________________
A
તા. ૧૬-૭-૮૩
પ્રબુદ્ધ જીવન જી. ડી. બિરલા: ઔદ્યોગિક ભારતના ઘડવૈયા
૨ વાડીલાલ ડગલી ઘનશ્યામદાસજી બિરલા જૂન ૧૧, ૧૯૮૩ને દિવસે ૮૯ ૧૯૧૮ માં જ્યારે તેઓ ફકત ૨૪ વર્ષની ઉંમરના હતા ત્યારે વર્ષની પાકટ વયે લંડનમાં અવસાન પામ્યા. તેઓ ભારતની એમણે એક આશ્ચર્યકારક નિર્ણય લીધે–એક શણુની અને -આર્થિક સ્વતંત્રતાનું એક જાજવલ્યમાન પ્રતીક હતા. શ્રી બીજી કાપડની એમ બે મિલે શરૂ કરવાનું. એમણે શેરે
જી. ડી. બિરલાના જીવનમાં ભારતીય પ્રજાનું નીડર વ્યાપારી કાયા. એ શેરો ધાર્યા કરતાં વધુ ભરાયા અને તે એટલી -સાહસ પ્રતિબિંબિત થતું હતું. ઘનશ્યામદાસજીએ કેવળ એક હદે કે બ્રિટિશ વેપારી વર્ગ ગભરાટમાં પડી ગયે. સામાન્ય દલાલ તરીકે જીવનને પ્રારંભ કર્યો હતે. પણ આ
બ્રિટિશ વેપારીઓ તરફથી વળતે આર્થિક ફટકો તરત જ -સદીનાં પ્રારંભનાં વર્ષોમાં ભારતના બ્રિટિશ વહીવટદારો કરતાંય
આવી પડે. આંતરિક જળ પરિવહનના દર બિરલા માટે વધુ સામ્રાજ્યવાદી એવા ઉદ્ધત બ્રિટિશ વેપારીઓએ એમનું
એકાએક આસમાને પહોંચાડવામાં આવ્યા. તે વખતે અપમાન કર્યું તેથી તેમણે નિર્ણય કર્યો કે વેપાર છોડી
ધીરાણુ ઉપર ઈમ્પીરિયલ બેન્કને અંકુશ હતો અને એ બેન્ક ઉદ્યોગો સ્થાપવા.
બ્રિટિશ વેપારી વર્ગ કરતાં પણ વધુ બ્રિટિશ હતી. એટલે બ્રિટિશ વેપારીઓ સામ્રાજ્યવાદી સત્તાની બેયનેટની ઈપીરિયલ બેન્ક બિરલાની કંપનીઓને રોજિંદા કામકાજ મદદથી એકઠી કરેલી દોલતને ઘમંડ હંમેશાં વ્યકત કરતા માટેની મૂડી (વકીગ કેપિટલ) આપવાને ઈન્કાર કર્યો. “હતા. ઘનશ્યામદાસજીએ આ ઘમંડ સામે પડકાર ફેંક અને ઘનશ્યામદાસજીએ એક બ્રિટિશ દલાલ મિત્રની મદદ લીધી. ભારતના આર્થિક ઇતિહાસની દિશા પલટાવી નાંખી. ઈમ્પીરિયલ બેન્કે અમુક કિંમત માગીને નમતું મૂક્યું. બેન્ક જમશેદજી તાતા અને વાલચંદ હીરાચંદે આઝાદી પૂર્વે જે બે નવી બિરલા કંપનીઓને વકિગ કેપિટલ આપશે, પણું -ઔદ્યોગિક સાહસ બતાવ્યું અને જે ભગીરથ કાર્ય કર્યું તેની ઉપરના વ્યાજ દર બ્રિટિશ ઉદ્યોગો પરના વ્યાજના -તેવું જ ઘનશ્યામદાસજીએ આઝાદી પછીના યુગમાં કર્યું. દર કરતાં ઘણું વધારે રહેશે. તેમના બે પુરોગામીઓએ પાડેલી પરંપરાને. ઘનશ્યામ
આથિક સ્વાતંત્ર્યયુદ્ધ દાસજીએ પોતાના દેશપ્રેમથી ભરેલા અને આશાવાદી ઘનશ્યામદાસજીને નિર્ણય ફકત એક શણની મિલ કે “વ્યકિપાવથી દૃઢ કરી એક ગુલામ અને પછાત કાપડ મિલની સ્થાપના માટે જ નહોતે. એ તે આર્થિક -અર્થતંત્રનું, સ્વતંત્ર દેશના સ્વાવલંબી ઔદ્યોગિક
સ્વતંત્રતા માટેના એક ભગીરથ યુધને પ્રારંભ હતે. -અર્થતંત્રમાં જે રૂપાંતર થયું તેનું પ્રતીક ઘનશ્યામદાસજીનું
જે યુવાન દલાલને એક કાપડની મિલ અને એક શણની જીવન હતું. ભારતીય ઉદ્યોગ સ્થાપવા માટેના એમના
મિલ શરૂ કરતા અટકાવવા માટે નિષ્ફળ પ્રયત્ન થયું હતું પુરૂષાર્થમાં બ્રિટિશ વેપારી વગે' ઘણાં વિદને નાખ્યાં હતાં તેણે ભારતને દુનિયાના ઔદ્યોગિક નકશા ઉપર મૂકવામાં - પણ અગાઉ જમશેદજી તાતા અને વાલચંદ હીરાચંદે કરેલું
સફળતા પ્રાપ્ત કરી. તેણે દેશમાં પિતાની લગભગ સાત -તેમ ઘનશ્યામદાસજી તસુ તસુએ લડયા. તેઓ સાધારણ દાયકાની ઉદ્યોગપતિ તરીકેની કારકિદીમ કાગળ, રેન, ‘સુખી કુટુંબમાં જન્મેલા. કિશોર વયમાં એમણે સામાન્ય
સુતરાઉ કાપડ, શણ, વહાણવટું, એલ્યુમિનિયમ અને દલાલ તરીકે જિંદગી શરૂ કરી અને તેઓ એક બ્રિટિશ
મેટરના ઉદ્યોગે સફળતાપૂર્વક શરૂ કર્યા. એમણે કંપનીના મેનેજરની ઓફિસમાં એક ખૂણામાં શાંતિથી બેસતા
ભારતને દુનિયાના ઔદ્યોગિક નકશા ઉપર મૂક્યું અને સાહેબ બેલાવે તેની રાહ જોયા કરતા.
એટલું જ નહિ પણ આફ્રિકા અને અગ્નિ એશિયામાં આથક રંગદ્વેષ
ભારતીય કંપનીઓ દ્વારા ઉદ્યોગો સ્થાપવાને પણ પ્રારંભ ગુલામ ભારતમાં આર્થિક રંગ પ હતા. ભારતીય અને
કર્યો. આ રીતે ઘનશ્યામદાસજીએ પરદેશમાં ભારતીય ઉદ્યોગ-અંગ્રેજ દલાલે માટે બેસવાની અલગ પાટલીઓ હતા. જેમ
વીરની શકિત માટે છાતી ફૂલે તેવું માન પ્રગટાવ્યું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના અક રેલવના ડબ્બામા
હું ઘનશ્યામદાસજીના નિકટ પરિચયને દાવો કરી શકું સર્વવ્યાપી રંગ માટે બળવો કર્યો તેમ ધનશ્યામદાસજી
તેમ નથી. પણ જ્યારે જ્યારે હું એમને મળતા ત્યારે એમના બિરલાએ તેમની પિતાની ભૂમિમાં આર્થિક રંગષ સામે
વ્યકિતત્વના જે એક લક્ષણને મને ચેપ લાગતે તે તેમના વિદ્રોહ કર્યો. એકવાર તેઓએ એક બ્રિટિશ મનજર સાથે
અદમ્ય આશાવાદ હતા. તેઓ આશાથી ઊભરાતા હતા. તેઓ મુલાકાત નકકી કરેલી અને તે સાહબ પાતાને ખેલાવ કદી નિરાશાવાદી કચકચ કરતા નહિ. તેઓ હંમેશાં રસ્તો તેની રાહ જોતા હતા. એકાએક તમને વઈટંગ રૂમમાંથી ચીંધતા. એક ભારતીય ઉદ્યોગપતિ તરીકેનું અભિમાન તેઓ બહાર જતા રહેવાનું કહેવામાં આવ્યું. સંભવ છે કે કાઈ ' ધરાવતા હતા. એમને ભારતના ઔદ્યોગિક ભાવિમાં શ્રદ્ધા બ્રિાદેશ દલાલ એ ખંડમાં દાખલ થયા હશે. ઘનશ્યામ
હતી અને તેમની સાથે બે—પાંચ મિનિટ વાત કરનાર માણસ -દાસજીને ઊડે ઘા લાગ્યું. તેઓ ત્યાંથી બહાર નીકળી ગયા
પણ ભારતના આર્થિક ભાવિમાં એમના જેવી જ શ્રદ્ધા લઇને અને તેમણે એ બ્રિટિશ વપારી કંપનીમાં ફરી પગ ન ઓરડાની બહાર નીકળો. મૂકવાની પ્રતિજ્ઞા કરી.
૧૯૬૦ના દાયકનાં પાગ્લાં વર્ષોમાં મંદીના દિવસો હતા, . આ બનાવે એમને પ્રતીતિ કરાવી દીધી કે જે પિતે ત્યારે કેટલીક ઇજનેરી કોલેજોએ હવે ઓછા ઈજનેરેની જરૂર ઉદ્યોગે ઊભા નહિ કરે તે પોતાનું સ્વમાન કદી સાચવી
પડશે એમ કહીને ઈજનેરી કોલેજોમાં જગ્યાઓની સંખ્યા શકાશે નહિ. પણ જ્યારે બે કે, વીમા કંપનીઓ, વહાણવટાની
ઘટાડી નાખી. “કેમસં” અઠવાડિકે આ પગલાને ટૂંકી દષ્ટિનું કંપનીઓ અને ઊર્જાનું એકમાત્ર સાધન કેલસે સંપૂર્ણપણે
અને રાષ્ટ્રવિરોધી ગણાવી તેની ઉપર પ્રહાર કર્યો. બ્રિટિશ વેપારીઓના અંકુશ નીચે હોય ત્યારે ઉદ્યોગ કેવી
અમે એવી દલીલ કરી કે મંદી તે એક કામચલાઉ રીતે શરૂ કરે ? એમણે ઉદ્યોગ ચલાવવાનું શિક્ષણ મેળવવાની ઘટના છે, અને જયારે ઉદ્યોગ ફરીવાર એની ઊર્ધ્વગામી દષ્ટિએ દિલ્હીની નજીકમાં એક સુતરાઉ કાપડની મિલ ખરીદી. સફર શરૂ કરશે ત્યારે આપણને વધુ ઈજનેરની જરૂર પડશે,