________________
1
/ 0
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-
પર્યુષણ વ્યાખ્યાનમાળા
બુધવાર
સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી શનિવાર, તા. ૩-૯-૮૩ થી રવિવાર, તા. ૧૧-૯-૮૩ એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ ચોપાટી પર આવેલા “બિરલા કીડા કેન્દ્ર’ને સભાગૃહમાં જવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન છે. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૨૦ અને ૯-૩૦ થી ૧૦-૨૦ એમ જ બે વ્યાખ્યાને રહેશે. રવિવાર તા ૪-૨-૮૩ ને દિવસે સવારના ૧૦-૩૦ થી ૧૧-૧૫ સુધી ભકિત સંગીતને કાર્યક્રમ રહેશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.
વ્યાખ્યાતા
આ વિષય તા. ૩–૯-૮૩ શનિવાર ૧ શ્રી શશિકાન્ત મહેતા
સિદ્ધચક્રનું માહાસ્ય ૨ પૂ. આચાર્ય શ્રી સંભવસાગરજી ૯૪ રક્ષા ક
૧ પૂ. મુનિ શ્રી વાત્સલ્યદીપ તા. ૪૯-૮૩ રવિવાર
આત્માથી આત્મા ૨ શ્રી પુરુષોત્તમ માવલકર ઉત્તમતા માટેની ખેજ ૩ શ્રી પિનાકીન શાહ તથા કુ. બી. કમલેશકુમારી
ભક્તિ સંગીત તા. ૫-૯-૮૩ સોમવાર ૧ ડો. શાન્તા ભાનાવત
चरित्र निर्माण में नारीकी भूमिका ૨ ડે. કુમારપાળ દેસાઈ
સ્વયં-જાગૃતિ તા. ૬–૯-૮૩ મંગળવાર ડો. રઘુવીર ચૌધરી
સંત-સાહિત્ય ૨ ડે. નરેન્દ્ર ભાનાવત
जिस मरन से जग डरे,
मेरे मन आनंद ૭-૯-૮૩ ૧ ડો. શેખરચંદ્ર જૈન
मन बांधो, तन साधो 1 ૨ શ્રીમતી મૃણાલિની દેસાઈ
જ્ઞાનદેવની જ્ઞાનોત્તર ભક્તિ ૮-૯-૮૩ ગુરુવાર
૧ પૂ. ભટ્ટારક શ્રી ચારુકતિજી दक्षिण भारत में जैन धर्म ૨ શ્રી અનવર આગેવાન
પ્રેમ–દેથી દેહાતીત.' –૯–૮૩
વ્રજકામાં પ્રેમભકિત શુક્રવાર
૧ શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલ ૨ શ્રી કિરણભાઈ
ધ્યાન–વિચાર .
શ્રદ્ધાનું બળ તા. ૧૦-૯–૮૩ શનિવાર
શ્રી મોરારજી દેસાઈ ૨ ડે. રમણલાલ ચી. શાહ
તાઓ અને જૈન ધર્મ તા. ૧૧-૯-૮૩ રવિવાર
શિક્ષણમાં લીલે દુકાળ ૧ ડો. ગુણવંત શાહ ૨ પૂ. મોરારીબાપુ
પ્રેમમૂતિ ભરત વ્યાખ્યાનને લાભ લેવા સંધના પેટ્રને, આજીવન સભ્ય, શુભેચ્છકે તથા મિત્રને પ્રેમભર્યુ નિમંત્રણ છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક નિધિ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પયુંષણ વ્યાખ્યાન- માટે એમની સ્મૃતિ કાયમ જળવાય એવાં કાર્યો હાથ માળાને ૪૮ વર્ષ પૂરાં થયાં. આ વર્ષ જમ્મુ વર્ષ છે. વ્યાખ્યાન- ધરવા એ આપણી ફરજ છે. એ માટે સંધ માળાની શરૂઆતથી સતત ૪૮ વર્ષ સુધી સ્વ. ચીમનલાલ તરફથી સ્મારક નિધિ સંચય કરવાનો નિર્ણય ચકુભાઈ શાહ વ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે પધાર્યા હતા. લેવાયા હતા. અમને જણાવતા આનંદ થાય છે કે આ આ વર્ષે તેઓ સ્થળ દેહ વ્યાખ્યાનમાળામાં નહીં હોય. સ્મારક નિધિમાં અત્યાર સુધીમાં અમને રૂ. ૩,૮૦,૧૯૬-૦૦ પરંતુ સૂક્ષ્મ દેહે આપણે એમની ઉપસ્થિતિની અનુભૂતિ મળ્યા છે. (વિગત અન્યત્ર આપી છે.) વિવિધ પ્રવૃત્તિઓ અવશ્ય કરશું. . .
હાથ ધરવા હજુ વિશેષ નિધિની આવશ્યકતા રહે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાના તેઓ શ્રેષ્ઠ વ્યાખ્યાતાઓ સંધના ઉપક્રમે છેલ્લાં ૧૫ વર્ષોથી જાતી વસંત પૈકી એક હતા. સંઘના પ્રમુખ અને પ્રબુદ્ધ જીવનના - વ્યાખ્યાનમાળા સાથે હવે આ વર્ષથી સ્વ. ચીમનલાલ - તંત્રી તરીકે એમણે આપેલ સેવા, માગદશ અને નેતૃત્વ
( વધુ માટે જુએ પાનું ૮૩ મું ) માલિક : શ્રી મુંબઈ જન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રારને સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. , મઅબ ૪૦૦ ૦૫. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : કેન્ડ પ્રિન્ટ, જગન્નાથ શંકર રોડ રોડ, ગિરગામ, મુંબઈ ૪ ન :૩પ૩૩ -
કે
1. *