________________
ચીમનલાલ ચકભાઇ શાહ સ્મૃતિ અંક
તા. ૧-૧-૮૩
જીવન સમાજસેવા અને દેશસેવામાં ગાળ્યું હતું. તેમની - શ્રી ચીમનભાઈમાં જ્ઞાન, ભકિત અને વેગને વિચાર, સાથેના પોતાનો ૩૫ વર્ષના સંબંધને નિર્દેશ કરીને વકતાએ વ્યવહાર, તેમજ વહીવટી કૌશલને તથા તક, બુદ્ધિ અને કહ્યું હતું કે ચીમનભાઇની સાથે અનેક સંસ્થાઓમાં કામ .. ભાવનાને ત્રિવેણીસંગમ થયેલો હોવાનું કહી છે. ઉષાબહેને કરવાને યોગ મને પ્રાપ્ત થયા હતા. કુદરતી આપત્તિ વેળા
કહ્યું હતું : “ચીમનભાઈ જન્મ 'જૈન હોવા છતાં એમની કાર્યશક્તિ દેખાઈ આવતી. તેમનામાં અદ્દભૂત વિચારે- જગતના સર્વ ધર્મોના ઉત્તમોત્તમ અંશને તેમજ પ્રાચીન શક્તિ હતી. તેઓ મહાન વિચારક હતા. અને એટલા જ
અને અર્વાચીન વિચારસરણીને સમન્વય કરી જાણે હતો. 'નિષ્ઠાવાન સમાજસેવક હતા. મરણુશા ઉપર હતા ત્યારે પણ
ચીમનભાઈ લોકશાહીના મંત્રી તથા માનવ અધિકારના સંરક્ષકતેઓ સમાજ સેવાની ચિંતા કરતા હતા. ઈશ્વર એમના આત્માને
હતા. તેમના જવાથી ગાંધી સ્મારક નિધિ, મણિભવન અને શાશ્વત શાંતિ આપે.
સર્વોદય કેન્દ્ર જેવી સંસ્થાઓને ઘણી મોટી ખોટ પડી છે. વત્સલ મિત્ર
અમારા પુસ્તકાલયના તેઓ અધ્યક્ષ હતા. ગાંધીજીનાં લખાણે. - જસ્ટીસ શ્રી જે. સી. શાહે ચીમનભાઈ તેમના કેવા અંગે કંઈ પણ શંકા જાગતા અને એમની પાસે પહોંચી , આદરણીય અને વત્સલ મિત્ર હતા, જીવનનાં અનેક ક્ષેત્રમાં
જતાં અને તેઓ અમારી શંકાનું નિવારણ કરતા. આજનકેવા માર્ગદર્શક અને પ્રેરકબળ સમા હતા, એ સર્વ કહી વ્યકિતપૂજાના જમાનામાં પણ ચીમનભાઈ પિતાની પાછળ, સદ્દગતને એક વિરલ વ્યક્તિ તરીકે ઓળખાવ્યા હતા. વકતાએ કામ કરી શકે એવા યુવાનનું એક જુથ નિર્માણ કરતા ગયા કહ્યું: “શ્રી ચીમનભાઈએ માત્ર પૈસા રળી જાણ્યું નહોતું, છે. બાપુના હરિજન” માટે જેમ સૌ મીટ માંડતા તેમ લોકે રળેલા પૈસાને તેમણે માનવતાની સેવામાં ઉપયોગ કરી પ્રબુદ્ધ જીવન માટે મીટ માંડે છે. ચીમનભાઈએ જૈન જ નહિ, જાણે હતે. ખોડ એક પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં જૈનેતર સમાજને પણ પ્રબુદ્ધ જીવનને અભિમુખ થવાની પ્રેરણ એમની સાથે કામ કરવાને વેગ પિતાને સાંપડેલો તે સંભારીને આપી હતી. તેઓ એવા મહામાનવ હતા કે આપણે કહેવું શ્રી જે. સી. શાહે કહ્યું હતું : “સવાલની ઝીણવટમાં
ન પડે કે “મૃત્યુ મરી ગયું રે લોલ'' '' ઊતરવાની તેમનામાં અદભૂતે કુનેહ હતી. સેલિસિટર હોવા
- સૌરાષ્ટ્ર ટ્રસ્ટના એક ટ્રસ્ટી અને જાણીતા સોલિસિટરછતાં ચીમનભાઈ અનેક સામાજિક રાજકીય પ્રવૃત્તિઓ સાથે
શ્રી શાંતિલાલ હ. શાહે કહ્યું: ‘ચીમનભાઈ સાથે મારે સંકળાયેલા રહેતા. સંસદમાં સહુ કોઈ તેમનો આદર કરતું.
પરિચય ૫૫ વર્ષ હતું. તેઓ ફિલસૂફીના વિષય સાથે તેઓ સત્તાકાંક્ષી નહેતા ને તે જ કારણસર ચૂંટણીમાં ઊભા રહ્યા નહોતા. ચીમનભાઈ ખરેખર એક અગ્રગણ્ય તત્ત્વચિંતક હતા.
બી. એ. થયા અને ચાન્સેલર્સ ગોલ્ડ મેડલ તેમણે મેળવેલે.
“બ્રહ્મસત્ય જગન્મિથ્યા” એ ફિલસફીને એમણે પોતાના જીવનમાં અજાતશત્રુ
ચરિતાર્થ કરી જાણી હતી. સેલિસિટરના વ્યવસાયમાં હું . સૌરાષ્ટ્ર ટ્રસ્ટના એકટી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય - એમને સાથી હતા. સમાજને એમણે કરેલું યોગદાનપ્રધાન શ્રી ઘનશ્યામભાઈ ઓઝાએ શ્રી ચીમનભાઈને અજાત શત્રુ
ઘણું મૂલ્યવાન છે. 'પ્રબુદ્ધ જીવન” માં જે લેખે તેઓ તરીકે ઓળખાવીને કહ્યું હતું: ‘ચીમનભાઈ જે જે ક્ષેત્રમાં પ્રવેશ્યા
લખતા તે અભ્યાસપૂર્ણ અને તટસ્થતાભર્યા હતા. ચીમનભાઈ તે પ્રત્યેકમાં તેમણે બહુ જ સાફલ્ય પ્રાપ્ત કર્યું. તેમની પ્રજ્ઞા
સ્પષ્ટ વક્તા હતા. પ્રબુદ્ધ જીવન’ના વાચકોમાં એમના પ્રત્યે વિકસિત હતી. અને વિવેકશકિત ઘણી સૂક્ષ્મ હતી. કોઈ પણ
ભારે આદરભાવ હતા. મૃત્યુ નિશ્ચિત હોવાનું જાણવા છતાં પ્રશ્ન હાથમાં લે તેની તેઓ યોગ્ય છgવટ કરી સાચા ઉકેલ તેમણે અદભૂત સ્વસ્થતા જાળવી હતી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પ્રમુખ - ઉપર આવી શકતા. મૃત્યુ સન્મુખ હતું ત્યારે પણ ચીમનભાઇએ
તરીકે તેની નીતિના ઘડતરમાં ચીમનભાઈએ ઘણું મટે ફાળે; પ્રબુદ્ધ જીવન માટે લેખનકાર્ય કર્યું હતું. તેમનાં લખાણોમાંનાં કેટલાંક વિધાને અવતારી શ્રી ઘનશ્યામભાઈએ કવિ શ્રી જયંતીલાલ આર. શાહે કહ્યું : શ્રી ચીમનભાઈ - બલવન્તરાય ઠાકોરનું એક કાવ્ય જે શરીરને ઉધીને બીજાને જીવવાનું મન થાય એવું આદર્શ જીવન જીવી ન હતું તેની પંકિતઓ ટાંકી કહ્યું હતું : નદી મહાસાગરમાં ગયા. એમણે પિતાની શકિત માનવ કલ્યાણ અથે- વિલીન થાય. એમ ચીમનભાઈનું ચૈતન્ય મહાસૈન્યમાં, વાપરી હતી. એઓ એવી રીતે જીવ્યા કે તે જીવનપદ્ધતિને વિશ્વ. ચેતન્યમાં વિલીન થઈ ગયું. ઝાલાવાડ : એક માપદંડ બની રહે. તેઓ મહાન ચિંતક હતા. એમના જિલ્લાના લીમડી તાલુકાના પાણશીણ ગામમાં જન્મેલા પ્રબળ વ્યકિતત્વને કારણે અનેક સંસ્થાઓ જન્મ પામી. એમણે - ચીમનભાઈએ સુરેન્દ્રનગર જિલ્લાને કુદરતી આપત્તિ વેળા કરેલી પિસે રળે પણ કોઈપણ જાતના જ્ઞાતિ યા ધર્મના ભેદભાવ - સહાયતાને નિર્દેશ કરીને વકતાબે ઝાલાવાડના સહુ કાર્યકરોને વગર ઈષ્ટ માર્ગો પૈસાને વિનિયોગ કરી જાણે. એમના કૃતજ્ઞભાવે ચીમનભાઈના સેવાના આદર્શને ચરિતાર્થ કરવાની નિધનથી સામાજિક જીવનમાં એક શૂન્યાવકાશ સજા છે.
પ્રતિજ્ઞા લેવાનો અનુરોધ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.' . એમની પ્રતિભા અને એમની માનવતા વર્ષો સુધી આપણે i 13 - સમન્વય સાધક
પ્રેરણા લઈ શકીએ એવી હતી. છે. ઉષાબહેન મહેતાએ શ્રી ચીમનભાઈને સહુના વત્સલ
વિચાર પુરુષ વડીલ અને સૌમ્યમૂર્તિ તરીકે વર્ણવી પિતાની એવી શ્રદ્ધા
, “જન્મભૂમિ'. અને “જન્મભૂમિ પ્રવાસી'ના તંત્રી શ્રી. વ્યક્ત કરી હતી કે ચીમનભાઈ આપણી વચ્ચે નથી પરંતુ હરીન્દ્ર દવેએ શ્રી ચીમનભાઈને એક વિચાર પુરુષ તરીકે - જ્યારે પણ એમને સાદ પાડીશું ત્યારે તેઓ પ્રતિસાદ આપશે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું કે વિચાર કરવાની શકિત, જ અને અંધારામાં પ્રકાશ રેલાવશે.
એક વિરલ વસ્તુ છે. સરમુખત્યાર કરે છે. કારણ, પ્રજામાંને.