________________
૧૭૦
ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મૃતિ અક
વિદ્યા અને સેવાનિષ્ઠ ચીમનભાઈ ૪ પડિંત દલસુખભાઇ માલવિયા
સ્વ. ચીમનભાઇના પરિચયમાં આવવાનું મારે વિશેષરૂપે ઈ. સ ૧૯૩૩માં બન્યું. હું સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સમાં ‘જૈન પ્રકાશ'ની એફિસમાં કામ કરતા અને સ્વ. ચીમનભાઇ એ કાન્ફરન્સના મંત્રી હતા. હું તેા તેમના વિષે એક સેાલીસીટર છે એટલું જ તે સમયે જાણતા. એકવાર મે' ખ'લેવું એક પુસ્તક કાલબાદેવીમાં જૂતા પુસ્તકાના વિક્રેતા પાસેથી ખરીદ્યું હતું, અને રસ્તામાં તેના પાના ફેરવતા હતા. ત્યાં ચીમનભાઇ ભેટી ગયા. આશ્ચય'થી પૂછવા લાગ્યા કે ‘અરે! તમે બર્કલે પણ વાચા છે' એમ કહ્યાનુ યાદ છે. ત્યારે મને ખબર ન હતી કે તેઓ તત્ત્વજ્ઞાન લઈને એમ. એ. થયા હતા. પછીથી જાણવા મળ્યું કે તેમણે ઉચ્ચ કક્ષામાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરી પરીક્ષા ઉત્તી કરી હતી, એટલું જ નહુિ પરંતુ પરીક્ષકને પણ તેમના પ્રશંસક બનાવી દીધા હતા. એટલુ' સમય' તેમનું નાન પોતાના વિષયમાં હતું.
અહી મારે તેમનુ મારા ઉપર ન ભૂલી શકાય તેવું અને મારા નિર્માણુમાં જે તેમને ફાળા છે, તેમનું જે ઋણુ છે. તેના નિર્દેશ કરવા જરૂરી છે. સ્થાનકવાસી કાન્ફરન્સમાં જ્યારે હુ” નાકરી કરતા હતા ત્યારે પં. સુખલાલજી મુંબઈ આવ્યા અને મને કહ્યું કે, 'તુ. અહીં શું કરે છે?' મે" કહ્યું : જૈન પ્રકાશમાં અઠવાડિયે એક લેખ અને ગ્રાહકાના સરનામા કરું છેં.' પંડિતજીને આશ્ચય થયું, અને કહેવા લાગ્યા કે, ‘શાંતિનિકેતન જેવા સ્થળે ભણ્યા પછી આવું કામ કરે તે ખરાબર નથી. મારી પાસે બનારસ આવ.' પંડિતજીની વાત મને ગમી. પશુ મારી સમક્ષ એક જવાબદારી હતી. મને સ્થાવાસી જૈન ક્રાન્કુ રન્સે ભણાવ્યા હતા અને એની શરત હતી કે ભણ્યા પછી ત્રણ વર્ષ' મારે કોન્ફરન્સની નેકરી કરવી. મેં પંડિતજીને એ વાત કરી. તેમણે સલાહ આપી કે મ`ત્રીને કહી જો, જો તે શરત મુક્ત કરે તે કામ છેડી દે, મેં સ્વ. ચીમનભાઇ પાસે મારી વાત મૂકી અને કહ્યુ` કે, “મને શાંતિનિકેતન જેવી ઉચ્ચ સસ્થામાં માકલી ભણાવ્યા તેા હવે આપે મને મારા ભગુતરના કાંઇક ઉપયોગ થાય તેવું કાય' આપવુ જોઇએ. ન આપી શકતા હો તો શરતમાંથી મુક્ત કરી મને બનારસ જવા ઘો’મેં એમ પણુ - કહ્યું કે, ફ્રાન્સ પાસે મહામાનવના * કેશવરામ
આજે અત્યારે સવારમાં સ્થાનિક પત્રા Times of India અને જનસત્તામાં વાંચ્યું કે સન્મિત્ર માનનીય મુ. શ્રી ચીમનભાઈ ગઇ કાલે અવસાન પામ્યા. વાંચી ધણું દુઃખ થયું. પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૧૧-૧૯૮૨ના છેલ્લા અંકમાં એમના હાસ્પિટલના બિછાનેથી' એ નિવેદનમાં એમણે પોતાની બિમારીના વિષયમાં આપેલી વિમાને વાંચતાં આટલા ટૂંકા ગાળામાં આ મહામાનત્ર પાર્થિવ દેહને ત્યાગ કરી જશે એ માન્યામાં ક્રમ આવે? આવા મજબૂત હૃદયના માનવને આપણે ગુમાવ્યા એ તે હકીકત બની ગઇ.
અમારા ખેઉ વચ્ચેની વિકસેલી આત્મીયતાના ખીજ ૧૯૩૩માં લાઠીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અગિયારમા સંમેલનમાં
તા. ૧-૧-૮૨
માટે
સ્વ.
જૈન આગમના સ’પાદન કામાણીએ ફંડ આપ્યું છે તે તે કામ મને સોંપો તે હું તે કામ કરવા રાજી છું.” તે કાળે આગમનુ સૌંપાદન સાધુ મુનિરાજો જ કરે એવી હવા હતી. એટલે તે કામ તેઓ મને સોંપી શકે તેમ હતું નહી. એટલે તેમણે નાકરી કરવાની શરતમાંથી મને મુકિત આપી, અને મારી જે કાંઇ પ્રગતિ થઇ શકી તેમાં તે પ્રકારે નિમિત્ત બન્યા છે તે હું કદી ભૂલી શકયો નથી. આજે જયારે હવે તેઓ આપણી વચ્ચે નથી ત્યારે મારા ઉપરના તેમના આ ઋણુના સ્વીકાર કરી થડેા હળવા ખનુ છું. જો તેમણે મને રજા ન આપી હોત તે મારી શી દશા હોત તેના આજે વિચાર કરું છું, ત્યારે મનમાં તેમણે મારા ઉપર મેટા ઉપકાર કર્યાં હતા એવી ભાવના જાગૃત થાય એ સ્વાભાવિક છે.
સ્વ. ચીમનભાઇ નિભિ'કવિચારક હતા એ તેા કટોકટીકાળના તેમના લેખા જ ખતાવી આપે છે. તે કાળે પ્રમુદ્ધજીવન' જ એક એવું સામયિક હતુ, જેમાં નિલ'યપણે જે કાષ રાજનીતિ ખેલાઇ રહી હતી તેની તે સમીક્ષા કરી ગયા છે. સ્થાનકવાસી મહાસંધની મુંબઇમાં સ્થાપના અને તેની જે કાંઇ પ્રગતિ થઇ છે તેના યશભાગી જો કાઇ હોય તે સ્વ. ચીમનભાઈ જ છે. તેમના એક તરફ પ્રગતિશીલ વિચારાને કારણે શ્રી મુંબઈ જૈન યુવક સંધના પ્રમુખ અન્યા તે સમાધાનકારી વલણને કારણે તેઓ મુંબઈ સ્થાનકવાસી મહાસધના પ્રમુખ અન્યા. આમ જૂના-નવાના સેતુ એ સ્વ. ચીમનભાઇ હતા. એમના જવાથી યુવાનો અને વૃદ્ધો અન્નેએ સાચા સલાહકારને ગુમાવ્યા છે એ માનવું જ રહ્યું.
જન્મે જૈન છતાં તેમના અભ્યાસ સવ'ધર્મ'ના હતા, અને [થી જે ગ્રહણ કરવા જેવું લાગ્યું તે તેમણે પોતાની બુધ્ધિએ કસીને સ્વીકાયુ” હતું. તેમાં તેમણે કાંઇ સ કાચ અનુભવ્યો ન હતો. ઇશ્વરમાં તેમની અનન્ય નિષ્ઠા હતી સાથે જ કમ'વાદમાં પણુ માનતા એ તેમનુ' સમન્વયપરક માનસ દેખાડી આપે છે.
મૃત્યુ પર્યંત તે અપ્રમત્ત રહ્યા એ તેમણે મૃત્યુ જીતી લીધુ* હતુ. તેની ખાતરી કરાવવા પૂરતુ છે. પાર્થિવ દેહત્યાગ
કા. શાસ્ત્રી
વવાયેલાં. ત્યારથી સદ્ગત મુનશીના હાથમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન હતું ત્યાં સુધી દરેક સ”મેલનમાં તા અમા અચૂક મળતા. એમને પણ થોડા ગભીરભાવે ટીખળ કરવાનો સ્વભાવ. મારે પણ જરા હળવાશ, ખૂબ નિકટતા તે સ્વ. શામળદાસ ગાંધીના સમયમાં જૂનાગઢમાં પરિષદનુ` સંમેલન મળ્યું ત્યારે શ્રી મુનશીને મારા તરફ જે મમત્વ વિકસેલુ તેને કારણે મધ્યરથ સભામાં ઠરાવ મારી પાસે લખાવે. બાજુમાં મુ. શ્રી ચીમનભાઇ હાય, તેમે શ્રી મુનશીની છાયા જેવા હતા.
પ્રબુદ્ધ જીવન'ના સંચાલન પછી મને નિયમિત અ મેલવા લાગ્યા અને જયારે પણ એમને કોઇ લેખ નોંધપાત્ર જણાયા હાય અને એ વિશે કાંઈ કહેવાનુ યોગ્ય માન્યુ હાય
2 2