા સ્વચ્છ ને શુધ્ધ રાખવા સતત જાગ્રત રહેવાની બીજા રૂપે પાછાં ન આવે અથવા તેમના સ્થાને બીજા "જરૂર છે. એમ નથી બનતું ત્યારે વહેમ ને દુરાચારના થર દુષણ ન ફેલાય એમ આપણે ઈચ્છતા હોઈએ તે પ્રજાના નીચે તેની ધર્મશ્રદ્ધાને આત્મા રંધાઈ જાય છે અને દરેક શિક્ષિત નાગરિકે આપણુ એ જીવનપરિવર્તનની વાતથી ધર્મને નામે અધર્મનું જેર ફેલાય છે. યુરોપમાં પરિચિત બનવું જોઈએ અને જે મૂલ્યોએ એ પરિવર્તન પ્રેય ચૌદમી ને પંદરમી સદીઓ ધર્મશ્રદ્ધાના એવા અંધકારની તેમને આત્મસાત કરવાં જોઈએ. થોડા મહિના પહેલાં ગુજરાતમાં હતી. તેને પરિણામે સોળમી સદીમાં ધમસુધારાનું નર્મદને જમાનો” વિશે જે વિવાદ ચાલ્યો તેને આ દષ્ટિએ (Reformationનું) યુરોપવ્યાપી આંદોલન ઊપડયું અને વિચાર કરવા જેવું છે. વિશ્વનાથ ભટ્ટના જાણીતા પુસ્તક કેથલિક સંપ્રદાયના ભાગલા પડી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયને વીર નર્મદ’ એ નામના પ્રકરણને થડે ભાગ રાજ્યની ઉદ્દભવ થયો..થડા સમયમાં એ સંપ્રદાયમાં પણ અનેક ઉચ્ચતર માધ્યમિક કક્ષાના અગિયારમા ધોરણના પાયફાંટા પડયા. એ બધા મૂળ એક જ ધર્મનાં જુદા જુદા પંથે પુસ્તકમાં પસંદગી પામ્યા હતા. કેટલાક વૈષ્ણવ સજજનોએ વચ્ચે સેમી અને સત્તરમી એમ બે સદીઓ સુધી ઝનની
રાજ્ય સરકાર પાસે એ પાઠ સામે ફરિયાદ કરી કે તેનાથી વૈષ્ણવ અને લોહિયાળ વિગ્રહ ચાલ્યો. છેવટે સામાન્ય પ્રજા ધર્મ
સમાજની લાગણી દુભાય છે. રાજ્ય સરકારે એમની ફરિયાદ ઝનૂનની અતિરેકતાથી કંટાળી અને અઢારમી સદીમાં ખ્રિસ્તી
માન્ય રાખી અભ્યાસક્રમમાંથી એ પાઠ રદ કર્યો. ગુજરાતી મને ડહોળાયેલે પ્રવાહ શાંત પડવા લાગે.
સાહિત્ય પરિષદ તરફથી રાજ્યના એ નિર્ણયનો વિરોધ બસો વર્ષ સુધી ચાલેલા આ સાંપ્રદાયિક વિગ્રહોનું
કરવામાં આવ્યું. ઇંગ્લેન્ડમાં એક લાભદાયી પરિણામ આવ્યું. ત્યાં વિચારશીલ પાઠ રદ કરવાને સરકારને નિર્ણય યોગ્ય હતું કે નહિ ‘વગ ધાર્મિક માન્યતાઓ અને આચારવિચારોને બુદ્ધિની- એ પ્રશ્ન બાજુએ રાખીએ. લોકશાહીમાં દરેક સરકાર પ્રજાના કસોટીએ તપાસ થશે. દરેક ધર્મસંપ્રદાય ઇશ્વર, જીવ, સૃષ્ટિ, કઈ ને કઈ વર્ગના દબાણને વશ થતી હોય છે, અહલક, પરલેક, સંસાર, મુકિત, આદિ વિશે બીજા સંપ્રદાયો તો પ્રજાના ભવિષ્યની લાંબી દષ્ટિએ વધુ મહત્ત્વને પ્રશ્ન એ -કરતાં કંઈક જુદું માનતે હોય છે, પણ બધા સંપ્રદાય છે કે વૈષ્ણવોએ એ પાઠને વિરોધ કર્યો તે યોગ્ય હતો? એ માણસને ઈશ્વરના કે અંતરાત્માના આદેશને ઉપદેશે છે. પાઠથી વૈષ્ણવની લાગણી દુભાય એ સમજી શકાય એમ છે, એ આદેશ શું છે? એને કેવી રીતે નિર્ણય થાય? શુદ્ધ
'કારણ કે આપણી ભૂતકાળની ભૂલે યાદ કરવી આપણને ધર્મનિષ્ઠ જીવન કેવું હોય ? એ પ્રશ્નોનો નિર્ણય ધર્મગુરુઓ
ગમતા નથી. પણ કઈ વાર એવી ભૂલની સ્મૃતિ તાજી કરે છે અને સામાન્ય પ્રજા એમના ઉપદેશને અનુસરે છે. પણ
રાખવાની જરૂર હોય છે. એમ કરવાથી પ્રજાની સત્યદષ્ટિ દૃઢ
બને છે, તેનામાં ધર્મઝનુન એગળી નમ્રતા આવે છે અને ધર્મગુરૂઓને નિર્ણય હંમેશાં શુદ્ધ નથી હોતું. તેઓ પણ.
પરિણામે તેનું નૌતિક બળ વધે છે. જે પ્રજાએ પિતાની, માણસ છે, અને માણસની બુદ્ધિની બધી મર્યાદાઓ તેમને
ભૂતકાળની ભૂલ કબુલ કરતી નથી અથવા તેની સ્મૃતિ ભૂલી હોય છે. તેઓ કાં તે શાસ્ત્રના શબ્દને જડતાથી વળગી રહે છે
જવા મથે છે તે મેડીવહેલી જીવનનાં સંવ ક્ષેત્રમાં દુરાગ્રહના અથવા અહDય કે વગીંયહિતને વશ બની તેને વિકૃત અર્થ માગે વળે છે. અંગ્રેજ પ્રજાના વિચારશીલ વગે તેના ભૂતકરે છે. એટલે તેમના સિવાયને પ્રજાને વિચારશીલ વગ પણ કાળને સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિથી જોવાની શકિત સારા પ્રમાણમાં એવા બધા પ્રશ્નો અંગે સ્વતંત્ર વિચાર કરતા રહે તે જે કેળવી તેથી જ એગણીસમી સદીમાં તેમના રાજકીય સામ્રાધર્મગુરૂઓના ઉપદેશમાં વિકૃતિઓ આવી જતી હોય તેમાંથી જયની સાથે જગતભરમાં તેમનું નૌતક સામ્રાજ્ય પણ પ્રજાજીવન બચી શકે. અંગ્રેજ પ્રજામાં એવી સ્વતંત્ર દષ્ટિ
ફેલાયું. તેના પ્રભાવને વશ બની ભારતના શિક્ષિત વગે સારા પ્રમાણમાં વિકસી અને તેનાં સાહિત્ય, ઇતિહાસ અને લગભગ બે પેઢી સુધી બ્રિટિશ શાસનને–તેનાં બીજા અનિષ્ટ તત્ત્વજ્ઞાન આદિ સવ ક્ષેત્રોમાં તેની ઊંડી અસર પડી.
તે જાણતા હોવા છતાં સ્વીકારી લીધું હતું. ઓગણીસમી - ઓગણીસમી સદીમાં અંગ્રેજી શિક્ષણ સાથે આ નવી
સદીના આપણું સમાજસુધારકોએ અંગ્રેજ પ્રજાની એ શકિત રસ્વતંત્ર વિચારદષ્ટિ ભારતમાં આવી. અંગ્રેજી સાહિત્ય, ઇતિ- પિતાનામાં કેળવી, અને ગાંધીજીએ તેને પૂરી આત્મસાત કરી. હાસ ને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી આપણુ શિક્ષિતે પ્રજાના ભારતના ઇતિહાસના બ્રિટિશ યુગને એ મૂલ્યવાન વારસો છે. સામાજિક વ્યવહારો તથા ધાર્મિક માન્યતાઓ ને આચાર- જે વૃત્તિથી પ્રેરાઈ વૈષ્ણવ સજજનોએ નર્મદને જમાના” વિચાર વિશે સ્વતંત્ર વિચાર કરતા થયા. એ દષ્ટિથી એમણે વિરુદ્ધ સરકારને ફરિયાદ કરી તે પ્રજામાં દઢ બનશે તો આપણું જીવનમાં નાનાંમોટાં અનેક દૂષણો જોયાં અને તેમને આપણે એ વારસો ગુમાવી બેસીશું અને ભૂતકાળના અંધકારને દૂર કરવા તેઓ પ્રવૃત્ત થયા. પ્રજાના ધર્મચુસ્ત વગેએ પાછો આમંત્રીશું. ફરિયાદ કરનારાં સજજ વિચારે કે એમ સુધારકેને ઉગ્ર, કયારેક ઝનુની પણ, વિરોધ કર્યો, પરંતુ કરી એમણે હિંદુધર્મની અને હિંદુસમાજની સાચી સેવા છેવટે સુધારાને આગ્રહ છત્ય અને ગાંધીયુગની શરૂઆત કરી છે ?