________________
Regd. No. MH. By/South 54 Alcence No. 1 37 -
પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ:૪૫ અંક: ૮
-
***
મુંબઈ, તા. ૧૬-૮-૮૩ વાર્ષિક લવાજમ રૂ. ૨૦ પરદેશ માટે શિલિંગ ૬૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
છુટક નકલ રૂ. ૧-૦૦
તંત્રી રમણલાલ ચી. શાહ સાહિત્ય કા ૨ નું ગૌરવ
3 રમણલાલ ચી. શાહ સમાજમાં સામાન્ય માણસ કરતાં કવિ, લેખક, ચિત્રકાર, રાંત વ્યકિત અને ભાષા પણ નજરમાં રખાતી હોય એમ લાગે શિલ્પી, સંગીતકાર વગેરેનું સ્થાન ગેરષભય હોય છે, કારણ છે. એના નિર્ણય ઉપર કયારેક રાજકારણને પ્રભાવ પડતો. કે તેમની પાસે એવી કઈક વિશેષ શકિત હોય છે, હોય એવો આભાસ પણ કેટલાકને થાય છે. પ્રતિભા હોય છે, જે કુદરતી રીતે બધાંમાં ન હોઈ શકે. ઘેડા વખત પહેલાં આ પુરસ્કાર પંજાબી કવયિત્રી અમૃતા સમાજ એવા પ્રતિભાશીલ સજ કેનું સન્માન વખતે વખત પ્રીતમને મળ્યું હતું. ત્યાર પછી મહાદેવી વર્માને મળે છે, પદ, પારિતોષિક, ચન્દ્રક ઈત્યાદિ આપીને કરે છે.
શિક્ષણક્ષેત્રે અધ્યાપિકામાંથી ઉપકુલપતિના પદ સુધી પહોંચેલાં, સાહિત્યના ક્ષેત્રે આપણા ભારતમાં આવાં પદ, પારિતોષિક, હિદી સાહિત્યમાં ઘણુ ઊંચા સ્થાને બિરાજતાં, સાહિત્ય માટેનાં ચન્દ્રક, પુરસ્કાર વગેરેની જેટલી સંખ્યા છે તેથી ઘણી વધુ
વિવિધ પારિતોષિકે અને પુરસ્કાર પ્રાપ્ત કરનારાં, પદ્મભૂષણુને સંખ્યામાં યંગ્ય સુપાત્ર ઉમેદવારો હોય છે. પરિણામે
ઇલ્કાબ મેળવનારા લગભગ તેર વર્ષના પીઢ કવયિત્રી કન્યાની અછતવાળી જ્ઞાતિમાં મુરતિયાઓને કે તેમના વડીલોને
શ્રીમતી મહાદેવી વર્માની વરણી ભારતીય જ્ઞાનપીઠના પુરસ્કાર કે સગાંસંબંધીઓને જેવો પુરુષાર્થ કરે પડે છે
માટે થઈ તે સર્વથા યોગ્ય જ થયું છે. કવિપ્રતિભા, કાવ્યતે પુરુષાર્થ આપણું સાહિત્યજગતમાં પણ કયારેક નજરે
' ગ્રંથ અને કવિતાસિદ્ધિની દષ્ટિએ અમૃતા પ્રીતમ અને પડે છે. એથી સાહિત્યકારના ગૌરવને હાનિ પહોંચે છે. અન્ય
મહાદેવી વર્માની તુલના કરનારને કદાચ પ્રશ્ન થાય પક્ષે, જેટલાં પદ, પારિતોષિક, ચન્દ્રક ઇત્યાદિનું વિતરણ થયું
કે આ પારિતોષિક મહાદેવી વર્માને વહેલું કેમ અપાયું છે તે સર્વથા યોગ્ય વ્યકિતને માટે જ થયું છે એમ
નહિ ? એનાં ઘણાં કારણો હોઈ શકે. કેટલાંક વાજબી નહિ કહી શકાય. તટસ્થ નિર્ણાયકોની સમિતિ દ્વારા એનું જે
પણ હોય. તે પણ નિર્ણય લેવા અંગે કોટીના જે પુનમૂલ્યાંકન થાય તે કેટલાક જૂના નિણ અવશ્ય
નિયમ છે તેમાં કયાંક રૂટિઓ છે એમ કહેવું બદલવા પડે.
પડશે. અલબત્ત, સાહિત્યના ક્ષેત્રમાં રુચિભેદ, દૃષ્ટિભેદ આ સંદર્ભમાં સાહિત્ય જગતની બે વર્તમાન ઘટનાઓ
વગેરે માટે પુષ્કળ અવકાશ હોવાને કારણે દરેક થડે વિચાર પ્રેરે એવી છે: (૧) ભારતીય જ્ઞાનપીઠ તરફથી
નિર્ણય સર્વમાન્ય થાય જ એમ ન કહી શકાય. તે પણ આપણું સુપ્રતિષ્ઠિત કવયિત્રી મહાદેવી વમને એમના કાવ્યગ્રંથ
એને બહુમાન્ય બનાવવા તરફનું વલણ હોવું ઘટે.
જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતની બધી ભાષાઓ માટે છે. યામા’ (અગાઉ પ્રગટ થયેલા પિતાના ચાર કાવ્ય સંગ્રહમાંની કેટલીક કૃતિઓને સંચય) માટે ૧૯૮૨ વર્ષ માટેનો પુરસ્કાર
એમ છતાં હિંદી સાહિત્યકારોને તે વધુ પ્રમાણમાં અપાયે
છે; ગુજરાતી ભાષાને તે હજુ સુધી માંડ તેને અડધે આપવાનું જાહેર થયું છે, અને (૨) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે આચાર્ય શ્રી યશવંત શુકલ બિન
ટુકડે જ મળે છે. શું ગુજરાતી ભાષા પાસે એવા સમર્થ
કવિ-લેખક નથી, જે આ પુરસ્કારને પાત્ર હોય? હરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.
ભારતીય જ્ઞાનપીઠે પિતાના પુરસ્કારને વધુ ગૌરવભર્યો ભારતીય જ્ઞાનપીઠને રૂપિયા દોઢ લાખનો પુરસ્કાર બનાવ હોય તે ભારતીય ભાષાઓની ત્રણ કે ચાર વર્ગમાં ભારતના સાહિત્ય માટેનાં પુસ્કાર કે પારિતોષિકેમાં સૌથી વહેંચણી કરીને તેને ક્રમ જાહેર કરવો જોઈએ અને તેની મોટો છે. સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક રવીન્દ્રનાથ નિર્ણાયક સમિતિમાં ભારતની જુદી જુદી ભાષાઓનાં સમર્થ ટાગોર પછી બીજા કેઈ ભારતીય સાહિત્યકાર સુધી પહોંચ્યું અને તટસ્થ સાહિત્યકારોને વારાફરતી સ્થાન આપવું જોઇએ. નથી, કદાચ પહોંચવા દેવાયું પણ નથી. ભારતીય અને તેઓનાં નામ જાહેર કરવાં જોઈએ. વળી, પુરસ્કાર માટે લેખકે માટે એથી ભારતીય જ્ઞોનપીઠનું પારિતોષિક એ જૂની કૃતિઓના નવા સંચયને પ્રશ્ન પણ વિચારવું જોઈએ, સર્વોચ્ચ સન્માન ગણાય. પરંતુ જે રીતે એ પારિતોષિકની (પ્રથમ પંકિતના સુપ્રસિદ્ધ એક હિંદીભાષી કવિએ પિતાની વહેંચણી થાય છે એ સર્વથા સંતોષકારક છે એમ નહીં કહી જૂની કૃતિઓને સંચય હમણાં પ્રગટ કર્યો છે તે આવી કોઈ શકાય. છેલ્લાં દસેક વર્ષમાં પ્રગટ થયેલા મથમાંથી સર્વશ્રેષ્ઠ અપેક્ષાથી હશે ?)
" ગ્રંથ માટે આ પારિતોષિક અપાય છે, પરંતુ તેમાં ગ્રંથ ઉપ