________________
તા. ૧૬-૭-૮૩
પ્રબુદ્ધ જીવન
સૌરાષ્ટ્ર રેલ રાહત ફંડ
સઘની અપીલને માન આપીને જેમણે રકમા નોંધાવી છે, તેમના પ્રેમાળ સહકાર માટે અમે તેમના અત્યંત આભારી છીએ.
૧૨૯૧૬–૦૦ ગતાંકમાં પ્રગટ થયેલી યાદી મુજબ ૩૦૦૦-૦૦ શ્રી પિયૂષકુમાર શાન્તિલાલ કાઠારી
૨૫૦૦-૦૦ મે. લાઠીયા ચેરિટેબલ ટ્રરટ ૨૫૦૧-૦૦ મે. અરવિંદ ટ્રેડી’ગ કાં. ૧૨૫૧–૦૦ મે. કિશારચન્દ્ર કલ્યાણુજી એન્ડ કાં. ૧૨૫૧–૦૦ મે. કે. હંસરાજ એન્ડ કુાં. ૧૦૦૧-૦૦ શ્રી હીંમતલાલ ડાહાભાઇ કઠારી હા. શ્રી શૈલેષભાઇ કાહારી
૧૦૦૧-૦૦ મે. લખમશી વેલાભાઇની કુાં. ૧૦૦૦-૦૦ શ્રી વૈકુભાઈ છાપીઆ ૧૦૦૧-૦૦ શ્રી જોરમલભાઈ મગલજી મહેતા
આપણી ફરજ
તત્રીશ્રી,
તારીખ ૧૬-૬--૧૯૮૩ ના પ્ર.. માં શ્રી વાડીલાલ ડગલી લખે છે, એ મુજબ અમેરિકન પત્રકાર હના મોરારજીભાઈ વિષેનાં વિધાના એ ભારતનું અપમાન છે એમ આપણે બધાં ખરેખર માનતાં હએ, તે ડગલીએ, કરેલા એ સૂચન મતે નિરક, ખરચાળ અને આપણા ગુલામી માનસનું પ્ર ́ન કરનારા લાગે છે. માને કે અમેરિકાની સર્વાંચ્ચ અદાલતમાં મારારજીભાઈ બાબત કેસ મંડાય, અને ન્યાયાધીશે મગનું નામ મરી ન પાડે, કે હશ`ને શકનો લાભ આપી નિર્દોષ ઠરાવે, અથવા તે ત્યાંની સરકારનું જ દબાણ ન્યાયાધીશે . પર આવે તે હર્ષી બિનગુનેગાર ઠરે તે આપણે શુ' કરવાના હતા?
આજ સુધીમાં એકદરે રૂા. ૩૯,૦૦૮-૦૦ નોંધાયા છે, જેમણે હજી રકમ નોંધાવી ન હેાય તેમને પેાતાની રકમ તુરત જ નોંધાવવા આગ્રહુભરી છતાં નમ્ર વિનંતી છે. આવા માનવતાના કામમાં દરેક સભ્ય, સઘના શુભેચ્છકો તેમજ ટ્રસ્ટી પણ નાની મેાટી કમ નોંધાવી માનવતાના આ કાર્યમાં પેાતાના સાથ-સહુકાર આપે એવી નમ્ર પ્રાથના.
૧૦૦૧-૦૦ મે. ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ ૧૦૦૦-૦૦ શ્રી લીલાધર પાસુ શાહ ૧૦૦૦-૦૦ શ્રી જયન્તીલાલ તેહચંદ શાહ ૧૦૦૦-૦૦ શ્રી જસવ'તલાલ વેારા ૧૦૦૦-૦૦ શ્રી વિઠ્ઠલભાઈ સી. પટેલ બરોડા.
૧૦૦૧-૦૦ શ્રી કે. એમ. દિવાનજી ૫૦૦-૦૦ શ્રી વીસનજી નરસી વેારા ૫૦૦-૦૦ શ્રી મનહરલાલ એમ. મહેતા ૫૦૦-૦૦ શ્રી ખેતસી નથુભાઇ શાહ ૫૦૧-૦૦ શ્રી વર્ધમાન પી. તુરખીયા ૫૦૧-૦૦ મે. રૉયલ કેમીસ્ટસ ૫૦૧-૦૦ શ્રીમતી મેનાખેન અજિતભાઇ દેસાઇ
આપણે ન્યાય મેળવવા વળી કાષ્ટની પાસે જવાની શી જરૂર? જો ભારતની પ્રજાને મારારજીભાઇ વિષેના લખાણુથી ખરેખર આંચકા લાગ્યા હોય, તો પોતાનું ખમીર બતાવવાના એક ઉત્તમ મા આપણને મળ્યો છે. આપણે નીચે ખતાવેલાં પગલાં (અગર એના જેવાં ખીજા) ભરવાં જોઈએ :–
(૧) હની જેટલી ચાપડીએ આપણા દેશમાં હોય તે અધી જ બાળી મૂકવી જોઇએ, અને એક પણ નવી નકલ દેશના કાઇ નાગરિક ખરીદે નહિ એવી ઝુ ંબેશ ચલાવવી જોઇએ.
(૨) પત્રકારામાં ખમીર હાય (અને વર્તમાન પત્રાના માલિકામાં રાષ્ટ્રપ્રેમ હોય) તો એક પણ અમેરિકન સામયિકમાંથી કાઇ પણ લેખ હિંદુસ્તાનમાં ન છપાય એવી તકેદારી રાખવી જોઇએ. આ સૂચનમાં જેને અતિવ્યાપ્તિનો દોષ લાગે તે ભાઇ ડગલીનું આ વિધાન યાદ કરી જાયઃ દુનિયાના સૌથી વધુ શક્તિશાળી દેશ એટલે
આવા દેશના નેતા અને પત્રકા બિનજવાબદાર દાદાની જેમ વતા હોય છે,’
મત્રીએ, મુખઇ જૈન યુવક સદ્ય ૨૫૧-૦૦ શ્રી બિપિનચંદ્ર ગુણવંતરાય શાહની પુણ્યતિથિ નિમિત્તે ૨૫૧-૦૦ મે. વિશા પ્રિન્ટરી ૨૫૧-૦૦ મે. ત્રિશલા ઇલેકટ્રોનીકસ ૨૫૧-૦૦ મે. ટામેટીવ ઇન્ટરનેશનલ ૨૫૦-૦૦ શ્રી કાન્તિભાઈ મોદી ૨૫૧-૦૦ મે. એલીક એન્ટરપ્રાઇઝ ૨૫૧–૦૦ મે. શાહ્ નન્દુ એન્ડ દેઢીયાએડવા કેટસ ૨૫ -૦૦ મે. સમીર એન્ડ કું. ૨પ૧-૦૦ શ્રી સુખલાલ એમ. મહેતા ૧૨પ-૦૦ શ્રી કુ ંવરજીભાઈ રતનસી શાહ ૧૦૧-૦૦ શ્રીમતી કમલખેન પીસપાટી ૧૦૧-૦૦ શ્રી કાન્તિલાલ સી. શાહ ૩૯,૦૮ ૦૦
(૩) જે અમેરિકન કંપની અને બેન્કા અહીંથી અઢળક નાણું ધસડી જાય છે તે બધીનેા બહિષ્કાર કરવા જોઇએ. આ કંપનીઓની એક પણ બનાવટ ખરીદવી નહિ, અને ખેત્કામાં મૂકેલાં બધાં નાણાં પાછાં ખેચી લેવા જોઇએ. આપણા ઉદ્યોગપતિઓમાં આવી ખુમારી છે?
(૪) સમસ્ત દેશમાં સ્વદેશી અને સ્વાવલંબનનુ આંદોલન ચલાવવા માટેની આ ઉત્તમેાત્તમ તક છે, સત્તા માટે પડાપડી કરતા રાજકીય પક્ષોમાંથી કાઇનામાં પણ આા તીત્ર રાષ્ટ્રપ્રેમ છે ? આપણા બૌદ્દિકામાં મૌલિકતા છે? મૌલિક રીતે વિચારવાની શકિત છે? જો જવાબ હૈં। હોય, તે ઝુમય શીઘ્રમ્ 1
.
આપણી ભારત સરકાર આ બાબતમાં કાંઇ પગલુ ભરે કે અસ'દિગ્ધ વિધાન કરે એવી અપેક્ષા વધારે પડતી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણા જેવા રાષ્ટ્રની સ્થિતિ બહુ નાજુક કહેવાય. અમેરિકા જેવા શકિતશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રને નારાજ કરવાનું કદાચ ભારતની સરકારને ન પાલવે, તથાપિ ભારતની પ્રજા અમેરિકાની, શયાની, કે ચીનની, કે વિશ્વબેન્કની, ફાઇનાય ખાપની ગુલામ નથી. આપણે ખાંખારીને ખાલીશુ? કઇ પગલાં ભરીશું ?
૬૩
છાપામાં મોરારજીભાઇએ કેસ માંડયાની, ને હશના પુસ્તક સામે સ્ટે મેળવવાની જોગવાઇની વાતા આવે છે સમસ્ત દેશની દૃષ્ટિએ, આ બધું અપ્રસ્તુત છે, ગૌણ છે.
અમદાવાદ.
ડા. કાન્તિલાલ શાહુ
---