SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૮૩ પ્રબુદ્ધ જીવન ૩. (૫૪ પરથી ચાલુ) શ્રી મણિલાલ કિમચંદ્ર શાહ સાવજનિક વાચનાલય અલબત્ત, આ પ્રકારના કથાના અંતને માનસશાસ્ત્રીય અને પુસ્તકાલય આધાર છે. જીવનના રંગઢંગ બદલી નાખે એવી પરિવર્તનની વાચનાલય અને પુસ્તકાલય માટે નીચે મુજબ સમિતિની પ્રક્રિયા દરમિયાન, મધ્યમમાગી પ્રકૃતિ ધરાવતા લોકો નિમણૂક કરવામાં આવી છે. કરતાં આવી પ્રકૃતિ ધરાવતી વ્યકિતઓ એક (૧) શ્રી શાંતિલાલ દેવજી નન્દુ (મંત્રી) અંતિમ પરથી બીજા અંતિમ પર ઝડપથી વિદ્યુત (કે પ્રકાશની ઝડપે) વેગે ગતિ કરે છે. આવી વ્યકિતઓ (૨) શ્રી ગણપતલાલ મ. ઝવેરી (૩) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ બે અંતિમો વચ્ચેના સ્તર પર કે બિંદુ પર રોકાતી નથી. (૪) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ એક વાત સમજી લેવી બહુ જરૂરી છે. આપણી સમાજ (૫) શ્રી પન્નાલાલ ર. શાહ વ્યવસ્થામાં પણ આવી ઘટના અપવાદરૂપ લેખાવી જોઈએ. હૃદય પરિવર્તન, પશ્ચાત્તાપ અને એવી વ્યકિતની સામાજિક સહાયક મંત્રી સ્વીકૃતિ એ રોજિંદી ઘટમાળ કે નિયમ ન બની શકે, ન તા. ૨૭-૬-૮૩ના રોજ મળેલ કારોબારી સમિતિમાં બનાવી શકાય. એવું થાય તો જીવનની કઈક નબળી ક્ષણે શ્રી પન્નાલાલ ર. શાહની સંધના સહાયક મંત્રી તરીકે ખલન કરતાં માનવી અચકાય નહિ. પ્રાયશ્ચિતના નિમણુક કરવામાં આવી છે. લીધે સમાજમાં પુનઃસ્થાપિત થવાનું સરળ હોય તે સમાજમાં આવું ( અલબત્ત, જુદી જુદી અસ્થિ સારવાર કેન્દ્ર : રે. પીઠાવાલા વ્યકિતઓને જીવનમાં બનતું હોવાના કારણે) વારંવાર બનતું હોવાની છાપ પડે. આ એક ભયસ્થાન છે. વળી, પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે સંધના કાર્યાલયમાં અસ્થિ ખરેખર ગુનાહિત જીવનમાંથી પાછી ફરવા માંગતી વ્યકિત સારવાર કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સમાજની તાસીર જાણીને એનો લાભ ઉઠાવવા માંગતી અસ્થિ ચિકિત્સાના જાણીતા નિષ્ણાત ડો. જે. પી. પીઠાવાલા આ વ્યકિત-એ બે વચ્ચે ભેદરેખા દોરવી અને સમજવી મુશ્કેલ છે. કેન્દ્રને માનાર્હ સેવા આપશે. કેન્દ્ર અંગેની સઘળી જવાબએ બે વચ્ચે વિવેક જાળવીને આ બાબતને સમાજના વ્યાપક દારી નીચે જણાવેલ ઉપસમિતિ સંભાળશે. ઉપસમિતિને જરૂર હિતમાં ઉપયોગ કરવાનું અશક્ય નહીં તે અસંભવ જરૂર જણાય તે ત્રણ સભ્ય આ સમિતિમાં ઉમેરવામાં આવશે. જણાયું હશે. એટલે જ કદાચ સમાજ આવી બાબતોમાં (૧) શ્રી મફતલાલ ભીખાચંદ શાહ આળો બન્યા હશે. લેકનાયક જયપ્રકાશ નારાયણના (૨) શ્રી ગણપતલાલ મ. ઝવેરી સત્રયત્નોથી ડાકુઓના જીવનમાં આવેલું સમૂળું (૩) શ્રીમતી નિરૂબેન એસ. શાહ પરિવર્તન આવકારલાયક છે. પરંતુ દાણચેરીમાં (૪) શ્રીમતી કમલબેન પીસપાટી સંડોવાયેલાઓએ અને અન્ય ડાકુઓએ ત્યાર બાદ કરેલી શરણાગતિની બાબતોમાં સમાજ આળે જ રહે એ આવી (૫) શ્રીમતી જયાબેન ટી. શાહ (વીરા) બાબતે-રોજિંદી ઘટમાળ કે નિયમ ન બની શકે, ન બનાવી (૬) શ્રીમતી ભાનુબેન પી. શાહ શકાય-એ બાબતનું સમર્થન કરે છે. આમ છતાં સિદ્ધાંત અને (૭) શ્રી અરવિંદભાઈ એમ. ચોકસી શિસ્તની જડ દિવાલોથી સમાજ જીવંત રહેતો નથી અને એટલે જ દુનિયાના બધા ધર્મો આત્મનિરીક્ષણ, પશ્ચાતાપ (૮) શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ (સાજક) અને ક્ષમાના ઔદાર્યને બંધ આપે છે, પછી એ “મિચ્છા મિ સુવર' રૂપે એ વાત હોય, Confession રૂપે એની વ્યવસ્થા સહાગ સમિતિ હોય કે કયામતના દિવસે ખુદાને હિસાબ આપવાની બાબત હોય. સંધની કારોબારી સમિતિના સભ્ય તરીકે એક વખત એની પાછળની ભાવના અપવાદરૂપે જ જેટલે અંશે સ્વીકત સંધ સાથે સંકળાયેલા સભ્યો ત્યારબાદ કારોબારી સમિતિના બને એટલે અંશે આપણી સમાજવ્યવસ્થા વધુ જીવંત સભ્ય તરીકે ન પણ હોય એવું બને. આવા સભ્યોની ઉપયોગિતા બને. આપણી સંસ્કૃતિનું આ આગવું લક્ષણ છે. પરંતુ એ તે છે જ સંધ સાથે એમનું સાતત્ય અને એમની આત્મીયતા ઉપેક્ષિત–ઉવેખાયેલું રહ્યું છે. જો આવી સ્વીકૃતિ ન થાય જળવાઈ રહે અને એમની શકિતનો લાભ સંધને સંપાદન તે ગુનેગાર વ્યકિતને હંમેશા એ જ નજરે જોવાય છે. એટલે થાય એ હેતુથી તા. ૨૭–૬–૧૯૮૩ના રોજ મળેલી કારોબારી એને સુધરવા માટે કઈ પ્રેરકબળ રહેતું નથી. આપણી સમિતિએ એક સહયોગ સમિતિની નિમણુક કરી છે. આવી ન્યાયપ્રથાને મૂળ ઉદ્દેશ તે ગુનેગારના માનસને સમજવું સહયોગ સમિતિની, વર્ષમાં બે થી ત્રણ વાર જરૂરિયાત પ્રમાણે, અને એના ગુનાહિત માનસને સુધારવાનો છે. એ માટે એને સભા બેલાવવામાં આવશે. કારોબારીએ આ રીતે નિમણૂક સમાજમાં પાછા ફરવાની તક મળવી બહુ જરૂરી છે. કરેલી સહયોગ સમિતિના સભ્યો નીચે મુજબ છે: સમાજ જીવનમાં ભાવિને વીંધીને જોઈ શકનારી વ્યકિતને (૧) શ્રી જયંતીલાલ ફતેહુચંદ શાહ સમાજ પારખી શકતું નથી. સ્વીકૃત મર્યાદાથી આગળ લઈ (૨) શ્રી રમણલાલ લાકડાવાળા જનારા વિચારને સમાજ શરૂઆતમાં પચાવી શકતા નથી (૩) શ્રી ધીરજલાલ ફુલચંદ શાહ અને એ વિચાર આપનાર વ્યક્તિને સમાજ સાંખી શકતે. (૪) શ્રી માણેકલાલ વી. સવાણી નથી. એ જ રીતે ચેકસ-સ્વીકૃત ધોરણની બહારના–ઉતરતી (૫) શ્રી વસનજી લખમશી શાહ કક્ષાના વ્યવહારને સમાજ જીરવી શકતો નથી. એટલે જ (૬) શ્રી ચંપકલાલ એમ. અજમેરા એવી વ્યકિતના સામાજિક પુનરાગમનમાં એ ઘાતક પરિબળ (૭) શ્રી ચંદ્રકાન્તભાઈ ગાંધી બની રહે છે. એ બાબત અને તે સમાજના વિકાસમાં પણ (૮) શ્રી જોરમલભાઈ મંગળજી મહેતા બધકરૂપ નીવડે છે. કારણ, અને તે સમાજ પણ (૯) શ્રી દામિનીબેન જરીવાલા .. : વ્યક્તિઓ જ બનેલું છે ને * . . (૧૦) શ્રી ડુંગરશીભાઈ આર, ગાલા ' ' . .
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy