________________
et
પવ દરમિયાન જૈનેમાં ઉપવાસ વગેરેના પ્રકારની જે નાનીમોટી તપસ્યા કરવામાં આવે છે. એને જો સરવાળા કરવામાં આવે તો આત્મશુદ્ધિના કાય માં એનુ કેટલું મોટુ યોગદાન છે એ સમજી શકાશે. માત્ર જડતાથી કે દેખાદેખીથી તપશ્ચર્યા કરનારા કેટલાક જરૂર હશે (અને ભલે હોય) અને એવી તપશ્ચર્યાની ખોટી ટીકા કે નિંદા કરનારા પણ કેટલાક હશે (અલમયે હામે સમથો ઇમંનરે) તે પણ સમગ્રપણે જોતાં માનવજાતિની આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં પ્રતિવષ' આ પવ' દ્વારા ધણુ મટુ કાય' થાય છે. એમ સ્વીકારવુ જ પડશે.
પ્રબુદ્ધ જીવન
ધમની આરાધના દાન, શીલ, તપ અને ભાવ-એ ચાર પ્રકારે કરવાની કહી છે. દરેક પોતાની શકિત અને રુચિ અનુસાર એક યા બીજા પ્રકારે તેમાં પ્રવૃત્ત થઈ શકે છે. પયૂષણા પવ'નું હાર્દ તે સાંવત્સરિક ક્ષમાપના છે. પોતાના ખીજા પ્રત્યે થયેલા દોષો માટે ક્ષમા માગવી અને ખીજાને એની ભૂલ માટે ક્ષમા આપવી, એ સરળ વાત નથી. કયારેક તેમાં પાર’પરિક ઉપચાર રહેલા હોય છે તે પણ એકદરે પરસ્પર ક્ષમાપના દ્વારા જીવન વધુ સુસંવાદી અને સ્નેહમય બને છે. શાસ્ત્રકારે તે કહે છે કે જીવને એના અંતિમ લક્ષ્ય સુધીમુક્તિ સુધી--પહેાંચવામાં આ ક્ષમાપનાનું તત્ત્વ જ વધુ સહાયરૂપ થાય છે.
પવની ઊજવણી દરમિયાન વખતેાવખત એક યા ખીજી વાતને અતિરેક થઇ જતા હોય છે. પર્વાંની ઊજવણી પણ સમતાલ રહ્યા કરે, અતિરેક થાય તા તે શુભ તત્ત્વના પૃષ્ટ અતિરેક જ હોય એ પ્રત્યે સમાજના વિવિધ વર્ગના ગૃહસ્થથી સંત-મહાત્મા સુધીના સુત્રધારાએ લક્ષ્ય આપવ' જોઇએ. જ્યારે અનિષ્ટ અતિરેક થતા હોય ત્યારે એવી દારવણીની ઘણી અપેક્ષા રહે છે. પવનોત્સવને બદલે ક્યારેક સમાજના વિભિન્ન સાંપ્રદાયિક વગે વચ્ચે લેશ-કકાસ કે ઇર્ષ્યા નિંદાનું નિમિત્ત... અને છે. ક્ષમાપનાના દિવસે જ અક્ષમાન ભાવ વધુ આવી જાય છે. એના જેવું ખીજુ દુર્ભાગ્ય કયુ હોઈ શકે ?
'દિન વેપારીઓ કે નાકરિયાત માણસા માટે જે નિવૃત્તિનિ હાય, વિદ્યાથી ઓને માટે અનધ્યયનને દિવસ હોય તા પવની ઊજવણીમાં બધાં સારી રીતે ભાગ લઇ શકે, તહેવાર માત્ર ધાર્મિક જ હોય એવુ' નથી, સામાજિક કે રાષ્ટ્રીય પણ અવશ્ય હોવા જોઇએ. પરંતુ આપણી સરકારી સૌકાઓથી ઊજવાતા આવેલા એવા કેટલાક ધામિક-સાંસ્કૃતિક તહેવારાની રજા રદ કરીને કેટલાક રાજકીય તહેવારાના ઉમેરા કરે છે તે ચોગ્ય નથી. સમય પલટાતાં રાજકીય તહેવારો તરત વાસી બની જશે. માત્ર સરકારી દફતરે અને કેલેન્ડરો પૂરતી જ એની નોંધ લેવાશે. પ્રજાજીવનમાં નવી ચેતના જગાડવામાં એમના હિસ્સા ખાસ નહિ હોય. સૈકાઓથી ઊજવાતા આવેલા મોટા ધામિક તહેવારીની રજા રદ કરવાથી એકંદરે તે આપણી ભારતીય ભાવનાઓને હાનિ પહેોંચે છે. રજાના સમયના કેટલાક લેાકા દુર્વ્યય કરે છે, એ ફરિયાદ ખાટી નથી, તે પણ કામના કલાકાનુ આયેાજન એવી રીતે થવું જોઈએ કે જેથી મેટા ધાંમિક પવૅની રજા રદ કરવાની જરૂર ન પડે.
ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિભિન્ન વિદેશી આક્રમણો અને વિષમ પરિસ્થિતિ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખનાર પરિખળામાં આપણા ધામિ'ક પર્વોનું યોગદાન ઓછું નથી.
શુક્રવાર,
તા. ૩૦-૯-૧૯૮૩ સાંજના ૬-૧૫
પત્રકારત્વ વિષે પરિસ વાદ
સધના ઉપક્રમે અને પરમાનદ કાપડિયા સ્મારક નિધિના આર્થિક સહયોગથી શુક્રવાર, શનિવાર અને રવિવાર, તા. ૩૦ મી સપ્ટેમ્બર, તા. ૧ અને ૨, ઓકટોબર, ૧૯૮૩ ના રાજ પત્રકારત્વ વિષે એક પરિસ’વાદ યોજવામાં આવ્યો છે. પરિસંવાદનુ પ્રમુખસ્થાન સંધના પ્રમુખ ડે, રમણલાલ ચી. શાહુ લેશે.
કાયક્રમની ટૂંકી રૂપરેખા આ પ્રમાણે છે :
સ્થળ
કાનજી ખેતશી સભાગૃહ, ભારતીય વિદ્યા ભવન,
ચોપાટી, મુબઇ ૪૦૦૦૦૭
શનિવાર,
તા. ૧-૧૦-૧૯૮૩
સવારના ૯-૦
નિવાર,
તા. ૧-૧૦-૧૯૮૩ અપેારના ૩-૦
2
રવિવાર,
તા. ૨-૧૦-૧૯૮૩ સવારના ૯-૦૦
તા. ૧-૯-૮૩
પરિસંવાદનુ... ઉદ્ઘાટન.
ઉદ્દધાટક: ઇન્ડિયન એકસપ્રેસના ત ંત્રી શ્રી હિરણ્ય કારલેકરવ્યાખ્યાતાઓ :
ધનવંત ટી. શાહ
પુન્નાલાલ ૨. શાહ સાજા
પ્રથમ બેઠક
વિષય : પત્રકારત્વ, સામાજિકપ્રતિષ્ઠદ્ધતા અને મૂલ્યે પ્રમુખ : શ્રી વાસુદેવ મહેતા દ્વિતીય એક વિષય : પરિવતનની પ્રક્રિયામાં પત્રકારત્વ: આઝાદી પહેલાનુ અને પછીનું પ્રમુખ : શ્રી ભગવતીકુમાર શર્મા તૃતીય બેઠક અને પૂર્ણાહુતિ વિષય : શુ' પત્રકાર સ્વતંત્ર છે? પ્રમુખ : શ્રી હરીન્દ્ર દવે ઉદ્ધાટન સિવાયની ત્રણેય બેઠકાનુ સ્થળ : ગીતા, હાલ, ભારતીય વિદ્યા ભવન, ચેાપાટી, સુખઇ ૪૦૦ ૦૦૭, વ્યાખ્યાતાઓમાં શ્રી યશવત ટ્રાશી, શ્રી નગીનદાસ સથવી, શ્રી જયંત પંડયા, ડા. ધૈયબાળાબેન વેણ, શ્રી કુંદન વ્યાસ, શ્રી હરસુખભાઈ સાંગાણી, શ્રી કીÀિ ભટ્ટ, ડે. કુમાર્પાળ દેસાઇ, શ્રી પ્રકાશ શાહ, શ્રીમતી સેનલ શુકલ, શ્રી હસમુખભાઇ ગાંધી, શ્રી વિજય સંઘવી વગેરેના સમાવેશ થાય છે.
શ્રી એમ. વી. કામd,
શ્રી ડી. વી. ગેાખલે,
ડા. નેમીચંદજી જૈન
શ્રી જેહાન દારૂવાલા, શ્રી હરીન્દ્ર દવે, શ્રી જયતી શુક્લ, વગેરે,
ત્રણેય ખેડૂકાના વ્યાખ્યાતાની વિગત, દરેક મેઃકના વિષયના અનુસ ́ધાનમાં આપવામાં આવેલ ચોકકસ સંદર્ભ' વગેરે સવિગત કાયક્રમ હવે પછી જણાવવામાં આવશે.. આ પરિસ'વાદમાં ભાગ લેવા સૌને પ્રેમભયુ" નિમંત્રણ છે.. લિ. ભવદીય,
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ
મત્રી