________________
૭૪ પ્રબુદ્ધ જીવન
તા૧૮-૮૩. દેકાર્ટના હું વિચારું છું તેથી હું છું આ તકનું ખંડન કર્યું.
સ્વીકૃતિ અને અસ્વીકૃતિનું મૂલ્ય પ્રત્યક્ષ જ્ઞાન થાય ત્યારે . એના મતે દેકાર્ટના તકથી આત્માનું અંતર્દશંન નથી થઈ
અર્થહીન થઈ જાય છે. અણુ પરીક્ષણથી પરમાણુની સંરચના શકતું. એના સરલતા, ચેતના, શાશ્વતતા વગેરે ગુણોનું
સાક્ષાત થઈ તેથી અનુમાનનું મહત્ત્વ ન રહ્યું. આત્માના આંતરિક જ્ઞાન નથી થઈ શકતું. એટલે આત્માનું અસ્તિત્વ
સૂક્ષ્મ સ્વરૂપનો પ્રત્યક્ષ બંધ થાય તે અનુમાનનું મહત્ત્વ ન પ્રત્યયાત્મક છે, વસ્તુ રૂપ નથી. છતાં પણ યાવહારિક
રહે. આત્મા અમૂર્ત હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી. ભગવાન જગતમાં આત્માને શાશ્વત અને અભૌતિક માનવું જરૂરી છે.
મહાવીરે આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરી આત્માના એના આધારે જ નતિક નિયમો બની શકે છે.
અસ્તિત્વને તકતીત જાહેર કર્યો હતો. પરોક્ષ જ્ઞાનની બકલે (અંગ્રેજ દાર્શનિક ઈ. સ. ૧૯૮૫-૧૭૫૩) દેકાના પરિક્રમા કરનારા પ્રત્યક્ષ જ્ઞાનને બદલે તકમાં વધુ વિશ્વાસ તકનું સમર્થન કરે છે. એના મતે આત્મા અભેદ્ય, અરૂપી, રાખે છે. પ્રત્યક્ષ જ્ઞાન સ્વસંવેદ્ય હોય છે. બીજા માટે તે અનાકાર અને પૂર્ણ શુદ્ધ છે.
પક્ષ જ્ઞાન જ ઉપયોગી થાય છે. એટલે સૂક્ષ્મ કે સ્થળ, - વિલિયમ્સ જેમ્સ (અમેરિકન મનોજ્ઞાનિક, દાર્શનિક
અમૂર્ત કે મૂર્ત કઈ પણ દ્રવ્ય, અસ્તિવ કે નાસ્તિત્વના ઈ. સ. ૧૮૪૨-૧૯૧૦) એ કહ્યું છે કે, આત્માના નાસ્તિત્વને
સમર્થન માટે તકને આશરે લેવાની પરંપરા છે. દર્શનમાં સિદ્ધ કરવામાં અમે અસફળ થયા છીએ.
તકને ઘણે વિસ્તાર છે. પ્રત્યક્ષને કેઈ વિસ્તાર નથી
હોત. સાક્ષાત્કાર થવાથી સંદેહ એક ક્ષણમાં સમાપ્ત | આત્માના વિષયમાં અનેક દાર્શનિકના મતની સમીક્ષા થઈ જાય છે. વિસ્તાર પક્ષમાં જ શકય છે. કરવાથી નિષ્કર્ષરૂપે બે વસ્તુ સામે આવે છે: પ્રત્યક્ષ પક્ષની સ્થાપના, હેતુ, દૃષ્ટાંત, ઉપનય અને નિગમને આ બધું જ્ઞાન અને તકે અસ્તિત્વને સ્વીકાર અને અસ્વીકાર. પક્ષની ભૂમિકામાં હોય છે. એનાથી ચર્ચા લાંબી થઈ જાય બને અધિકાંશ રીતે તર્ક પર નિર્ભર છે, એટલે છે. ભારતીય અને પાશ્ચાત્ય દશમાં આત્માના પક્ષ અને આત્માની સ્વીકૃતિ પણ આનુમાનિક સ્વીકૃતિ છે અને પ્રતિપક્ષમાં જે તર્ક છે તે બધાને પુનમૂલ્યાંકનનો વખત એની અસ્વીકૃતિ પણ આનુમાનિક અસ્વીકૃતિ છે. આનુમાનિક પાકી ગયું છે.
* સં ઘ સ મા ચા ૨ * આજની સાંજ
- દર રવિવારે સવારના ૯-૦ થી ૧-૦ સંધના કાર્યાલયમાં શૂન્ય પાલનપુરીની સાથ
આ કેન્દ્ર ચાલુ રહેશે. વહેલા તે પહેલે ધોરણે તે જ દિવસે
નંબર આપવામાં આવે છે, અને એ ક્રમ અનુસાર દરદીઓને આજન: શ્રી મુંબઇ જૈન યુવક સંઘ
તપાસવામાં આવે છે. સંચાલન : શ્રી શૈલેશ કે ઠારી
જરૂરિયાતવાળા દરદીઓને આ કેન્દ્રનો લાભ લેવા વિનંતી.
પ્રવીણભાઈ મંગળદાસ શાહ ચીમનલાલ જે. શાહ સમયઃ શનિવાર, તા. ૨૦-૮-૧૯૮૩, રાત્રીના ૮-૩૦ કલાકે
- સંજક
કે. પી. શાહ મંત્રીઓ, સ્થળઃ બિરલા ક્રીડા કેન્દ્ર, પાટી, મુંબઈ ૪૦૦૦૦૭ આ એક કવિના મુશાયરામાં શ્રીમતી કે.કિલાબેન
પયુંષણ વ્યાખ્યાનમાળા વકાણું કવિની કેટલીક ગઝલો એમના વાદ્ય-કલા વૃંદ સાથે
સંઘના ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતી પયુષણ વ્યાખ્યાનસંભળાવશે.
માળા આ વર્ષે પણ તા. ૩–૯–૧૯૮૩ થી તા. ૧૧-૯-૧૯૮૩
એમ નવ દિવસ માટે સવારના ૮-૩૦ થી ૯-૨૦ અને સંધના ગઝલપ્રેમી સભ્યોને સંધના કાર્યાલયમાંથી
૯-૩૦ થી ૧૦-૩૦ સુધી એમ દરરોજ બે વ્યાખ્યાનો તા. ૧૦-૮-૧૯૮૩ થી તા. ૧૫-૮-૮૩ દરમિયાન સવારના
બિરલા કીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ ૪૦૦ ૦૦૭ ખાતે ૧૧-૦ થી ૬-૦ સુધીમાં વહેલે તે પહેલા ધોરણે પ્રવેશપત્ર
જવામાં આવ્યા છે. વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને આપવામાં આવશે. તે પ્રવેશપત્રો મેળવી લેવા સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ બિરાજશે. વિનંતી. કાર્યક્રમમાં દાખલ થવા માટે પ્રવેશપત્ર - વ્યાખ્યાતા તરીકે પૂ. આચાર્યશ્રી સંભવસાગરજી, જરૂરી છે.
પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ, પૂ. ભટ્ટારકશ્રી ચારુકતિ ચીમનલાલ જે. શાહ * કે, યી, શાહ
માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈ, પૂ. મોરારિબાપુ,
ડો. રમણલાલ ચી. શાહુ, શ્રી પુરુષોત્તમ માવળંકર, અસ્થિ સારવાર કેન્દ્ર
ડો. ગુણવંત શાહ, ડો. નરેન્દ્ર ભાણાવત, ડો. શાન્તા અગાઉ જાહેરાત કર્યા મુજબ પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે
ભાણાવત, શ્રીમતી મૃણાલીની દેસાઈ, શ્રી શશીકાન્ત રવિવાર, તા. ૩૧-૭-૧૯૮૩ થી સ્લીપ ડીરક, મણકાની
મહેતા, ડે. શેખરચંદ્ર જૈન, ડે. રઘુવીર ચૌધરી, તકલીફ, ઘૂંટણને સેજ, પગની એડી અને કેણીને દુ:ખાવો, ડે. કુમારપાળ દેસાઈ શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલ વગેરે , ખભાનું જામ થઈ જવું કે વારંવાર ઉતરી જવું, બેન
પધારશે. ટી. બી., શરૂઆતન પિલી, રપોન્ડીલેસીસ આદિ રોગો વ્યાખ્યાતાનાં વિષયો સહિત વિગતવાર કાર્યક્રમ હવે પછી માટેનું મફત અસ્થિ સારવાર કેન્દ્ર શરૂ થઈ ગયું છે. અસ્થિ જણાવવામાં આવશે.
વ્યાખ્યાનમાળાને સૌને લાભ લેવા વિનંતી છે. ચિકિત્સાના નિષ્ણાત, વિખ્યાત છે. જે. પી. પીડાવાલા આ કેન્દ્રને માનહ સેવા આપે છે.
ચીમનલાલ જે. શાહ * કે. પી. શાહ, મંત્રીઓ.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩પ૦ર૬ : મુદ્રણસ્થાન : રેડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ ૪ ફેન ઃ ૩પ૬૮૩૨