________________
તા. ૧-૭-૮૩
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : વાર્ષિક અહેવાલ સંસ્થા માટે એમ કહેવાય છે કે સંસ્થામાં વ્યકિત તે. ૫. બેચરદાસજી સંધ સાથે અને પયુંષણ વ્યાખ્યાનમાળાની આવે ને જાઉં. સંસ્થા એની પ્રવૃત્તિઓથી કાયમ છે. આમ શરૂઆતથી વ્યાખ્યાતા તરીકે સંકળાયેલાં હતા. સંધના રજત છતાં કેટલીક વ્યકિતઓ સ્વયં સંસ્થા સમાન હોય છે. એ જયંતી પ્રસંગે તેઓ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. રીતે આપણે સંઘના પ્રમુખ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી મ.મા. શાહ સાવજનિક વાચનાલય અને પુસ્તકાલય
સ્વયં સંસ્થા સમાન હતા. અને સંધને વૈચારિક સંસ્થા તરીકે પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રૂા. ૧૭,૪૩૫-૮૫નાં પુસ્તક વિશેષ ઘાટ આપવામાં એમના પ્રદાનનું મૂલ્યાંકન થઈ શકે વસાવવામાં આવ્યાં. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન -એમ નથી. સંધની પ્રવૃત્તિઓનું ૫૪મું વર્ષ પુરું કરતાં અમારી પાછળ વર્ષ દરમિયાન રૂા. ૭૨,૨૦૧-૧૮ને ખર્ચ થયો અને -સાથે આપ પણ આવી જ સંવેદના અનુભવશે, એવી શ્રદ્ધા આવક રૂ. ૪૮,૭૯૫-૪૯ની થઈજેમાં શ્રી મુંબઈ જૈન સાથે ચેપનમા વર્ષને અહેવાલ અમે રજુ કરીએ છીએ. યુવક સંધ તરફથી રૂા. ૨૦,૦૦૦/ અને શ્રી પરમાનંદ કાપડિયા
વહીવટી અને આર્થિક દૃષ્ટિએ તા. ૧-૧-૧૯૮૨ થી સ્મારકનિધિ તરફથી રૂ. ૫,૦૦૦/ની મળેલ ભેટનો સમાવેશ તા. ૩૧-૧૨-૧૯૮૨ સુધી અને કાર્યવાહીની દષ્ટિએ થાય છે. વર્ષ આખરે આવક કરતાં ખર્ચાને વધારે છેલ્લી વાર્ષિક સામાન્ય સભા તા. ૩૧-૭-૧૯૮૨ ના રોજ રૂ. ૨૩,૪૦૫-૬૯ને થયે. બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકા મળી ત્યારથી આજ સુધી એટલે કે તા. ૨૨-૬-૧૯૮૨ તરફથી મળેલ ગ્રાન્ટના રૂ. ૨૦,૦૦૦-૦૦ બાદ કરતાં એકંદર ‘સુધીને છે.
ખાધ રૂા. ૩,૪૦૫–૬૫ રહે છે. આગલા વર્ષોના આવક કરતાં સંઘના સભ્યો
ખર્ચના વધારાના રૂ. ૯૯,૭૨૬-૧૮ ઉમેરતાં અત્યાર સુધીની સંધના સભ્યોની સંખ્યા આજે નીચે મુજબ છે.
ખાધ રૂ. ૧,૦૩,૧૩૧-૮૩ની થઈ. પેટ્રન સભ્ય; ૧૨૭ (૧૨૫) સામાન્ય સભ્ય; ૨૦૦ (૩૦૦)
પુસ્કાલયનું ફંડે રૂ. ૫,૫૫૦-૦૦ છે. હાલ પુસ્તકાલયમાં “આજીવન સભ્ય : ૧૪૩૮ (૧૩૯૪) * પ્રબુદ્ધ જીવનના. આશરે ૧૩૦૦૦ પુસ્તક છે. પુસ્તક વાંચવા માટે ઘેર લઈ "ગ્રાહકઃ ૧૦૫૦ (૧૧૦૫) (કૌસમાં આપેલા આંકડા આગલા જનાર પાસેથી ડિપોઝીટના રૂ. ૨૦-૦૦ અને વાર્ષિક વર્ષના અહેવાલ મુજબના છે.)
લવાજમન રૂ. ૧૫-૦૦ અને અર્ધવાર્ષિક લવાજના “પ્રબુદ્ધ જીવન અને તેની આર્થિક બાજુ
રૂ. ૧૦-૦૦ લેવામાં આવે છે. ' પ્રબુદ્ધ જીવન’ એક વૈચારિક પત્ર છે, અને પ્રથમ
વાચનાલયમાં ૬ દૈનિક, ૨૮ સાપ્તાહિક, ૧૪ પાક્ષિક, ૪ હરોળના સામયિકમાં એનું વિશિષ્ટ સ્થાન છે. સંધના માસિક અને ૯ વાર્ષિક સહિત એકંદરે ૯૮ સામયિકે આવે છે. પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવન’ ના તંત્રી સ્વ. ચીમનલાલ ચકુભાઈ ભાષાકીય દષ્ટિએ ૮૧ ગુજરાતી, ૮ હિન્દી, ૭ અંગ્રેજી અને ૨ -શાહની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહની ન્યાયયુકત, તટસ્થ મરાઠી દૈનિક-સામા આવે છે. અને અભ્યાસપૂર્ણ સમીક્ષા તેમજ જીવનના વિવિધ પાસાંઓની
બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકા તરફથી આપણું વાચનાતાત્ત્વિક છણાવટ અને માર્ગદર્શન હવે રતિશેષ બન્યું છે. લયને ગ્રાન્ટ મળે એ માટે સંધની કાર્યવાહક સમિતિના સભ્ય માંદગીના બિછાનેથી પણ તેઓ “પ્રબુદ્ધ જીવન’ માટે લેખ અને ઘાટકોપર વિભાગના કોર્પોરેટર શ્રી હરિભાઈ ગુલાબચંદ લખાવતા. એ રીતે છેલ્લે લેખ તા. ૧૦-૧૧-૮૨ નાં રોંજ શાહ સારી જહેમત ઉઠાવે છે. એ માટે એમને અને બૃહદ્ લખાવ્યું હતું. તા. ૭-૧૨-૧૯૮૨ ના રોજ મળેલી કાર્યવાહક
મુંબઈ મહાનગરપાલિકા તેમજ ભેટ માટે શ્રી પરમાનંદ સમિતિએ ડે. રમણભાઈ ચી. શાહની તંત્રી તરીકે વરણી કાપડિયા સ્મારક નિધિના ટ્રસ્ટીઓને અમે આભાર કરી છે અને એમના તંત્રીપદે પ્રબુદ્ધ જીવન” ની યાત્રા માનીએ છીએ. નિયમિત અને સરળતાથી ચાલે છે.
પયુષણ વ્યાખ્યાનમાળા વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવન’ને રે, ૪,૫૪૪-૦૦ ની
છેલ્લા ૪૮ વર્ષોથી જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ આવક થઈ અને રૂ. ૧,૦૩,૭૪૫-૫ ને ખચ થયે. પરિણામે
વર્ષે તા. ૧૫-૮-૧૯૮૨ થી તા. ૨૩-૮-૧૯૮૨ સુધી એમ વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચાને વધારે રૂ. ૬૨,૨૮૧-૩૫
નવ દિવસ માટે પાટી પરના બિરલા કીડા કેન્દ્રના સભાગૃહમાં થયો. છાપકામ, અને કાગળના ભાવમાં દિન પ્રતિદિન થતો. વધારો તેમ જ ટપાલના દરમાં થયેલા વધારાના કારણે વર્ષ
જવામાં આવી હતી. વિશાળ જગ્યા અને પટાંગણું છતાં દરમિયાન પ્રબુદ્ધ જીવન’ને ખર્ચ વિશેષ થયે છે. સ્વ.
શ્રેતાઓની ભીડને લક્ષમાં લેતા આ જગ્યા પણ ટૂંકી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક અંગે આશરે
પડવા સંભવ છે.. રૂ. ૨૦,૦૦૦ ના થયેલા ખર્ચને તેમાં સમાવેશ થાય છે. વ્યાખ્યાનમાળાના કાયમી ખચ અંગે ઉદાર સખાવત વર્ષ દરમિયાન રૂ. ૫,૩૫૪-૮૮ ભટ મળ્યા, જે આગલા વર્ષમાં મૂળ રકમ કાયમ રાખી, તેના રોકાણ પર થતી રૂ. ૩૫,૮૫૯-૫૦ ની હતી.
આવકમાંથી પયુંષણ વ્યાખ્યાનમાળાને ખર્ચ કરે એવી સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
ભાવનાથી રૂ. ૧,૫૦,૦૦૦.– (. દેઢ લાખ) જેવી માતબર સંઘના પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવનના તંત્રી ચીમનલાલ રકમનું દાન આપવાની ભાવના શ્રી સેવંતીલાલ કાંતિલાલ ચકુભાઈ શાહને તા. ૨૬-૧-૧૯૮૯ ના રોજ દેહ વિલય થયો. ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દર્શાવી, જેનો તા. ૩-૯-૧૯૮૨ ના રોજ તા. ૧૬-૧૨-૮૨ અને તા. ૧-૧-૧૯૮૩ ના પ્રબુદ્ધ જીવનને મળેલી સંધની કાર્યવાહક સમિતિએ સાભાર સ્વીકાર કર્યો. સંયુકત અંક ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક તરીકે શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જયંતીલાલ પી. બહાર પાડવામાં આવ્યો, જેમાં ગુજરાતના અગ્રણી ચિંતકે, શાહ અને તેમના બંધુઓએ દાખવેલી ઉદારતા અને મમતા સારસ્વત અને સામાજિક અગ્રણીઓએ સ્વ. ચીમનભાઈના માટે આપણે એમના ઋણી છીએ. આ દાન સંધને મળે એ જીવનના વિવિધ પાસાંઓને હૃદયસ્પર્શી ખ્યાલ આપે. માટે પયુંષણ વ્યાખ્યાનમાળાના અને હવે સંધના પણ
એ જ રીતે તા. ૧૬-૧-૧૯૮૩ને પ્રબુદ્ધ જીવનને પ્રમુખ છે. રમણભાઈ ચી. શાહે કરેલા સફળ પ્રયત્નની અંક પં. બેચરદાસ સ્મૃતિ અંક તરીકે પ્રગટ કરવામાં આવ્યા અમે અહીં સાભાર નોંધ લઇએ છીએ.