________________
તા ૧ ૮-૮૩. પ્રહ જીવન
૭૩ , કાર્યમાં ફાજલ પાડવી. જેથી મ્યુનિ. નિષ્ણાતોના
છે પરંતુ તેની એક મર્યાદા બની રહે છે. તેથી બચાવેલાં ઘણાં સહકારને પરિણામે આ પેજના વિસ્તાર અને ગતિ વધારી
કૂતરાં મુંબઈ બહાર ગામડાઓમાં મોકલી આપવામાં આવે છે. શકાય અને ધીરે ધીરે સમગ્ર મુંબઈને સદરહુ યેજના નીચે પરંતુ આ પ્રશ્નને આ સાચે અને કાયમી ઈલાજ નથી. આવરી લેવાય.
જ્યાં સુધી મ્યુનિ. સત્તાવાળાઓ તથા આપણું નગર શ્રી ચૌગલેએ આ સૂચને વિચારપૂર્વક તપાસીને ફરીથી ,
સેવકો અને મ્યુનિ. કમીશ્નર આ પ્રશ્નને ઉકેલવા ઉત્સુક મળવા ખાત્રી આપી હતી. દુર્ભાગ્યે શ્રી ચૌગલેએ હોદ્દો સેવાભાવી સંસ્થાઓને સહકાર મેળવી કોઈ રચનાત્મક છોડયા પછી અવારનવાર રજુઆત કર્યા છતાં હજુ સુધી આ
કાર્યક્રમ નહીં સ્વીકારે ત્યાં સુધી હિંસા અટકવાની નથી. બાબતમાં કાંઈ પ્રગતિ થઈ શકી નથી. આપણું આવી હિંસા ચાલુ રાખી કમાઈ લેવાની વૃત્તિવાળા મ્યુનિ. સમાજમાં દયાના ઝરણાં ખૂબ જ વહે છે. છતાંય કોપરેશનમાં રહેલાં કેટલાંક સ્થાપિત હિતોને હિંમતથી - આવા પશુઓને દત્તક લેવા અથવા કાયમી સંભાળ- સામને કર્યા સિવાય આ પ્રશ્નોને ઉકેલ શકય લાગતું નથી. વામાં ઘણું એાછાં કુટુંબો તૈયાર થાય છે. મુંબઈ જીવદયા મંડળી અને અન્ય દયાળુ સજજને આવાં સેંકડે
-દશરથભાઇ ઠકકર કૂતરાં પ્રતિવર્ષ મૃત્યુના મુખમાંથી બચાવે છે. મંડળી કેટલાકને પિતાના પશુ-આશ્રમમાં સંભાળી, બાદ 5 ઘર શોધી આપે
માનદ મંત્રી, શ્રી મુંબઈ જીવદયા મંડળી, : આત્માનું અસ્તિત્વ
અ
યુવાચાર્ય મહાપ્રજ્ઞ અનુઃ ગુલાબ દેઢિયા દર્શનિક જગતમાં દશ્ય અને મૂત પદાર્થોને બદલે અદશ્ય સોક્રેટીસના મતે શરીર એક કારાગાર છે. આત્મા અને અમૂત પદાર્થોની વિચારણા વધુ થાય છે. દશ્ય અને એમાં બંદીવાન છે. ઇન્દ્રિય અને કષાયના દૂષણથી આત્મા મૂર્ત પદાર્થો વિશે જ્યાં સૌની એકમતિ નથી ત્યાં અદશ્ય દેષિત થાય છે. જ્યારે આપણે શરીરના પ્રભાવથી ઓછામાં અને અમૂર્તના વિષયમાં સહમતિની આશા કયાંથી રાખી ઓછા પ્રભાવિત થઈએ છીએ, ત્યારે આપણે જ્ઞાનની શકાય? મહાવીરે કહ્યું, “આત્મા અમૂર્ત છે તેથી તે ઇન્દ્રિયગ વધુ નજીક હોઇએ છીએ, ત્યારે આપણે જ્ઞાનની નથી, સોક્રેટીસે કહ્યું, “સાચે દાર્શનિક આત્માની શોધમાં વાસ્તવિક સીમામાં પ્રવેશ થઈ ચૂક હોય છે. મંડયા રહે છે.”
પૂર્ણ વિશુદ્ધિ માટે આત્માનું શરીરથી અલગ હોવું આત્માની અસ્તિ અને નાસ્તિ વિશે વિવાદ હજારો
અનિવાર્ય છે. સેક્રેટીસે મૃત્યુ સમયે પિતાના મિત્રોને કહ્યું, વર્ષોથી ચાલ્યા આવે છે. ભારતીય દર્શનેમાં શ્રમણ અને
“સાચે દાર્શનિક હંમેશાં આત્માની શોધમાં હોય છે, એટલે બ્રાહ્મણ બને પરંપરાઓમાં અનેક આચાર્યો આત્માને
કે તે હમેશાં મૃત્યુના અભ્યાસમાં વ્યસ્ત હોય છે.' ' પૌગલિક માનતા રહ્યા છે. આત્માના અસ્તિત્વને નકાર અરરત્ (ગ્રીક દાર્શનિક ઈ પૂ. ૩૮૪-૩૨) એ કહ્યું છે. વિશેષ રૂપે બૃહસ્પતિ કે ચાર્વાક દશને કર્યો છે. સૂત્રકૃતાંગના આત્માનું અસ્તિત્વ છે કે નહિં, એ જાણવાનું કામ સૌથી અધ્યયનથી ખ્યાલ આવે છે કે, મહાવીરના સમયમાં કઠિન કામ છે. આત્માને કારણે જ જીવિત પદાર્થોમાં જીવનનું ભૂતવાદીઓના અનેક સંપ્રદાય હતા. અજિતકેશકુંબલ અસ્તિત્વ છે.'' એક શ્રમણ સંપ્રદાયના આચાર્યા હતા. સાથોસાથ આત્માના
પ્લેટ (ગ્રીક દાર્શનિક ઈ. પૂ. ૪૨૮-૩૪૮)ને મત છે કે, અસ્તિત્વને નકારવામાં પણ અગ્રણી હતા. આત્માના રવરૂપ
આત્માનું અસ્તિત્વ શરીર કરતાં પૂર્વવતી' છે. એનું અસ્તિત્વ વિશે સાંખ્ય, વેદાન્ત, ન્યાય વૈશેષિક અને પૂર્વ મીમાંસા-આ સ્વતંત્ર છે. અને એનું પિતાનું સ્વરૂપ છે. પ્લેટોએ ત્રણ બધા એકમત નથી, છતાં આત્માના અસ્તિત્વની વાત તે
પ્રકારના આત્માની વાત કરી છે, વનસ્પતિ, પ્રાણી અને બધાએ કરી છે. બૌદ્ધ દર્શનમાં આત્માને વિષય જટીલ
મનુષ્ય. વનસ્પતિ પ્રાથમિક પ્રકારને આત્મા છે, પ્રાણી મધ્યમ સમસ્યા જેવું છે. જૈન દર્શનમાં આત્માની સ્વીકૃતિ બહુ પ્રકારને આત્મા છે અને મનુષ્ય ઉત્તમ કટિને આમ છે, સ્પષ્ટ છે.
વિવેકપૂર્ણ ચિંતનથી મનુષ્યને એ સ્થાન મળ્યું છે. પશ્ચિમી ફિલસૂફમાં પણ આત્માના અસ્તિત્વ વિશે મતભેદ રહ્યા છે. યુક્રેટિયસે (ગ્રીક દાર્શનિક ઈપૂ. ૮૮-૫૫) પ્રતિ
દેકાટ (કન્ય દાર્શનિક ઈ. સ. ૧૫૯૫-૧૬૫૦) પાદન કર્યું કે, આત્મા કેવળ વિશેષ પ્રકારના ભૌતિક
આત્માના અસ્તિત્વને અભૌતિક માને છે. એણે કહ્યું, “હું પરમાણુઓનું જ રૂ૫ છે.
વિચારું છું એટલે હું છું. ચિંતન આત્માને ગુણ છે એટલે સેક્રેટીસે (ઝીક દાર્શનિક ઈપૂ. પ૦૦) આત્માના
ચિંતનશીલ પ્રાણી જ આત્માવાન છે. મનુષ્ય સિવાય વનસ્પતિ અસ્તિત્વને સ્વીકાર કર્યો. એણે કહ્યું, “જે આત્મા અપરિવર્તન
અને પ્રાણીઓમાં તેને અભાવ છે.” લાક અને કારે દેકાર્ટના શીલ અને શાશ્વત તને જાણે છે તે તે પણ અપરિવર્તન
તને ખરો કહ્યો અને એમાં પિતાની વાત ઉમેરી. : શીલ અને શાશ્વત હે જોઈએ. જયારે તે શરીરને જ્ઞાનનું
લીક (અંગ્રેજ દાર્શનિક ઇ. સ. ૧૬૩૨–૧૭૦૪) એ કહ્યું માધ્યમ બનાવે છે ત્યારે તેને તે અશાશ્વતના ક્ષેત્રમાં ખેંચી જાય કે, ચિંતન ઉપરાંત સંવેદન, સ્મૃતિ અને કલ્પના પણ છે. પણ આત્મા પિતાનામાં પાછો ફરે છે ત્યારે એનું જગત આત્માના ગુણ છે. મનુષ્ય અને પ્રાણી આત્માવાન છે બીજું હોય છે. તે વિશુદ્ધિ, શાશ્વતતા અને અમરતાનું ક્ષેત્ર વનસ્પતિ આત્માવાન નથી. છે. તે અપરિવર્તનશીલ છે.
કાન્ટ (જમીન દાર્શનિક ઇ. સ. ૧૭૨૪-૧૮૦૪) એ