________________
૫૮
તે આપણે પરદેશથી ઇજનેરો આયાત કરીશું? અમે એમ પણ દલીલ કરી કે ભારતના જ ઉદ્યોગની અને ખેતીની હિ પણ પાડેથી દેશની જરૂરિયાનેાને પણ પહેાંચીવળવા માટે ભારતની ઈજનેરી કૉલેજોની ક્ષમતા સારા પ્રમાણમાં વિસ્તૃત કરવી જોઈએ. ધનશ્યામદાસજીએ આ લેખ જોઇને મને લખ્યુ. ભગવાન તમારૂં ભલું કરે, હું તમારી ભાવનાની પ્રશંસા કરૂ' છું. પછીથી જયારે હું તેમને મળ્યા ત્યારે એમણે મને કહ્યુ : તમારી ટીકા મેાળી હતી. ઈજનેરી અને વીજળીના ઉત્પાદનની ખાબતમાં હંમેશાં માંગ કરતાં બહુ જ આગળ રહેવુ જોઇએ.' માલ પેદા કરે તે ટંકનાલાજી
પ્રબુદ્ધ જીવન
જીતવા
તત્પર
ધનશ્યામદાસજીના વ્યક્તિત્વના બીજા જે પાસાએ મને આકર્ષ્યા તે હતુ. ભારતના ઉદ્યોગીકરણ પ્રત્યે એમને વિચારસરણીમુકત અભિગમ. એ અર્થમાં તે ખીજા વિશ્વયુદ્ધ સમયના ચિલ જેવા હતા. તેઓ યુદ્ધ માટે સેતાનની પણ મદદ લેવા હતા. ૧૯૫૦ ના દાયકાની શરૂઆતમાં એકવાર એમણે પત્રકારાને એવું કહીને ચમકાવી દીધેલા કે તે નવી સૂક્ષ્મ પ્રકારની ટેકનોલોજી અને જૂનવાણી ટેકનોલેજી વિષેને વિવાદ સમજી શકતા નથી. ભારતને તત્કાળ તો કૅપિટલ ગૂડ્ઝની જરૂર છે. પછી એમણે શાંતિથી એક વાત કહી : યુદ્ધ પછી તરત મેં એક રશિયન મશીન આયાત કર્યુ હતુ. એ સારું કામ આપે છે. માલ ઉત્પન્ન કરે છે. આ યંત્રની ટેકનોલોજી અત્યંત આધુનિક છે કે જૂનવાણી છે એની મને બિલકુલ પરવા નથી, એ યંત્ર મારા દેશ માટે માલ ઉત્પન્ન કરે છે એ એક જ ગણતરી મારે માટે પ્રસ્તુત છે.
જાહેર ક્ષેત્ર અને સરકારની આર્થિક નીતિએ પ્રત્યેનુ એમનુ વલણ પણ વ્યવહારુ હતુ. એકવાર એમણે ઉદ્યોગપતિની પરિષદમાં કહેલું : હવે એવે વખત આવી પહેાંચ્યા છે જ્યારે આપણે વેપારી લકાએ સરકારની ટીકા કરવાને છંદલે પરિસ્થિતિના અભ્યાસ કરવા જોઇએ અને આપણા પોતાના કળિયામાં અને સરકાર સમક્ષ પણ કઈક રચનાત્મક વસ્તુ મૂકવી જોઈએ.'
ધનસ્યામદાસજીના રવભાવનું આ તત્ત્વ કદાચ ગાંધીજી અને સરદાર પટેલ સાથેના ગાઢ સંબંધથી વધુ દૃઢ અન્ય હશે. ગાંધીજીને માટે તે પુત્ર કરતાંય વધુ હતા અને સરદાર પટેલના તે એક વિશ્વાસપાત્ર મિત્ર હતા. તેમની સલાહનુ ઊંચું મૂલ્ય આંકતા ગાંધીજી
અને
લાકસાહિત્યમાં
પરબ્રહ્મ વસ્તુ સ્વભાવે શૂન્ય અને સ્પન્દન વિનાનું, કેન્દ્રમાં રહેલા બિન્દુ જેવું તત્ત્વ છે સચ્ચિદાનંદ તત્ત્વ. જ્યાં ધનીભાવ પામે છે ત્યાં શૂન્યબિન્દુ જાગે છે. તેનું બીજું નામ કારણબિન્દુ છે. આ કારણબિન્દુ ભેદાતમાં જે નાદકલા જન્મે છે તે ધૂન છે. તે જ કાર છે. આમ ધૂનની-સ’ગીતની– ઉત્પત્તિ સૃષ્ટિની પૂર્વે જ થઈ છે.
નિરાકાર બ્રહ્મ સાકાર બનતાં તે બ્રહ્મા તરીકે સૃષ્ટિની ઉત્પત્તિ, વિષ્ણુ તરીકે સ્થિતિ અને રુદ્ર તરીકે લય કરે છે. વિષ્ણુનું' ચિહન શંખ અને રુદ્રનું ચિહન ડમરુ છે. બંને વાદ્યો છે, પરબ્રહ્મને શક્તિ માનીને ઉપાસના કરવામાં આવે ત્યારે તે સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા તરીકે પૂજાય છે, સરસ્વતી માટે વીણાવરદમહિતકરા ’ તથા વીણાપુતકધારિણી' વિશેષણે
વપરાયા છે.
ઇશ્વરે પ્રકૃતિના સત્ત્વગુણુમાંથી દેવાની ઉત્પત્તિ કરી. તેમાં દેવર્ષિ નારદ વીણાધારી છે. ગધા ગાયક અને
4
તા. ૧૬–૭૮૩.
સરદાર સાથેના એમના સંબંધને લીધે બ્રિટિશ સરકારના હું મનમાં શંકા ઉત્પન્ન થતી. તેઓ રાષ્ટ્રવાદી ચળવળને ભડાળ પૂરું પાડતા હતા એવી તેમની ઉપર શંકા હતી. તેમણે સ્વતંત્રતાની લડતમાં કદી સક્રિય ભાગ લીધા નહાતા પણ ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિયપણે સામેલ થયા હતા. ગાંધીજી અને સરદાર સાથેના તેમના સંબંધને લીધે તેમની પુષ્કળ રાજકીય વગ હતી. જવાહરલાલજી સાથે તેમને સબંધ ગાઢ ન હતા. પણ આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર અને રાષ્ટ્રવાદી આંદોલન વચ્ચે તથા આઝાદી પછી વેપારી વર્ગ અને સરકાર વચ્ચે તે સેતુની ભૂમિકા ભજવતાં. આ જ ભૂમિકાએ તેમને પ્રતિષ્ઠા અને ખળ ખન્ને આપ્યાં. એ બળા તેમણે ભારતીય અર્થતંત્રના ઔદ્યોગિક પાયાને દઢ બનાવવામાં ઉપયાગ કર્યો.
સામ્યવાદીઓ સાથે પણ
દેશમાં એમને એવી અચળ શ્રદ્દા હતી અને ભારતના ભાવિ વિષે તેમની આશા એટલી જીવંત હતી કે કેરળમાં, જ્યાં સામ્યવાદી સત્તા પર હતા ત્યાં, પણ મેઘૂર ખાતે વાંસમાંથી ૫૫ બનાવવા માટેનુ ઔદ્યોગિક કારખાનુ નાખવા જવામાં એમને સકાય ન થયા. ધનશ્યામદાસજી બિરલા જેવા એક મૂડીવાદીએ કેરળ, જવાનું પસ ંદ કર્યુ." તેની સામે ધણાય લેાકાનાં ભવાં ચડયાં હતાં. પણ જી. ડી. બિરલા માટે આ એક સ્વાભાવિક નિય હતા. તેઓ કદી ટૂંકા ગાળાની દૃષ્ટિએ જોતા નહિ. ભારતને ઔદ્યોગિક બનાવવાનાં તેમનાં સ્વપ્નોને કાઈ પણ પ્રકારની વિચારસરણીની દીવાલ નડતી નહોતી.
૧૨ વર્ષની વયે જિંદગીના પ્રારંભ કરનાર અને સ પૂર્ણ પણે રવય શિક્ષિત શ્રી બિરલા શિક્ષણના પ્રસાર માટે દાન આપવામાં હંમેશાં ઉદાર હતા. પિલાણીનુ શક્ષાણુક સ'કુલ અને દેશભરમાં ફેલાયેલી વિવિધ શિક્ષણસંસ્થાઓ, ટેકનિકલ અને વ્યવસ્થાપકીય શિક્ષણના પ્રસાર કરવાના તેમના. સ્વપ્નશીલ ઉત્સાહથી સ્થપાઇ હતી. એમણે એકવાર કહેલું : પૈસેા મેળવવા સહેલા છે, પણ યોગ્ય રીતે ખચવા મુશ્કેલ છે. ધનશ્યામદાસજીએ પોતાના પૈસા યોગ્ય રીતે ખચ્ચોં એટલુ જ નહિ પણ પોતાના જીવનની પળેપળને હિસાબ આપ્યા.એવુ' જીવન, જે આર્થિક દેશભકિતના પર્યાય બની ગયુ હતું. વાદ્યોના ઉલ્લેખા
ૐ ડા. તનસુખ ભટ્ટ અપ્સરાઓ નતિકા મનાય છે. ગધામાં હાહા અને દૂ નામના બે સુપ્રસિદ્ધ ગવૈયાઓ છે, તે આલાપો ઉપરથી પોતાનાં નામાભિધાન પામ્યા જણાય છે.
માનવજગતની આદિમ અવસ્થામાં શૃંગાર અને વીર આ છે રસ પ્રમુખ હોય છે. લડાઇમાં વીરરસને ઉત્તેજવા વાઘોના ઉપયોગ અતિ પ્રાચીન કાળથી જ થતા આવ્યા છે, તેમાં મુખ્યત્વે ઢોલ અને રણશીંગાં આગળ પડતાં ગણાય. ભગવદ્ ગીતાના આરંભે યુદ્ધવાદ્યોનાં નામેા આપી વ્યાસ મુનિ કહે છે: ‘પછી શંખા, નગારાં, મૃગ, ઢાલ તથા રણુશીગા તુરત જ વાગવા લાગ્યાં, જેથી તે અવાજ ઘણે મોટા થયા.
મહાભારતના વીરાના ખાનાં વિવિધ નામેા હતાં. વ્યાસ મુનિ કહે છે: શ્રીકૃષ્ણે પાંચજન્ય, અને દેવદત્ત, ભીમે પૈાંડૂ, યુધિષ્ઠિરે અનંતવિજય, નકુલે સુદ્યેષ તથા સહદેવે