SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯(3) તા. ૧-૧-૮૩ - : પ્રબઢ જીવન! : ': " પપ સ્વ. ચીમનભાઈને અનેક સંસ્થાઓની ભવ્ય શ્રદ્ધાંજલિ ' , ' કણવીર દીક્ષિત . ' ' -- કે, ': : ' તેઓ પોતે માનતા તે જ ઉચ્ચારતા. દા. ત. " આપણું એક ખરા તત્ત્વચિંતક, નિષ્ઠાવાને લેકસેવક, તેમણે કહ્યું હતું કે અણુ શસ્ત્રો બનાવવાં તે ભારત જૈન સમાજના પ્રતિષ્ઠિત આગેવાન, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના જેવા અહિંસાની ભાવનાને વરેલા ગરીબ દેશ માટે અનતિક * અધ્યક્ષ અને પ્રબુદ્ધ જીવનના તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ છે. તેમનામાં અન્ય વ્યકિતઓને પિતાની કરી લેવાને ઉદારશાહ, જેમનો તા. ૨૦મી નવેમ્બર ૧૯૮૨ને રોજ મુંબઈમાં તેમના ચરિત ગુણ હતે. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, “ઈન્ડિયન એકસપ્રેસ નિવાસસ્થાને એંશી વર્ષની વયે દેહવિલય થયે તેમને શ્રદ્ધાંજલિ કે “પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા' જેવી અનેક અખબારી સંસ્થાઓને ' અપવા શનિવાર તા. ૨૭મી નવેમ્બર ૧૯૮૨ની સાંજે ૪-૩૦ કલાકે ચીમનભાઈ પિતાના કાયદાક્ષેત્રગત કૌશલને લાભ આપતા. ભારતીય વિદ્યા ભવનમાં બૃહદ્ મુંબઈ અને મુંબઈ બહારની વિવિધ શ્રીમદ્ રાજચન્દ્ર, જેમને ગાંધીજીએ પિતાના એક ગુરુ માન્યા -સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે એક સભા યોજવામાં આવી હતી. હતા તેમના ગ્રન્થ “આત્મસિદ્ધિના પ્રકાશનનું શ્રેય ચીમન* આ શ્રદ્ધાંજલિ સભાના પ્રમુખપદે હતા ભારતના ભૂતપૂર્વ ભાઇને છે. તેસ્તાય કે રસ્કિન કરતાં પણ શ્રીમદ્ રાજચન્દ્રનું વડા પ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ. તેમને મન વિશેષ મહત્ત્વ હતું. ચીમનભાઈ એક આધ્યાત્મિક સભાને આરંભ શ્રીમતી કોકિલાબહેન વકાણીના ભજનથી પુરુષ હતા. આવતાં અનેક વર્ષો સુધી તેમની વાણી ' થયો હતો. પ્રેરણુદાયી નીવડશે. •. તે પછી પૂજ્ય મહાસતીજી ધર્મશીલાશ્રીએ માંગલિક પ્રવચન શ્રદ્ધાંજલિ અપતિ ઠરાવ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે: ‘હોકાયંત્ર ગમે ત્યાં પડવું આટલું કહ્યા પછી શ્રી પ્રવીણચન્દ્ર ગાંધીએ સદગત શ્રી હોય પરંતુ તેની સેય ઉત્તર દિશા તરફ જ હોય છે. નદીનું , ચીમનભાઈને શ્રદ્ધાંજલિ અર્પતે નીચે મુજબને ઠરાવ વાંચી ગન્તવ્ય લક્ષ્ય સમુદ્ર છે તેમ તત્વચિંતક અને પ્રતિભાસંપન્ન | સંભળાવ્યો હતો ? - ચીમનભાઈનું લક્ષ્ય કમાજ સેવા અને દેશ સેવા હતું. “સ્વર્ગસ્થ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને શ્રદ્ધાંજલિ અર્પણ ચીમનભાઈ નિત્ય પ્રસન્ન રહેતા. તેમણે શૂન્યમાંથી કરવા માટે બૃહદ મુંબઈ અને મુબઈ બહારની વિવિધ સંસ્થાઓના ‘સર્જન કર્યું. જેના હૃદયમાં કરેણાં અને દયા છે, '-એ જ ખરો માણસ છે. ચીમનભાઇ એ દૃષ્ટિએ ખરા માણસ - સંયુકત ઉપક્રમે આજે શનિવાર, તા. ર૭મી નવેમ્બર ૧૯૮રના રોજ શ્રી મોરારજીભાઈ દેસાઈના અધ્યક્ષપદે ભારતીય વિદ્યાભવન હતા, ગુજરાત સૌરાષ્ટ્રમાં કે દેશમાં ક્યાંય પણું આપત્તિ ઉદ્દભવતાં (પાટી, મુંબઈ) માં યોજાયેલી આ સભા એમને શ્રદ્ધાંજલિ ચીમનભાઈ તત્કાળ આફતગ્રસ્તોની વહારે દોડી જતાં. તેમની આપતાં ઠરાવે છે કે આપણા સંનિષ્ઠ લેકસેવક શ્રી ચીમનલાલ વાણીમાં મીઠાશ હતી. એમના મુખ ઉપર હીરાનું તેજ અને ચકુભાઈ શાહના શનિવાર, તા. ૨૦મી નવેમ્બરના રોજ થયેલા * મતીની ચમક હતાં તેમ સ્ફટિકની પારદર્શિતા હતી. જીવનભર " એમણે પરોપકારનાં કાર્યો જ ક્યાં છે. અનેક સંસ્થાઓ સાથે અવસાનથી આપણને સૌને માટે ન પૂરી શકાય એવી મેટી ખોટ પડી છે. - તેઓ સંકળાયેલા હતા. એમનામાં અદ્દભુત શકિત હતી. - -એમને દેહ વિલય પામ્યા છે પરંતુ એમને આત્મા સ્વ. શ્રી ચીમનભાઈએ પિતાના જીવનકાળ દરમિયાન ' ' અમર છે. આવા પુરુષ કેને વંદનીય ન હોય? તેમનું અનેકવિધ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક લેકસેવાનું બહુમૂલ્ય કાર્ય કરીને મૃત્યુ અકાળ મરણ હતું. જીવનની છેલ્લી ક્ષણે એમણે હસતાં અનેક લોકોની ચાહના મેળવી છે. એક તેજસ્વી વિદ્યાંથી, *, હસતાં નવકાર મંત્ર બોલતાં પ્રયાણ કર્યું. તેઓ. કમલેગી, - બ્રિટિશ ગવરમેન્ટના સેલિસિટર તરીકે રાજીનામું આપનાર, , જ્ઞાનયોગી અને ભકિતયોગી હતા. આપણે સૌ એમના ભારતના બંધારણના ઘડનારાઓમાંના એક, ભારતની લોકસભાના , માગને અનુસરીએ એ જ એમને સાચી અંજલિ આપી ગણાય. સભ્ય, જૈન સમાજના મૂર્ધન્ય નેતા, પ્રખર કાયદાશાસ્ત્રી, અનેક છે , તેજસ્વી વ્યકિતત્વ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કારિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, શીલસંપન્ન તત્વચિંતક, પીઢ પત્રકાર, પ્રતિભા ટાળી • મહાસતીજીની શ્રદ્ધાંજલિ પછી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ લેખક એવા શ્રી ચીમનભાઈએ અપ્રમત્તભાવે, પૂરી તન્મયતાથી ટ્રસ્ટી શ્રી પ્રવીણચન્દ્ર ગાંધીએ કહ્યું: “મારે તેમની સાથે આપણું જાહેરજીવનમાં જે અનેકવિધ લોકપયોગી કાર્યો કર્યા છે ગાઢ પરિચય સંરથા સંચાલન ક્ષેત્રે થયો હતો. સંસ્થા સંચાલનને અને પિતાના સાત્ત્વિક અને મૌલિક વિચારો દ્વારા લોકોને પ્રબુદ્ધ • તેમને શો આદર્શ હતા તે વકતાએ, સદ્દગતનાં જ “અવગાહન બનાવવાનું જે અવિરત કાર્ય કર્યું છે તેનું મૂલ્ય ઘણું મેટું . નામના ગ્રંથમાંથી અવતરણ રજુ કરી દર્શાવ્યું હતું છે અને બીજાઓને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે.' - અને કહ્યું હતું કે એમનું વ્યક્તિત્વ તેજવી હતું. - રવ. ચીમનભાઈ એટલે પ્રબળ પુરૂષાર્થની ભગ્ય ગાથા, -એમની આંગળીઓમાં પારસને સ્પર્શ હતા. જે કામ તેઓ એમના અવસાનથી ભારત માતા પિતાને એક રત્ન સમાન . . હાથમાં લેતા તે યારવી રીતે તેઓ પાર પાડતા. સૌરાષ્ટ્ર ટ્રસ્ટની દરેક સમસ્યા પર તત્કાળ સ્પષ્ટ સુપુત્ર ગુમાવ્યા છે. નિર્ણય લેવાની તેમનામાં સૂઝ હતી. ચોખું માર્ગદર્શન પ્રભુ એમના આત્માને શાંતિ અપ.!” આપવાની તેમનામાં કુનેહ હતી. 'પ્રબુદ્ધ જીવન'માંનાં મહાન વિચારક તેમનાં લખાણો સામાજિક તેમજ આધ્યાત્મિક હતાં. : અગ્રણી જૈન ઉદ્યોગપતિ શ્રી શ્રેયસ પ્રસાદ જેને સદગતને * દૂધ તેમજ દહી બંનેમાં પગ રાખવાને બદલે શ્રદ્ધાંજલિ અર્પતાં કહ્યું હતું: “શ્રી ચીમનભાઈએ પિતાનું સારુએ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy