________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧ ૭-૮૩ હેઠળ સારી રીતે ચાલી રહી છે. વર્ષ દરમિયાન અભ્યાસ (૨) જૈન ધર્મ અંગે પરિચયાત્મક પુસ્તિકા શ્રેણીના વર્તુળના ઉપક્રમે યોજાયેલાં પ્રવચને અને વ્યાખ્યાતાની વિગતે પ્રકાશનની પ્રવૃત્તિ શરૂ કરવી. આ પ્રવૃત્તિની જવાબદારી આ પ્રમાણે છે : -
સંભાળે એવી યોગ્ય વ્યકિત મળે ત્યારે એ પ્રવૃત્તિ હાથ ધરવી. ' 'દિવસ વિષય : વ્યાખ્યાતા
(૩) વર્ષમાં એકાદવાર મુંબઈ બહાર જ્ઞાન શિબિર યોજવી. તા. ૧૦-૯-૮૨ ગાંધી દષ્ટિએ અશાંતિના મૂળ શ્રી નારાયણ દેસાઈ
(૪) પર્યુષણના દિવસે સિવાય મુંબઈ બહારના સ્થળે તા. ૧૧-૯-૨ પશ્રિમમાં શાંતિ આંદોલનને શ્રી નારાયણ દેસાઈ
સ્થાનિક કક્ષાએ સ્થાનિક સંસ્થા વ્યાખ્યાન સત્ર જે તે છેલ્લે તબકકે
તેવી પ્રવૃત્તિને સંધે આર્થિક સહકાર આપવા અને તેવી તા. ૧૨-૬-૮૨ વિશ્વનાં કેટલાંક
પ્રવૃત્તિને વિકસાવવા પણું શકય એટલા સહકાર આપવો. અસામાન્ય ગાંધીને શ્રી નારાયણ દેસાઈ
ઉપસમિતિની ભલામણું અને ત્યારબાદ આવેલ સૂચનો તા. ૩૦-૬-૮૨ કૈલાસ-માનસરોવર શ્રી શૈલેષભાઈ | દર્શન (સ્લાઈડઝ)
મહાદેવીયા
અનુસાર હાથ ધરાયેલી નવી પ્રવૃત્તિઓની કવ વિગતે જાઈએ. તા. ૦–૧૦–૮૨ અરવિંદનું જીવન દર્શન પ્રા. અશ્વિનભાઈ હાથ ધરાયેલી નવી પ્રવૃત્તિઓ
| કાપડિયા
(૧) જ્ઞાન શિબિર તા. ૮-૧૦-૮૨ કપ » .
નવી પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે નિર્ણય થયા મુજબ તા. ૯-૧૦-૮૨ > >
સ ઘના ઉપક્રમે “પચ મહાવ્રત” એ વિષય પર તા. ૧૧, ૧૨ તા. ૧૮-૧૨-૮૨ આંખની સંભાળ. શ્રી ચંદ્રકાન્ત શાહ
અને ૧૩ મી માર્ચ, ૧૯૮૩ના રોજ દેવલાલી (જિ. નાસિક) તા. ૨૦-૧૨-૮૨ - લીવીંગ ફંડ
ડે. વીગર
ખાતે જ્ઞાન શિબિર યોજવાનું નકકી થયુ હતું. વ્યાખ્યાતાઓની તા. ૨૩–૧૨-૮૨ કુંવરબાઈનું મામેરું શ્રી. અજિત પોપટ
અને અન્ય સંજોગાની પ્રતિકૂળતાના કારણે જ્ઞાન શિબિર તા. ૧૫-૧-૮૩ દાંતની સંભાળ ડો. પી. એન. ભણશાળી
મુલતવી રાખવામાં આવી હતી. હવે આગામી સપ્ટેમ્બર તા. ૨૧-૧-૮૩ સ્ટીલ કલર કામદાર
માસમાં દેવલાલી ખાતે જ્ઞાન શિબિર યોજવાનું નકકી કરવામાં (યંત્ર માનવ) . રામુ પંડિત
આવ્યું છે. જ્ઞાન શિબિરના સયાજકે તરીકે છે. ધનવંત તા. ૫ ૨-૮૩ કન્ઝયુમર્સ ગાઈડન્સ
ટી. શાહ અને શ્રી પન્નાલાલ ર. શાહની નિમણુંક કરવામાં પ્રવૃત્તિ
* શ્રી મનુભાઈ શાહ તા. ૯-૩-૮૩ શાંત રસ
આવી છે.
શ્રી ડાહ્યાભાઈ કકલભાઈ શાહ - તા. ૭-૪-૮૩ વાંસદાના
(૨) શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મારક નિધિ આદિવાસીઓ શ્રી શૈલેષભાઇ મહાદેવીયા
સંઘના પ્રમુખ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહની સ્મૃતિમાં તા. ૧૪ ૬-૮૩ હિંસાના પ્રતીકારનું
નિધિ સંચય કરવાને તા. ૧૫-૧૨-૧૯૮૩ ના રોજ મળેલ નવું દર્શન છે. યશવંત ત્રિવેદી,
કાર્યવાહક સમિતિમાં નિર્ણય કર્યો. ધર્મ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, : અભ્યાસ વર્તુળના સંજક શ્રી સુબોધભાઈ એમ. શાહ પુસ્તક પ્રકાશન, કેળવણુ, બાબા સવા અને માનવ સેવા અાદ અને વ્યાખ્યાતાઓને અમે આભાર માનીએ છીએ.
વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વ. ચીમનભાઇને જીવંત રસ હતા. એમની પરમાનંદ કાપડિયા સમાગ્રહ
આભાચ પ્રમાણુના આવા બધા પ્ર:આ આ સ્મારક નિધિના 1. સંધના નિયમ પ્રમાણે સભાગૃહ ભાડેથી આપવામાં આવે મૂળ રકમ કાયમ રાખા, અની આવકમાથી હાથ ધરવાનો છે. સભાગૃહનું ભાડું રૂ. ૫૬-૦૦ લેવામાં આવતું હતું. નિર્ણય કરવામાં આવ્યા હતા. કાર્યવાહક સમિતિના સભ્યોમાંથી એપ્રિલ માસથી સભાગૃહનું ભાડું રૂા. ૧૦૭ લેવાનું ઠરાવવામાં રૂ. ૫૦,૦૦૦ જેટલી માતબર રકમ નાધાઈ ગઈ. સંધના પટ્રના, આવ્યું છે. સગપણ માટે ભાડે આપવું નહિ એવો પણ નિર્ણય અજીવન સભ્ય, વાર્ષિક સભ્યો, શુભેચ્છકે, “પ્રબુદ્ધ કરવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન સભાગ્રહના ભાડાની જીવન’ના ગ્રાહકો અને સ્વ. ચીમનભાઈના ચાહકો તરફથી
આવક રૂ. ૨,૭૭૫-૦૦ થઈ, જેમાંથી ખર્ચને રૂ. ૪૫૦-૦૦ અમને ખૂબ જ પ્રેમાળ સહકાર મળ્યા છે. અત્યાર સુધીમાં કે બાદ કરતાં રૂ. ૨,૩૨૫-૦૦ની ચકખી આવક થઈ
આ સ્મારક નિધિમાં રૂા. ૩,૪૩,૨૮૨ મળ્યા છે, જેની 'નેવી પ્રવૃત્તિઓ હાથ ધરવા ઉપસમિતિ
વિગતા પ્રબુદ્ધ વન’ માં વખતોવખત પ્રગટ કરવામાં સંધના ઉપક્રમે નવી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું સૂચન આવી હતી. સ્મારક નિધિ માટે નિમણુંક કરવામાં આવેલી શ્રી અમર જરીવાલાએ કરતાં નવી પ્રવૃત્તિઓના આયોજન ઉપસામાતમાં (૧) શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરી (૨) શ્રી ' અંગે તા. ૧૦-૭–૧૯૮૨ના રોજ મળેલ કાર્યવાહક પ્રવીણભાઈ કે. શાહ (૩) શ્રી રાસકલાલ લહેરચંદ શાહ (૪)
સમિતિએ (૧) ડો. રમણલાલ ચી. શાહ (૨) શ્રી અમર શ્રી એ. જે. શાહ (૫) શ્રી પન્નાલાલ ર. શાહ અને (૬) શ્રી - જંરીવાલા (૩) શ્રી ગણપતભાઈ મ. ઝવેરી (૪) શ્રી પન્નાલાલ કે. પી. શાહ (સાજક) ને સમાવેશ કરવામાં આવ્યું હતું,
- કે. છેડા અને (૫) શ્રી પન્નાલાલ ૨. શાહ (સંજક) એમ સવે દાતાઓને અમે આ તકે આભાર માનીએ છીએ. * પાંચ સભ્યોની ઉપસમિતિની નિમણુક કરી હતી.
(૩) સ્વ. ચીમનભાઇના લેખનું પુસ્તક રૂપે પ્રકાશન : ઉપસમિતિને અહેવાલ અને કાર્યવાહક સમિતિના નિર્ણય અનુસાર નીચે મુજબ પ્રવૃત્તિઓ હાથ ધરવાનું * સ્વ. ચીમનભાઇના પુસ્તક “અવગાહનમાં “પ્રબુદ્ધ જીવનમાં સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું હતું.
માર્ચ, ૧૯૭૭ સુધીમાં પ્રગટ થયેલા લેખોનો સમાવેશ કરવામાં
આવ્યા હતા. ત્યારબાદ “ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલાં લેખનું - (૧) જુદી જુદી સંસ્થાઓ તરફથી અખીલ ભારતીય સ્તરે કે પ્રાદેશિક સ્તરે જાતા મહત્વના અને ઉપયોગી એક પુસ્તક પ્રગટ કરવાને તા. ૩૦-૫-૧૯૮૩ના રોજ મળેલ
કાર્યવાહક સમિતિએ નિર્ણય કર્યો છે. આ પુસ્તકનું સંપાદન પરિસંવાદ, કોન્ફરન્સ કે અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે
સંધના બે પ્રતિનિધિઓને મોકલવા. પ્રતિનિધિઓને મોકલવાને છે. રમણલાલ ચી. શાહ, શ્રી પન્નાલાલ ૨. શાહ અને શ્રી . નિર્ણય વખતોવખત કાર્યવાહક સમિતિ કરશે. પ્રતિનિધિ ગુલાબ દેઢિયા કરશે. આ પુસ્તકનું પ્રકાશન સંભવતઃ આગામી તરીકે જનાર વ્યક્તિને પ્રવાસ ખર્ચ સંધ ભોગવશે.
નવેમ્બર માસમાં થશે.