________________
તા. ૧૬-૮-૮૭
પ્રબુક જીવન
‘ને મે આ રિ હું તો શું
૯ પ્રા, અમૃતલાલ ગોપાણું શત્રુઓને હણનાર એવો અરિહંત શબ્દનો અર્થ એના બીજા
- એસો પંચ નમુકકાર, સવ્વપાવપણા સણે’ બધાં અર્થો કરતાં વધારે પ્રચલિત અને પ્રધાન છે. અહીં બાહ્ય
મંગલાણં ચ સવ્યેસિં, પઢમં હવઈ મંગલમ ” અને શત્રુઓ નહિ પરંતુ આત્યંતરિક શત્રુઓને સમજવાના છે. જૈન
બીજા આમ્નાય મુજબ પ્રમાણે આ છે: “નમો નાણસ્સ, નમેદસધમં અહિંસા ધર્મ છે અને સંપૂર્ણ મૈત્રી ભાવનામાં તથા સમતામાં
, નમે ચારિત્તસ, નમે તવસ્સ.’ પહેલા આમ્નાયના ચાર માનનાર છે એટલે એને કોઈ બાહ્ય શત્રુઓ હોઈ શકે જ
પદો ફલશ્રુતિના છે અને બીજાના ગુણ પૂજાને લગતા છે એ નહિ. તે પછી એને હણવાની તે વાત જ કયાં રહી?
વાંચતાંવેંત સ્પષ્ટ થઈ જાય છે. પંચ પરમેષ્ઠીને કરવામાં આત્યંતરિક શત્રુઓ કોણ? જૈન ધર્મના મતે જ્ઞાનાવર- આવેલા નમસ્કાર કે નમકકાર ઉભય સામાન્ય છે. પંચ *ણીયાદિ આઠ કર્મો અને તેનાં મૂળ ઉત્પાદક કારણે રાગ- પરમેષ્ઠી મહામંત્ર, નમકકાર મહામંત્ર કે નવકાર મહામંત્ર કષાદિ તથા કષાય વગેરે અને એક જ શબ્દમાં કહેવું હોય શબ્દ પ્રયોગ એકાર્થક છે. પંચ પરમેષ્ઠીઓનું નિદર્શન કરતા . તે વિભાવપરિણતિને આત્માની કટ્ટર શર્સ તરીકે ગણવામાં પાંચ પદે આ પ્રમાણે છેઃ નમે અરિહંતાણું, નમો સિદ્ધાણું, આવેલ છે. કર્મોના ભેદ-પ્રભેદે ગણ્યા ગણાય નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમે લોએ સવ્ય નહિ એટલાં છે. પરંતુ આઠ પ્રકારે મુખ્ય છે. સાણું. પાંચમાં પદંમાં લે’ શબ્દ છે તે જૈન ધર્મની એમનાં નામ આ પ્રમાણે છેઃ જ્ઞાનાવરણીય, વિશાળતા, ઉદારતા અને અસાંપ્રદાયિકતા તરત જ સ્પષ્ટ કરી દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર
દે છે એ કહેવાની પણ જરૂરત નથી. અને અંતરાય. આમાંના જ્ઞાનાવરણીય દર્શનાવરણીય,
“મનનાત ત્રાયતે ચ: સ મંત્ર:” અર્થાત્ આપત્તિ, અધમ મોહનીય અને અંતરાયને ઘનઘાતી કહ્યા છે કારણ કે
અને અનીતિમાંથી જેનું મનન, ચિંતન અને આરાધન આત્મિક ગુણોને નાશ કરવામાં એને હિસ્સો જબ્બર છે.
બચાવી લે તે મંત્ર. આ દષ્ટિએ નકકાર મંત્ર અભ્યદય આકીના ચાર પ્રમાણમાં નિર્માલ્ય છે. એની ચિંતા બહુ
અને નિઃશ્રેયસૂ-બનેનું-એક અપ્રતિમ સાધન છે એમ કરવાની નથી રહેતી. ઉપર ગણાવ્યા તે ચારેય ધનધાતી
કહેવામાં જરાય અતિશયોકિત નથી. કમેને સંપૂર્ણ ક્ષય કરીને વ્યકિત અરિહંત બની શકે છે. એમનાથી કોઈ વસ્તુ અજ્ઞાત રહેતી નથી, એટલે એમને ઉપદેશ
અરિહંતાદિ પંચ પરમેલડીઓના ગુણોનું મનમાં રટણ શાશ્વત સત્યનું પ્રતિપાદન કરનાર હોઈ દરેક માટે ગ્રાહ્ય અને
કરનાર પોતે યથાક્રમે અરિહંત બની જાય છે. આ બાબતને હિતકર બને છે. પરંતુ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોના મૂળ ઉત્પાદક
જ એક આચાર્ય આ પ્રમાણે પદ્યમાં ગુંથી છે : રાગાદિ દેશે અને ક્રોધાદિ ચાર કરાયો છે. આ કારણોને નમસ્તુત્યં, નમસ્તુભ્ય, નમતુલ્યું, નમો નમ: | સર્વથા નાશ જ્યાંસુધી ન થાય ત્યાંસુધી કાર્યની ઉત્પત્તિ નમે કહ્યું, નમો માઁ, નમે માં, નમો નમઃ | રોકી શકાશે નહિ. માટેજ, જગત આખાની ડામાડોળ આનંદધનજી આધ્યાત્મિક મસ્તીમાં નાચી ઊઠયા અને પરિસ્થિતિ મંત્રી અને સમતાની ભાવનાને આશરો લીધા બેલી પડયા: વિના કેવળ શસ્ત્રા ઓછાં કરવાથી હળવી બનાવી
અહો અહે મુજને નમું, નમો મુજ નમો મુજ રે શકાશે નહિ. “નમો અરિહંતાણું” નમકકાર મંત્રનું (નવકાર મંત્રનું)
અમીત લ દાન દાતારની, જેહને ભેટ થઈ તુઝ રે પ્રથમ પદ . અરિહંત, સિદ્ધ, અ ચાય, ઉપાધ્યાય અને
પંચ પરમેષ્ઠી મહામંત્ર ભાવશત્રુઓને સમૂળો નાશ -સાધુ-આ પાંચ જગતની પરમેષ્ઠીઓ અર્થાત મહાન વિભૂતિઓ કરનાર છે. આચાર્ય હેમચંદ્ર સોમનાથ મહાદેવની મૂત્તિને છે. એનાથી ઊંચું જગતમાં કેઈ નથી. એમને જે મંત્રમાં . નમસ્કાર કરતા કહ્યું: નમસ્કાર કરવામાં આવ્યા હોય તેને પરમેષ્ઠી મહામંત્ર
ભવ બીજાંકુર જનના રાગાધા : ક્ષયમુપાગતા યસ્યા કહેવામાં આવે છે. એમાં ચૌદ પૂવને સાર સમાવી દેવામાં
બ્રહ્મા વા વિષ્ણુર્વા, હરે જેિને વા નમસ્ત આવ્યું છે. કારણ કે આ મહામંત્ર, નમસ્કાર દ્વારા નમ્રતા, ‘દીનતા, મૈત્રી તથા પ્રેમને આવિર્ભાવ કરે છે અને અહંની
જેમણે ભત્પત્તિ કરનાર (અને વધારનાર) રાગાદિ * ઉત્પત્તિ તથા વૃદ્ધિને રોકી મોક્ષનો માર્ગ મોકળે કરી
દોષને (સર્વથા) નાશ કર્યો હોય તેમને મારા નમસ્કાર છે આપે છે.
પછી ભલે એ બ્રહ્મા, વિષ્ણુ, શંકર કે જિન ભગવાન હોય! દરેક ધર્મમાં મંત્રને સ્થાન આપવામાં આવ્યું છે.
સવ ધર્મ સમભાવને આનાથી વધુ જવલંત દાખલે જગતના હિંદુ ધર્મમાં ઓમ્ નમ: શિવાય” અને “ઓમ નમો વાસુ
ઇતિહાસમાં બીજો કઈ નહિ મળે. . દેવાય', તથા બૌદ્ધ ધર્મમાં” “એમ મણિ પર્વો દૂમ' જેમ આત્માના ધનને લૂંટનાર અને જ્ઞાનાવરણીયાદિ આઠ મંત્ર છે તેમ જૈન ધર્મને પણ આ એક મહામંત્ર છે. કર્મોના મૂળ ઉત્પાદક રાગાદિ દોષો અને ક્રોધાદિ કષાયને અલબત્ત, એ અનેક રીતે બધાથી ભિન્ન અને વિલક્ષણ
હણવા એ તો શુભક્રિયા થઈ. બાહશત્રુઓ ઉપર મેળવેલ પ્રકારનો છે.
વિજય એ ખરા અર્થમાં વિજય નથી. યુદ્ધ જ કરવું હોય તો આ “નમોકકાર” કે “નવકાર મંત્રમાં પાંચ પદો પંચ તારા આત્મા સાથે જ કર. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયનમાં પરમેષ્ઠીના હોવા ઉપરાંત ચાર બીજા પદે પણ છે, જે એક કહ્યું છે “અખાણુમેવ જુજઝાહિ, કિં તે જુજણ બજઝ?” આમ્નાય પ્રમાણે આ છે -
આત્મા સાથે જ યુદ્ધ કર. બહારના શત્રુઓ સાથે યુદ્ધ કરવાથી