________________
તા. ૧૬-૮-૮૩
ગણાય છે.
પેલી
અહીં
પહેરતાં ? છે. કલ્ચર . એટલે
સાડી સ્ત્રી માટે સંપૂર્ણ કલ્ચર ડ્રેસ' કન્યાએ કરી પૂછ્યુ’: ક્રોક કેમ નથી આપણને કલ્ચર' ની વ્યાખ્યા મળે અનુકરણ, વિશેષ પશ્ચિમનું અનુકરણ. પોશાકમાં પશ્ચિમના પોશાક પહેરશે. તેમાં બદલાતી ફેશનના સૂક્ષ્મ અભ્યાસ કરી નવીનતાને અપનાવે. વાણીમાં અંગ્રેજીનો ઉપયોગ કરો. તમે કોલેજિયન હો તેા વગર હોળીએ ફાગટાણાંનો ઉપયોગ કરે. તમે જો વેપારી હા તા ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોના કરા લખીને ધરાકને આકર્યાં, તમારી જાહેર ખખરાની લિપિ ભલે ગુજરાતી રહે, ઉચ્ચારા અંગ્રેજી કરીશ. ફ્લેટને બદલે એપાર્ટમેન્ટ અને મેન્યોરને બલે કટિલાઈઝર લખો. હવે બ્રિટનના ખાર વાગ્યા છે અને અમેરિકાની આણુ વતે છે. તમે મુત્સદ્દી હૈ। તા પદયાત્રાને સ્થળે વિમાનમાં જઇ શકે છે. તમે પતિ હો તો જમની જને સંસ્કૃતનું પેપર વાંચા અને જાતવળતનું ભાડુ' અને પુરસ્કાર મેળવી પરદેશ નિરખેા. તમે જે તરુણ હૈ તે દાઢી પ્રદર્શન કરો. તરુણી હા તા અગ પ્રદર્શન કરો. બાળક હા તા બાળમંદિરને કે. જી. કહો તથા શાળામાં તે ધરમાં ચાવીશે કલાક અંગ્રેજી ખેાલેા. એથી તમારાં માતપિતા હરખધેલાં અનરશે. તમે મિનિસ્ટર હો તે આગગાડીને બદલે એપ્લેન વાપરશે. ધારાસભ્ય હો તેા હોહા, ખરાડા, ગોકીરા, હોકારા, પડકારા કરો. છૂટાં પેપરવેઇટ સભામાં હું, ભારતભરમાં યુદ્ધને ધેારણે કામ થાય છે તેમ ધારાસભામાં પણ કરો. તમે ક્લાપ્રિય હો તો ગાંધી ફિલમનાં ભારાભાર વખાણ કરી તમારું પોતાના ખાનગી એવા આપો અને પછી કબાટમાં પડેલાં ગાંધીનાં પુસ્તકાને ઉધને હવાલે કરે. ભાઇઓ તથા બહેન ! તમે સુધરેલા થા, સુધરેલા દેખાઓ, કેમ દેખાવું તેને માર્ગ જાણી લે.
મ હા ન સા ઇ ગા
પ્રબુદ્ધ જીવન
૭ રહ્યુછેાડભાઇ પટેલ
તાકામારી સાગા જાપાનમાં મહાન સાગે' તરીકે જાણીતા છે. તે સેમુરાઇ' હતા, અને જાપાનના ઇતિહાસમાં તેમણે ગઈ સદીના અંતમાં અગ્રભાગ ભજવ્યો હતો. સામતશાહી સરકારને ઉથલાવવામાં અને ક્રાંવિધાનિક બંધારણીય શાસનત ત્રને સ્થાપવામાં તેમણે વિધાયક અને સક્રિય કાય યુ હતુ.
નવી સરકારમાં તેઓ વિદેશમંત્રી બન્યા. તેમનાં બહુપ્રમાણુ અંગત પ્રતિષ્ઠા અને ચારિત્ર્યબળથી તેમને હોદ્દો શેભતા. પાછળથી સિદ્ધાંત ખાતર તેમણે તેમના પદા ત્યાગપત્ર મેકલી આપ્યા, અને નિવૃત્ત થયા. ૧૮૭૬ માં સરકારની પરદેશતીતિ ભૂલ ભરેલી છે એમ માનવાથી તેમના જૂથે સરકાર વિરુદ્ધ બળવો પોકાર્યાં, અને એનુ નેતૃત્ત્વ લેવા સાગાને વિનવ્યા. ખળવા નિષ્ફળ ગયા, અને સાગા, અંતિમ વિરાધના ઈંગિત તરીકે, સેમરા’પર’પરાને છાજે તે રીતે પોતાની જાતે જ મૃત્યુને ભેટયા.
સાઇગા મજબૂત, ભરાવદાર ખાંધાના હતા. તેમના મિત્રોએ તેમનું હુલામણું નામ ઋષભ' પાડયું હતું.. તે તેમની વ્યકિતગત બહાદુરી માટે વિખ્યાત હતા. સામતશાહી પક્ષે તેમની પર લાદેલા એક વર્ષના કારાવાસ
૮૧
અને શારીરિક ત્રાસ તેમને ભાંગી શકયાં નહી એ એમનાં હિંમત અને સહનશીલતાની સાક્ષી પૂરે છે. વિદેશમ`ત્રી તરીકે નિઃશેષ નિખાલસતા અને પ્રાંજલતાથી પરદેશમાં કામગીરી અજાવીને તે સૌના આદરને પાત્ર બન્યા હતા. દુન્યવી સાફલ્યના શિખરે પહોંચ્યા ત્યારે પણ તે ઉગ્ર કઠેર તપસ્વીનું જીવન જીવતા હતા. એમ કહેવાય છે કે, એ વખતે તેમની પાસે પહેરવાને એક જ • કમાન ' (પહોળા આંયવાળે જાપાની ઝભ્ભા) હતા. જ્યારે તે વા મટે જતા ત્યારે તેમની બધી મુલાકાતા રદ કરવામાં આવતી હતી.
એમના સમયના ધણા સેમુરાઈ’ની જેમ સાગાએ મહાન આચાય' પાસે ઝેન ઔહંમતના અભ્યાસ કર્યાં. એમના વિવિધ રંગી અનુભવામાંથી એમણે જીવનોપયોગી કેટલાંક સત્યા તારવ્યાં.
ચાલો, આપણે એમનાં કેટલાંક સૂત્રને આસ્વાદીએ.
• જે જિંદગી કીતિ, પાયરી કે કાંચનની વાંછનાથી પર છે તેને તમે ભાગ્યે જ વશમાં રાખી શકશો. માત્ર આવા દુર્દાન્ત અણુતમ માણસા જ મુશ્કેલીઓના સામનો કરીને રાજ્યનાં મહાન કાર્યાને પૂરાં કરી શકે છે.
, ખીજાના દોષ ન કાઢતા, પણ એ તપાસો કે તમારી સચ્ચાઇ યાં ઊણી પડે છે.
૦ મોટી કે નાની દરેક સહયી રહે અને કદી પણ
બાબતમાં નેકીથી ચાલા; પૂરેપૂરા કપટનો આશય લેતા નહીં, અને મને સમભાવે ચાહે છે અને એમનું હૃદય જે મને ચાહે છે તે અન્યને પણ ચાહે છે
♦ સ્વર્ગના દેવ ીજાને
0
જે મનુષ્ય માગ' (પરમતત્ત્વ) નું અનુસરણુ કરે છે. તેના જીવનમાં મુશ્કેલીએ તો આવે છે, પણ ગમે તેવા ગભીર, કટોકટીભર્યાં સંજોગો હોવા છતાં તે સફળતા કે વિકલતા યા તે જીવશે કે મરશે તેની કદી ચિંતા કરતા નથી. ૦ આ દિવસેામાં લેા ધારે છે કે તેમની પાસે પૂરતી ચાલાકી હશે તા તેમની ઇચ્છા પ્રમાણે બધી વસ્તુઓ બનશે, ૠણુ ચાલાકી પર વિશ્વાસ રાખવા એ અતિ ભયાનક છે. એમ મેં જોયુ છે.
• ન્યાય અને સાથી ખીજા પ્રતિ વર્ષાં.
*
ભૂલને સુધાર્યાં પછી આમ વિચારવું શ્રેષ્ઠ છે : આ ભૂલ મારાથી થઇ હતી.' પછી આ બાબતને મૂકી દેવી. એના તરફ કરીને ન જોવું, અને તત્ક્ષણુ આગળ નીકળી આવવું. ભૂલ માટે શરમ અનુભવવી અને તેને કેમ છાવરવી એની ચિંતા કર્યાં કરવી એ ચૂરેચૂરા થઈ ગયેલા કાચના ચાના પ્યાલાને સમારવા જેવુ' નિરુપયોગી છે.
.
• ખીન્ન શું કરે છે કે ખેાલે છે એની ફિકર કર્યાં વગર આત્મસ્થ રહેવુ... જોઇએ.
૦ જગત અને ગત પેઢી જેની પ્રશ'સા કરે છે તે તે પૂર્ણ સચ્ચાઇની એક ક્ષણ જ હોય છે. પણ જ્યારે વિપુલ સચ્ચાઇ હોય છે ત્યારે એવા મનુષ્યને એના સમયમાં કાઈ પણ ન જાણતું હોય તેા પણુ, આવતા યુગમાં ઘણા લે તેને જાણશે એ નિઃસંદેહ છે.