________________
tegd. No. MH. By/Soutb 54 liccace No. : 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ: ૫ અંક: ૯
બુદ્ધ જીવન
મુંબઈ, તા૧-૨-૮૩
છે. મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક . વાર્ષિક લવાજમ રૂ. ૨૦ પરદેશ માટે શિલિંગ ૬૦
છૂટક નકલ રૂા. ૧-૦૦ તંત્રી રમણલાલ ચી. શાહ ૫ વ પ ચ ષ ણું
રમણલાલ ચી. શાહ એક ઋતુચક્ર પૂરું થતાં વર્ષ પૂરું થાય છે. વર્ષ નવું પણ માણસે જયારે લગભગ નિવૃત્ત થઈ ગયેલા હોય, સફર માટે ઘટમાળ જૂની એ જીવનક્રમ ઘણાંને હોય છે. પ્રત્યેક નવા સાગરનું વાતાવરણ સાનુકૂળ બની ગયું હોય, નદી કે નાળાનાં પૂર "વષે નવી પ્રેરણા, નવું ચેતન અને ને ઉત્સાહ ઓસરી ગયાં હોય, વાતાવરણમાં હજુ ઠંડક હોય, આકાશમાં દાખવનારા, ઉત્તરોત્તર અધિક સિદ્ધિ પ્રાપ્ત કરનારા આમતેમ છૂટાછવાયાં વાદળાં ટહેલતાં કે ઘડીક વરસતાં મનુષ્ય પણ ઓછા નથી હોતા. ધટનાક્રમ જને હોય એવાં વાતાવરણમાં શ્રાવણ-ભાદરવામાં મનુષ્ય અને હોય પણ તેમાંથી પસાર થવામાં અભિનવતા અનુભવાતી હોય, ઉલ્લાસ અનુભવે છે. પર્વ એનું એ હેય પણ એની આરાધનામાં વધુ તાઝગી,
માસાના ચાર મહિનામાં આ એ ઉત્તમ વધુ ઉત્સાહ અને વધુ શકિત અનુભવાતી હોય એ પણ એક
કાળ છે કે જયારે માણસ સમય ફાજલ પાડીને ‘સભાગ્ય છે. કોઈક આધુનિક બુદ્ધિવાદીને પ્રશ્ન થાય કે એની
ઉત્સવમાં ભાગ લઈ શકે છે; આરાધનામાં જોડાઈ શકે છે. એ વાતમાં ફરીથી કેમ રસ પડે ? પણ શાસ્ત્રકારોએ કહ્યું છે
ઉત્સવ એ મનુષ્ય-જીવનનું મેટામાં મોટું પ્રેરક બળ છે. કે જેમ જેમ ભેજનમાં, ઔષધમાં, અધ્યયનમાં પુનરુકિત
ઉત્સવ એટલે માણસ ઘર છોડી બહાર નીકળી સમુદાયમાં એ દોષ નથી પણ ગુણ છે, તેમ પર્વની આરાધનામાં પણ
ભળે, અનેક લેકે સાથે પ્રેમ, આદર, સહકાર, સત્કાર પુનરુકિત એ દોષ નથી, બલકે ઈષ્ટ અનિવાર્યતા છે.
વગેરેની લાગણી અનુભવે. ઉત્સવ એટલે મનુષ્યની સામુદાયિક “પર્વન’ શબ્દના વિવિધ અર્થ થાય છે. એમાં મુખ્ય
ચેતનાને વિસ્તાર અને વિકાસ. ઉત્સવ ન હોય અર્થ છે “પવિત્ર દિવસ” અથવા “તહેવાર’. (બીજા અર્થે છેઃ
તે મનુષ્ય જીવન ક્રમે ક્રમે જડ અને પાંગળું બની જાય. પર્વ એટલે ગ્રંથને ભાગ; પર્વ એટલે શેરડીને બે ગાંઠ
કટાઈ જતા જીવનને ઉત્સવ ન એપ આપે છે. વચ્ચેના ભાગ) સ્વ. પૂ. સાગરાનંદસૂરિજીએ તે પર્વ, અને ‘તહેવાર’ વચ્ચે પણ ભેદ દર્શાવતાં કહયું છે કે કઈ
ભારતીય પરંપરામાં ભેગ અને ત્યાગ બંનેનું મહત્ત્વ એક ઘટના કે વસ્તુનું મહત્ત્વ દર્શાવવા કોઈ એક
સ્વીકારાયું છે. પરંતુ ત્યાગ દ્વારા ભેગ તન તેના મૂળીયા) દિવસ સાથે એને જોડી દેવાય તે તહેવાર અને દર
ની ભાવનાનું પ્રાધાન્ય ભારતીય પરંપરામાં જેવું છે મહિને, ચાર મહિને કે વર્ષે નિયમિત પણે જે સામુદાયિક
તેવું બીજે બહુ ઓછું જોવા મળશે. ખાવાના આનંદ -આરાધના સાથે ઊજવાય તે પર્વ. મહાવીર જયંતી કે ગાંધી
કરતાં સહેતુક ભૂખ્યા રહેવાને આનંદ ઘણે ચઢિયાતે. જયંતી એ તહેવાર છે અને જ્ઞાનપંચમી કે પર્યુષણ
છે, એની પ્રતીતિ તે જેઓ એવું આચરે છે તેને વિશેષ એ
હોય છે. પવ" છે. અલબત્ત, વ્યવહારમાં તહેવાર અને પવ એ બંને -શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે.
, આપણાં માં ખાદ્યપદાર્થો અને વસ્ત્રાલંકાર દ્વારા દેહને ‘પયૂષણ” (પરિઊષન) શબ્દનો અર્થ થાય છે સારી
રીઝવવાના જેમ કેટલાંક લૌકિક પે છે, તેમ ત્યાગ અને રીતે સ્થિર થવું. વર્ષાવાસ દરમિયાન સ્થલ રીતે સ્થિર થવા
સંયમ દ્વારા આત્માની અનુભૂતિના આનંદને માણવા માટેનાં “ઉપરાંત આત્મામાં સ્થિર થવા ઉપર વિશેષ ભાર આ આધ્યાત્મિક
લોકેાર પર્વો પણ છે. પયૂષણ પવને મહિમા લેકોત્તર પર્વમાં મૂકવામાં આવ્યું છે. જીવદયા, દાન, બ્રહ્મચર્ય, અઠ્ઠમ
પર્વ તરીકે છે. વગેરે પ્રકારની તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ, પૌવધ વ્રત, જિન -
આત્માની એ ખાસિયત છે કે જે તે જાગ્રત ન રહે તે પૂજા, ગુરુવંદના, સાધર્મિક વાત્સવ, શ્રુતશ્રવણુદિ જ્ઞાનારાધના, ઘડીકમાં મલિન બની જાય. આત્મશુદ્ધિ એ સતત કરવાનું - ચૈત્યપરિપાટી ઈત્યાદિ વિવિધ પ્રકારે આ પર્વની આરાધના કાય છે. પર્યુષણ પર્વ એ માટેના પુરુષાર્થને પ્રેરે છે, ક્રરવાની હોય છે. એટલે જ કહેવાય છે કે પુણ્યનાં પિષણ, પર્વનું જે આજન ન હોય તે ગમે તે માણસ ગમે તેટલું પર્વ પર્યુષણ.” (‘પયૂષણ’ શબ્દ ઉપરથી પયૂષણ, પજુસણ, સારું કાર્ય કરે તે પણ એને સામાજિક પ્રભાવ બહુ પડતો. 'પજીસણ વગેરે શબ્દ આવ્યા છે.)
નથી. અનેક માણસે એક સાથે આવા કાર્યમાં જોડાય શ્રાવણ મહિને એટલે એનો મહિને. વર્ષા ઋતુમાં જયારે છે ત્યારે તેઓ પરસ્પર એકબીજાને માટે પ્રેરક બને છે પણ ખરે વરસાદ પડી ચૂક્યા હોય, ખેતીમાં કામે લાગેલા અને એને સામાજિક પ્રભાવ ઘણે માટે પડે છે. પર્યુષણ