________________
૪૬
આ વર્ષની વ્યાખ્યાનમાળાનો ખર્ચ રૂ।. ૨૦,૧૫૬-૫૦ થયેા હતેા. ચાલુ વર્ષોંની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખચ સ્વ. શ્રી હીંમતલાલ ડાહ્યાભાઈ કાઠારીના મરણાર્થે શ્રી શૈલેષભાઇ કાઠારી તરફથી ભેટ મળ્યા હતા.
વ્યાખ્યાનમાળાના વ્યાખ્તાઓ અને તેમના વ્યાખ્યાનના વિષયાની વિગતો આ પ્રમાણે છે: વ્યાખ્યાતાઓ
શ્રી શશીકાન્ત મહેતા પૂ. શ્રી ધ શીલાશ્રીજી શ્રી અનુપ જાલેાટા શ્રી વસંતભાઈ ખેાખાણી પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ ડા. કાંતિલાલ કાલાણી પ્રિ. શ્રીમતી ધૈ ય ખાળા
એન વેારા
પ્રબુદ્ધ જીવન
વિષય
જિનભકિત મિત્તિને સરૂં સૂનુ ભકિત-સ ંગીત શ્રીમદ્ રાજચંદ્ર આત્મદીપ અનેા સત્તા મેરે પ્રેમ ઘટા ઝૂક આઇ વિવિધ પ્રચાર માધ્યમા અને સ્ત્રી ગીતામાન્ય જીવનધારા પ્રકાશના પંથ
મારી કૈલાસયાત્રા અહમની ઓળખ
जैन धर्म और जीवनमूल्य:
શ્રી કૃષ્ણકુમાર મહેતા શ્રી કિરણભાઇ શ્રી શૈલેષભાઈ મહાટવિયા ડો. કુમારપાળ દેસાઈ રા. નરેન્દ્ર ભાનાવત ડા. સુરેશ દલાલ શ્રી રામકૃષ્ણ પરમહંસ જસ્ટિસ ધર્માધિકારી भगवान सो गया, इन्सान खो गया પૂ. મા ચેાગશકિત સરસ્વતી આધુનિષ્ઠ સંયમ નેં માનથલીયન
પ્રા. તારાબેન શાહુ
સમતા
મારી જીવનદૃષ્ટિ
ભકિત સ‘ગીત સાધકની દૃષ્ટિ પચ્ચક્ખાણ
અત્રે એ વાતની નોંધ લેવી રસપ્રદ ગણાશે કે સ્વ. ચીમનભાઈ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાની શરૂઆતથી આ વર્ષની વ્યાખ્યાનમાળામાં સતત વ્યાખ્યાતા તરીકે પધાર્યા હતા.
શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહુ શ્રી અરુણકુમાર સેન પૂ. શ્રી મેારારીબાપુ ડા, રમણલાલ ચી. શાહ
વસંત વ્યાખ્યાનમાળા
છેલ્લા પદર વર્ષથી યોજાતી રાષ્ટ્રની આર્થિક અને રાજકીય સમસ્યાએ તેમજ આંતરાષ્ટ્રીય પ્રશ્નો અંગેની આ વ્યાખ્યાનમાળા ચાલુ વર્ષે તા. ૪-૪-૧૯૮૩ થી તા. ૭-૪-૧૯૮૩ સુધી એમ ચાર દિવસ માટે સધની કાય વાહક સમિતિના સભ્ય શ્રી અમર જરીવાળાના પ્રમુખપદે તાતા ઓડિટારિયમ, હામી માદી સ્ટ્રીટ, કોટ', મુખ—૧ ખાતે યાજાઇ હતી. વ્યાખ્યાનમાળાના વિષયા હતા : ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સબંધાતું ભાવિ.’
સંધના પ્રમુખ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહની સ્મૃતિમાં તા. ૧૫-૧૨-૧૯૮૩ ના રોજ મળેલ કાયવાહક સમિતિએ વસંત વ્યાખ્યાનમાળાને ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસત વ્યાખ્યાનમાળા' એ રીતે નામ આપવાના સર્વાનુમતે ઠરાવ કર્યાં હતા.. તદનુસાર આ વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના એક વખતના મુખ્ય પ્રધાન શ્રી બાબુભાઈ જશભાઇ પટેલે વ્યાખ્યાનમાળાનું નામાભિધાન કર્યુ હતુ. અને આ વર્ષની વ્યાખ્યાન શ્રેણીનું ઉદ્ઘાટન ભારતના એક વખતના વડા પ્રધાન માનનીય શ્રી માંરારજીભાઇ દેસાઇએ કર્યુ હતું.
તા. ૧-૭-૮૩
પ્રશ્ને રચાયેલી કાઉન્સીલથી વ્યાખ્યાનમાળાના વિષયને નવું પરિમાણ મળ્યું હતું. અલબત્ત, કેટલાક રાજ્યાની વચગાળાની ચૂંટણી બાદ આપણે જાન્યુઆરીમાં વિષયની પસંદગી કરી હતી. વિષય રસપ્રદ અને તાકીદે અભ્યાસના હોવાથી તેમ જ વ્યાખ્યાતાએ આ વિષયને પૂરો ન્યાય આપી શકે એવા જુદા જુદા ક્ષેત્રાના હોવાથી વ્યાખ્યાનમાળા સફળતાપૂર્વક પાર પડી. ‘જન્મભૂમિ’, પ્રવાસી’, ‘મુંબઈ સમાચાર' ‘પ્રતાપ’, ગુજરાત મિત્ર', 'સદેશ', ગુજરાત સમાચાર'સાધના' નવરાઝ' ટાઈમ્સ ક ઇન્ડિયા', ઇન્ડિયન એકસપ્રેસ” કી પ્રેસ જનલ' નીરિક્ષક’, ફૂલછાબ' આદિ વર્તમાનપત્રાએ તેમજ સામયિકાએ આ વ્યાખ્યાનના ટૂંકા કે વિગતે સાર આપીને આ પ્રશ્ને લેકને જાગૃત કર્યાં હતા અને લેાકાને વિચારવંત કરવાના આપણા ધ્યેયને આ રીતે પુષ્ટિ આપી હતી.
આ વ્યાખ્યાનમાળાના પ્રારભ પહેલાં કેન્દ્ર અને રાજ્યના સબધા અંગે વડા પ્રધાને કરેલી સરકારિયા પચની નિમણુક અને દક્ષિણ ભારતના ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનેાની' આ
આ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતા આ પ્રમાણે હતા:૧ શ્રી આણુભાઇ જશભાઇ પટેલ (ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન)
૨ શ્રી અતુલ સેતલવડ (એડવોકેટ, હાઈકાટ)
૧ ડા. ડી. ટી. લાકડાવાળા (આયાજન પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ)
૪ શ્રી લદીપ નાયર (અગ્રણી પત્રકાર)
ખ
અમને જણાવતા આનંદ થાય છે કે સદ્ગત ચીમનલાલ ચકુભાઈ શાહના સપુત્રા શ્રી મનસુખભાઈ અને શ્રી સુધીરભાઈએ આ વ્યાખ્યાનમાળાના ખચ અંગે પ્રતિ વર્ષ રૂા. ૫૦૦/ આપવાનું વ્યાખ્યાનમાળાના છેલ્લા દિવસે જાહેર કર્યુ” હતુ એ માટે અમે એમને આભાર માનીએ છીએ.
આ વર્ષે વસત વ્યાખ્યાનમાળાના ખચ શ. ૧૪,૧૪૫-૨૫
થયા છે. પ્રેમળ જ્યાતિ
સધ સ ંચાલિત અને ખભાતનિવાસી શ્રી મહાસુખભાઈ પ્રેરિત આ પ્રવૃત્તિના સંયોજકા તરીકે શ્રીમતી નીરુબહેન સુખાધભાઇ શાહ અને શ્રીમતી કમલમેન પીસપાટી ખૂક્ષ્મ જ સારી રીતે કામગીરી બજાવી રહ્યા છે. આ પ્રવૃત્તિના વ્યાપ ઉત્તરાત્તર વધે એ રીતે સૌના સાથ અને સહકાર મળી રહેચા છે, એને અમને આનદ છે.
પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિ ખાતામાં વર્ષની શરૂઆતમાં એટલે કે તા. ૧-૧--૧૯૮૨ ના રોજ રૂ. ૧૮,૨૭૫–૯૨ જમા હતા. વર્ષ દરમ્યિાન રૂ. ૪ ૮૯૧-૦૦ આ પ્રવૃત્તિ માટે જુદા જુદા ઉદારચરિત મહાનુભાવે તરફથી ભેટ મળ્યા, અને વર્ષ દરમિયાન રૂ. ૫૮,૨૭૭–૭૭ ની સહાય કરવામાં આવી. તા. ૩૧-૧૨-૧૯૮૨ ના રાજ આ ખાતામાં રૂ. ૩,૫૯૧-૨૧ જમા ખી રહે છે
વર્ષ' દરમિયાન મૂળ રકમ કાયમ રાખી એના વ્યાજમાંથી દત્તક બાળક પ્રવૃત્તિ અંગે રૂ. ૩૩,૦૦૧-૦૦ અને પ્રજ્ઞાચક્ષુ કે શારીરિક દૃષ્ટિએ અપગ વ્યક્તિઓને પગભર કરવા માટે સ્ટૉલ કરાવી આપવા માટે રૂ. },૬૦૦-૦૦ મળ્યા છે. મ્યુનિસીપાલીટીની પરવાનગી મળ્યેથી અને બીજી વિધિ પૂર્ણ થયેથી અને સ્ટોલ યોગ્ય વ્યકિતને આપવામાં આવશે. સ્ટીલ માટેની રકમ શ્રીમતી મંજુલામેન ચીમનલાલ જે. શાહ અને શ્રીમતી કાન્તાખેન ચંદુલાલ ગાંધી તરફથી મળી છે.
વર્ષ દરમિયાન એક બહેરા-મૂંગા બહેનને પગભર કરવા માટે જોગેશ્વરી ખાતે સ્ટોલ આપવામાં આવ્યા. આ માટેની રકમ શ્રી ગુણવંતભાઈ એ. શાહ તરફથી મળી હતી. આ સ્ટોલ અપણુ કરવાની વિધિ અને ઉદ્ઘાટન રિવવાર, તા. ૨૭-૨-૮૩ના રાજ