SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭૩ વીના થર ભગવાન , હાથી આવે ખુલતા, શરણાયુના શેર., , ' (૨૧) જંતર માટે તુંબડે, બત્રીસે ગમે, ' ' (૧૯) લાદા તંબુ લૂટિયા, નગારાં ને નિસાણ ; છત્રીશ લાવણું રમે, વીજાણંદને ટેરવે . ' | મોયે હરમત મૂળ, ખાંડે હાથ ખુમાણુ. (૨૨) તંબુરાની તાંત વાગી, ભગત ભેળા થાય છે (૨૦) ઘડીનાં ઘડિયાળ, છત્રપતિ ચેત્યા નહિ. (૨૩) તૂટ. મારો તંબૂરાને તાર, ભજન અધૂરું ભગવાનનું - માથે મતવાળાં, ગહે દદામાં દાદા ! (૨૪) તનમય તંબૂ રે, તું હિતુ હિ બોલે છે એકતાર ' જૈન સેશ્યલ ગ્રુપ આંતરરાષ્ટ્રીય બને છે. ૦ ગણપતલાલ મ ઝવેરી ભારતથી હજારો માઈલ દૂર આંગ્લભૂમિમાં જન સેશ્યલ નૃત્યનાટિકા રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. એમની સાથે ગ્રુપ રૂપી શતદળ કમળની ૩૭મી પાંખડી લંડનમાં ખીલે છે, સંગતમાં હતા, સારંગીવાદક એક અંગ્રેજ યુવક શ્રી નિકોલાસ અને આ રીતે ભારત અને બ્રિટન વચ્ચે સહધર્મ, સ્નેહ અને જેમનું સારંગીવાદન સુંદર અને સમુચિત હતું. આ સર્વે સૌજન્યના પાયા ઉપર જેન સોશ્યલ ગ્રુપને મંગળમય સેતુ કલાકારોનું રોતાજાએ ઉમળકાભેર અભિવાદન કર્યું. રચાય છે. • કાર્યક્રમને અંતે, ભારતના મહેમાને વતી શ્રી ગણપતભાઈ * ભારતમાં જેનું મૂળ હોય અને જેની ૩૬ જેટલી શાખાઓ ઝવેરીએ આવી સર્વાગ સુંદર નૃત્યકલાની રજૂઆત કરવા માટે હોય, એવી સંપ્રદાયવાદ અને ફિરકાવાદથી પર કોઈ જન સંસ્થા કલાકારોને અને આવા શુદ્ધ શાસ્ત્રીય અને નૃત્યસભર ગ્રેટ બ્રિટનના પાટનગર લંડનમાં સ્થપાય એ પ્રસંગ જેન જગતમાં કાર્યક્રમનું આયોજન કરવા માટે લંડન ગ્રુપના સંચાલકોને કદાચ ઘ gવ મÀતીયમ્ હશે. અંતઃકરણપૂર્વક આભાર માન્ય. યોગ્ય જ કહેવાયું છે કે To participate in a great event is to share greatness, તદનુસાર, રવિવાર તા. ૨૧-૫-૮૩ ની શુભ સંધ્યાએ ઉપયુકત સુરેખ ઉદ્દઘાટન કાર્યક્રમના સંચાલક અને લંડન સ્થિત ભારતીય વિદ્યાભવનના સુંદર સભાગૃહમાં (Master of ceremonies) પ્રવકતા હતા કુશળ અને જૈિ. સે. ગ્રુપ લંડનના માંડવે સ્નેહતિથ્યના લીલાં સાહિત્યાનુરાગી શ્રી પંકજ રા, જેમની કાવ્યમય બાનીથી તેરણું બંધાયાં અને હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું. સમસ્ત કાર્યક્રમમાં ઓર રંગત આવી ગઈ. અંતે, આભારતે અવસરે, ખાસ આ પ્રસંગ નિમિત્તે ભારતથી પધારેલ ૩૨ દર્શન કર્યું જેન” પત્રિકાના તંત્રી શ્રી મનસુખભાઈ શાહે. જેટલા મહેમાન સભ્ય, લંડન-ઇંગ્લંડના પ્રતિષ્ઠિત આમંત્રિત લગભગ મધ્યરાત્રિએ ઉપયુકત કાર્યક્રમની સફળ અને સુખદ નાગરિકે અને લંડન ગ્રુપના યુગલ સભ્યની ભરચક હાજરીમાં પૂર્ણાહુતિ થઈ અને સૌ પ્રસન્નચિતે વિખરાયા. આરંભાય છે મંગલ ઉદ્દધાટન વિધિ. I લેસ્ટરની યાત્રા સે પ્રથમ, સ્થાનિક બહેનોએ “ત્રીભાવનું પવિત્ર ઝરણું" લીસેસ્ટરશાયર જેને લેસ્ટર કહેવાય છે તે લંડનનું એક પ્રાર્થનાથી સમારોહનો પ્રારંભ કર્યો. ત્યારબાદ માત્ર સેળ વષય કુ. શ્રુતિ પંકજ વેરાએ જૈન સ. ગ્રુપના અધિકૃત સૂત્ર પરં (County) છે. લંડનથી લગભગ ૧૦૦ કિ.મિ. દૂર છે. 'Walk together Talk together, Act with one mind' ડે. નટુભાઈ શાહના ભાવભીના આમંત્રણને સ્વીકારી બીજે ના પિતે અંગ્રેજીમાં કરેલે સુંદર કાવ્યાનુવાદ' ગાઈ સંભળાવ્યો દિવસે અમે લંડનથી લેસ્ટર ગયા. ત્યાં ભારતીય અને જેનોની અને બધાને સાનંદાશ્ચર્યચકિત કર્યો. ખરે જ આ કિશોરીમાં મોટી વસ્તીને કારણે એને ભારતનું નાનું નગર કહી શકાય. ભવિષ્યની એક અતિ લબ્ધપ્રતિષ્ઠ. કવયિત્રીના દર્શન થયા. * ત્યાં જૈન સમાજ દ્વારા એક પ્રાચીન ક્રિશ્ચિયન દેવળ સમારંભ અંતે ગ્રુપ પ્રમુખ ડો. શ્રી નટુભાઈ શાહે તે ખરીદવામાં આવ્યું છે. તેમાં “જૈન સેન્ટર” નામે એક વિશાળ પછી સર્વે ઉપસ્થિત સજન અને સન્નારીઓને લંડનગ્રુપ સંસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે. ઉકત ઈમારતમાં મહાવીર વતી હૃદયપૂર્વક સત્કાર્યો અને કહ્યું કે જેન સે. ગ્રુપ લંડનની પ્રભુનું જૈન મંદિર, ઉપાશ્રય, સ્થાનક સભાગૃહ, પુસ્તકાલય, સ્થાપના એ એક આંતરાષ્ટ્રીય તેમજ ઐતિહાસિક ઘટના છે જેન શિલ્પ-ચિત્ર સંગ્રહાલય, અતિથિગ્રહ રંગમંચ ઈ. ઈ. જે જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. તે * વિભાગોનો સમાવેશ કરાશે. ઉપરાંત જેન ધમ અને ફિલોસોફી, પ્રાચીન ગ્રંથને અભ્યાસ તથા સંશોધન પશ્ચાત, ઉદ્દઘાટક શ્રી સી. એન. સંઘવીએ દીપ પ્રગટાવીને, કાય, જૈન પુસ્તકના સરળ ભાષામાં અનુવાદ અને પ્રકાશન, તાળીઓના હર્ષનાદ વચ્ચે લંડનમુપનું મંગલ ઉદ્દઘાટન કર્યું. જૈન ધર્મના પ્રસાર અને પ્રચાર માટે યોગ્ય શિક્ષકે તૈયાર એમનું ઉદ્ઘાટન પ્રવચન અભ્યાસ પૂર્ણ ને મનનીય હતું. કરવા માટેનું શિક્ષણ વિ. વિ. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમણે કહ્યું કે જે. સે. યુપે હવે આંતરાષ્ટ્રીય દરજજો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આ સેન્ટર એક અનોખું કેન્દ્ર પ્રાપ્ત કર્યો છે, જેથી એને કીર્તિકળશ વધુ ઉજજવળ બની રહેશે. વળી આ સંસ્થાની એક આગવી વિશેષતા એ બન્યો છે. લંડનનું આ ગ્રુપ ઉત્તરોત્તર પ્રગતિના શિખર હશે કે જે જન્મે જેન ન હોય છતાં જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા સર કરતું રહે અને યુરોપ તથા અમેરિકામાં હવે પછી અને અનુરાગ હોય તેવા અંગ્રેજો અને પરધમીઓને પણ સ્થપાનારા અનેક ગ્રુપની માતૃસંસ્થા બની રહે એવી એમણે અહીં આવકારશે ને અપનાવાશે. સદ્દભાવના વ્યકત કરી. બીજા ૩-૪ પ્રાસંગિક પ્રવચન દ્વારા ભારતથી હજારો માઈલ સુર ઈંગ્લંડમાં આવી આદર્શ અન્ય વકતાઓએ પણ શુભેચ્છા દર્શનમાં પિતાને સૂર પૂરાવ્યો. જેન સંસ્થાનું નિર્માણ એ વસ્તુત: અતિ પ્રશંસનીય અને - મધ્યાંતર પછી પ્રસ્તુત થાય છે. ભારતીય નૃત્યોને મનભાવન સાંસ્કૃતિક કાર્યક્રમ. મુખ્ય કલાકાર યુગલ હતું ભારતના ઉલ્લેખનીય ઘટના છે. લગભગ રૂ. પિણે કરોડને આ આખો શ્રી પ્રતાપ પવાર અને તેમની નૃત્યાંગના પત્ની પ્રિયા પવાર પ્રોજેકટ છે. સન ૧૯૮૪ના અંત સુધીમાં ચણતર અને , એમણે બન્નેએ ઊચ્ચ કોટિના ભરત નાટયમ, કથ્થક અને નિમણુકા સંપૂર્ણ થઈ જાય એવી આશા રખાય છે. અને ઉડીસી નૃત્ય, સૂર, લય અને તાલબદ્ધ રીતે પેશ કર્યા. અત્યાર સુધીમાં અર્ધાથી વધુ ફંડ એકત્રિત થયું છે. જૈન ત્યાર બાદ આ કલાકાર દંપતીએ ઐતિહાસિક “અનારકલી'ની ધર્મના બધા સંપ્રદાય “જૈન સમાજમાં સંગઠિત છે,
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy