________________
તે
લીલાવતી
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૩ લાભ ખેલાડીઓ સુધી જેટલે પહોંચી જોઈએ તેટલે આંધળું અનુકરણ કરવા જેવું નથી. બેકિંસંગ જેવી પાશવી, કર, પહોંચતું નથી. પરિણામે પૂરતી તાલીમ અને પ્રોત્સાહનના અને જાનના જોખમવાળી રમતને તે જરા પણ પ્રોત્સાહ, અભાવે આપણું ખેલાડીઓએ પિતાની સિદ્ધિઓમાં જેટલું આપવા જેવું નથી. એને બદલે આપણી અખાડાની ઘસાતી સાતત્ય જાળવવું જોઈએ તેટલું સાતત્ય તેઓ જાળવી જતી પ્રવૃત્તિઓને વધુ સક્રિય અને સજીવન કરવાની જરૂર છે, શકતા નથી.
આમ પણ એકંદરે આપણી પ્રજાનું સરેરાશ સ્વાશ્ય, મિખાસિંગ (ઝડપી દોડ), માઈકલ ફરેરા (બિલિયઝ),
આર્થિક અને બીજા કારણોને લીધે યુરોપ-અમેરિકા કેપ્રકાશ પદુકોણ (બેડમિન્ડન) જેવાં ભારતીય ખેલાડીઓએ કઈ
ચીન-જાપાનની પ્રજા જેટલું સારું નથી. તે સારું કરવા કઈ વખત આંતરરાષ્ટ્રીય વિજય મેળવ્યા છે. પરંતુ બોગ, મેક
માટે ઓછી ખર્ચાળ એવી આપણી વ્યાયામ વગેરે પ્રવૃત્તિનરે સ્ટીવ ઓવેટ સેબાસ્તિયન કે જેવાં ખેલાડીઓએ ઉપરા
એને, કોરિયાની તાએ કોન-ડેની પ્રવૃત્તિની જેમ, પ્રજાજીવનમાં ઉપરી આત્મવિશ્વાસપૂર્વક સતત આંતરરાષ્ટ્રીય ફૉ હ મેળવી છે,
ગૌરવભર્યું સ્થાન આપવાની જરૂર છે. સરકારી કક્ષાએ એવી ભારતીય ખેલાડીઓએ જવલ્લે જ મેળવી છે. રમતગમત
વિવિધ આકર્ષક સ્પર્ધાઓ દ્વારા એને જરૂર એવું ગૌરવભર્યું માટેનાં આપણું ફેડરેશનોએ આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક
સ્થાન મળી શકે. આપણી શાળા કોલેજોમાં વ્યાયામના વર્ગો વિચાર કરવો ઘટે.
કેટલીયે વાર માત્ર કાગળ ઉપર જ ચાલતા હોય છે. એને
ખુલ્લા મેદાનમાં લાવવામાં આવે અને ચીવટપૂર્વક તાલીમ જ્યારથી ભારતીય પ્રજાને બ્રિટિશ લોકોએ ક્રિકેટનું ઘેલું
અપાય તે સુદઢ સ્વાથ્ય ઉપરાંત પ્રજામાં વિવિધ સદગુણો લગાયું છે ત્યારથી આપણી ભારતીય રમત-
કમ્બડી, ખો-ખે
કેળવાય, અને સરદાર પૃથ્વીસિંહ, ઝીણભાઈનાવિક કે નાથુરામ, વગેરે પ્રત્યે દુર્લક્ષ સેવાયું છે. નહિ જેવા ખર્ચવાળી, શરીરને ખડ- પહાડે જેવી અનેક વ્યકિતઓનું ઘડતર કરી શકાય. તલ બનાવનારી અને ભાગ લેનાર તમામને સતત સક્રિય રાખનારી આપણી આ રમતને સરકાર તરફથી પૂરતું પ્રેત્સાહન મળ
ભારત પાસે માનવસ પર અઢળક છે. ભારતની શરીર'વાની આવશ્યકતા છે. પાશ્ચાત્ય દેશનું દરેક રમતની બાબતમાં સંપત્તિ અઢળક કયારે થશે ?
- સ્વ. પૂ. લીલાવતીબાઈ મહાસતીજી
- રમણલાલ ચી. શાહ પરમ પૂજ્ય મહાસતી શ્રી લીલાવતીબાઈ સ્વામી
લીલાવતીબાઈનો પ્રભાવ કેટલે બધે હતે. શનિવાર તા. ત્રીજી જુલાઈના રોજ રાત્રે પોણાબાર વાગે
પૂ. લીલાવતીબાઇજીનો જન્મ સં. ૧૯૭૫ના માગશર સુદ્દ સુરેન્દ્રનગરમાં કાળધર્મ પામતાં જૈનસમાજને એક પરમ
તેરસને રવિવારના રોજ બર્મામાં થયેલ હતું. નાનપણથી તેજસ્વી, બાળબ્રહ્માચારી, વિદુષી સાધ્વીજી મહારાજની ખેટ
તેમનામાં વૈરાગ્યના સંસ્કાર પડેલા હતા અને ૧૮ વર્ષની પડી છે.
ઉંમરે સં. ૧૯૯૨ના જેઠ સુદ અગિયારસને દિવસે તેમણે લીંબડી ' તેમના કાળધર્મના સમાચાર તરત સમગ્ર સૌરાષ્ટ્રમાં તથા સંપ્રદાય (છ કટિ) નાં પ. પૂ. દિવાળીબાઈ મહાસતીજી અમદાવાદ, મુંબઈ, કલકત્તા વગેરે સ્થળોએ ઝડપથી પ્રસરી ગયા. પાસે વાંકાનેર મુકામે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. કડક અને રવિવારે અનેક ઠેકાણથી જૈન સંઘના આગેવાને સુરેન્દ્રનગર ચારિયપાલન, ઉત્તમ કોટિની જ્ઞાનની આરાધન, પ્રખરઆવી પહોંચ્યાં. બપોરે ત્રણ વાગ્યે એમની પાલખી નીકળવાને વ્યાખ્યાનશકિત વગેરે દ્વારા એમણે પિતાના સમુદાયમાં અગ્રસમય હતા, તે પહેલાં તે સ્થાનિક અને બહારગામના હજારે ગણ્ય સ્થાન મેળવ્યું હતું. એમણે સૌરાષ્ટ્ર, ગુજરાત - ભાવિકે સુરેન્દ્રનગરમાં તેમનાં અંતિમ દર્શન માટે ઉપાશ્રય અને મુંબઈ સુધીના વિહારો દરમિયાન પોતાના આવી પહોંચ્યા હતા. એ દિવસે ધ્રાંગધ્રામાં સ્થાનકવાસી વ્યાખ્યાન વડે અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા. તેમનાં મેટા સંઘના ઉપાશ્રયના નવા મકાનના ઉદ્ઘાટન. વ્યાખ્યાનના કેટલાક સંગ્રહ પ્રગટ થયા છે. મુંબઈમાં એમણે પ્રસંગ હતું. મુંબઈથી ઘણું માણસે એ પ્રસંગે ધ્રાંગધ્રા કાંદાવાડી, માટુંગા, બોરીવલી, ઘાટકોપર, દાદર, પાલેમાં એમ છ.. પહોંચ્યા હતા. પરંતુ ઉદ્દઘાટનનો પ્રસંગ સાદાઈથી પતાવી ચાતુર્માસ કર્યા હતાં. તેઓ મુંબઈમાં પધાર્યા ત્યારે તેમની સાથે તેઓ સહુ સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા. આ પ્રસંગે મારે ૨૧ શિષ્યાઓ હતી અને તેઓ મુંબઈથી છેલ્લે વિહાર કરીને ગયાં પણ ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં ઉપસ્થિત રહેવાનું બન્યું હતું. ત્યારે ૪૨ શિષ્યાઓ હતી. આ બતાવે છે કે એમનું પિતાનું
હજારોની માનવમેદની વચ્ચે પૂ. લીલાવતીબાઈના પાર્થિવ જીવન મુમુક્ષુ આત્માઓને માટે કેટલું બધું પ્રેરક હતું! માતા દેહની અંતિમ સંસ્કારવિધિ કરવામાં આવી હતી.
જેવાં અપાર વાત્સલ્યના કારણે એમની શિષ્યાઓને પણ એમનું
સાનિધ્ય છોડવું ગમતું નહિ. તેઓ પોતે ચારિત્રયપાલનમાં સ્થાનકવાસી સંપ્રદાયમાં પૂ. લીલાવતીબાઈને પ્રભાવ
'અત્યંત કડક હતાં. મુંબઈ જેવા શહેરમાં ગોચરી વગેરે બાબ-- ઘણો મોટે રહ્યો હતો. લગભગ ૪૮ વર્ષના દીક્ષા પર્યાય
તમાં કયારેક થેડી શિથિલતા આવી જવાને સંભવ રહે, દરમિયાન એમના હાથે ઘણાં મોટાં મોટાં કાર્યો થયાં છે અને
પરંતુ ત્યાં પણ તેઓ પિતે કડક પાલનના ચુસ્ત આગ્રહી . સંખ્યાબંધ શ્રાવિકાઓએ દીક્ષા લીધી છે. પ. પૂ. મંજુલાબાઈ
રહ્યાં હતાં, અને તે માટે પોતાની શિષ્યાઓને પ્રેરણા અને મહાસતીજી તથા પ. પૂ. મુકતાબાઈ મહાસતીજી સહિત પ્રિોત્સાહન આપતાં રહ્યાં હતાં. એમની શિષ્યાઓની સંખ્યા ૭૩ ની છે જેમાં પાંચેક તે યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ છે. (મારા વડીલ મિત્રશ્રી વાડીલાલ
મુંબઇમાં શ્રમણી વિદ્યાપીઠના પદવીદાન પ્રસંગે મારે એમને
પ્રથમવાર મળવાનું થયું હતું ત્યારે એમની સાથેની વાતચીતની જેઠાલાની શાહની બે દીકરીઓ પૂ. મનીષાબાઈ તથા પૂ.
તથા એમના ઉચ્ચ વિચારેની મારા ચિત્ત ઉપર ઊંડી છાપ'' ' પ્રિયદર્શનાબાઈ પણ એમની જ શિષ્યાઓ છે.) એક દીક્ષા તે
પડી હતી. પંદરેક દિવસ પછી આપવાનું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા લીલાવતીબાઈ કાળધર્મ પામ્યાં. શિષ્યાઓનો
સ્વ. પૂ. લીલાવતીબાઈ મહાસતીજીના ભવ્યાત્માને અપારઆવડે મોટે સમુદાય બતાવે છે કે સમાજ ઉપર પૂ. શાંતિ છે અને ભાવાદરપૂર્ણ વંદના હે !
અંજની છે.