________________
તા. ૧-૧-૮૩
જાય અને જો તે દુર્ભાગી હોય તો વૃત્તિ પણ વિકૃત બની જાય, પરંતુ ચીમનભાઇ તા વિચારક, ચિંતક, એટલે વધુ ચિંતન-મનન અને સમાજસેવાના ક્ષેત્રે આગળ વધી એ વિપરીત સયાગે સામે વિજયવત નીવડયા. મારા ચિત્ત ઉપર શ્માની એટલી ઊંડી અસર થયેલી કે જ્યારે અજવાળીખહેનનું અવસાન થયું ત્યારે ચીમનભાને મળવા અમે ગયેલાં ત્યારે એમને સૌથી પહેલાં મેં એ શબ્દા કહેલા ક દાદર ઉપર ચડતાં ચડતાં મને પ્રત્યેક ક્ષણે સોક્રેટીસનું રમરણ થયા કયુ" હતું.. આ સાંભળી તે મીઠું હસ્યા હતા. એમના જીવનના આ ગુણ સક્ષેત્રે પ્રસરેલા હતા
ચીમનભાઇ આત્મસ્થ થયાના સમાચાર મળ્યા તે જે પહેલી લાગણી થઈ તે એ કે જાણે માલારા તૂટયા. આ મેલારા તે માત્ર જૈન સમાજને કે પછી જન્મભૂમિ પ્રકાશનોના કે પછી મુંબઇગરા ગુજરાતીઓના જ નહી પણ વિચારોના વૃન્દાવનમાં વિહરતાં સૌ કાષ્ટના ચિત્તનિકેતનને મેાભારેા. શ્રેષ્ઠિની વચ્ચે હરતાકરતા એક શ્રેયાથી' જાણે પોતાની ચિંતનયાત્રા સ"કેલીને ચાલતા થયા.
જાણે મેાભારો તૂટયા
ડા, ગુણવંત શાહ
કવિ ન્હાનાલાલે કાંક ગ્રીસની સૌ'વલ્લભ સંસ્કૃતિ, રામની રાજસવલ્લભ સૌંસ્કૃતિ યૂરેપ-અમેાિની અથ વલ્લભ સૌંસ્કૃતિ અને ભારતની ધમ'વલ્લભ સ ંસ્કૃતિની વાત કરી છે. કયારેક પ્રશ્ન થાય કે કહેવાતી ધમ'વલ્લભ સસ્કૃતિનાં સતાના આ દેશમાં સાચા ધર્માંય ક્રમ થતા નહી* હાય ! ક્યારેક તે વહેમ પડે કે આ તે ધમ'વલ્લભ સ ંસ્કૃતિ કે ભવલ્લભ વિકૃતિ ! જો વિશદ્ધિકરણની પ્રક્રિયા સતત ચાલતી ન રહે તે ધર્માંદયને અદલે ભાય થાય એમ તે. આમ ન બને તે માટે આપણા સામાજિક, ધાર્મિક, આર્થિ'ક, અને રાજકીય વ્યવહારશને સતત મારતાં રહેવું પડે.. ચીમનભાઇએ આ કામ વખ. સુધી સુક્ષ્મ પ્રમુદ્ધ જીવન' પર એમતી ચિંતનપૂત મુદ્રા અ`ક્તિ થયેલી હતી. ખે-અઢી મહિના પર એમણે પત્ર લખીને પ્રમુદ્ધ જીવન' માટે કશું લખતાં રહેવાની વિનંતી કરેલી : મુંબઇ ગયા ત્યારે ત્ર્યંબકભાઈએ ટકાર પણ્ કરી : 'તમે ચીમનભાઈને જવાબ લખીને હા તેા પાડી, પણ પ્રભુદું જીવન' માટે કશુ મોકલ્યું નથી.' તે વખતે ખ્યાલ નહી કુ મારે ચીમનભાઈને ભાવાંજલિ આપવા આવુ* કશુક લખવુ પડશે. મારી મુની મુલાકાત વખતે શ્રી ચીમનલાલ જે. શાહ મળવા આવ્યા અને મુ. ચીમનભાઈ ચકુભાઈ શાહ માંા છે એ જાણ્યુ'. જૈન ક્લિનિકમાં એમને મળ્યા ત્યારે કહેઃ ગુણવંતભાઇ! મને ખૂબ ભૂખ લાગે છે, મને ખારાક મેકલાવા સા પુસ્તકાના ખારાક.' પુસ્તકા તો મેકક્ષ્ાં પણ તે એવી આશાએ કે ખીજી વાર મુંબઈ જશ ત્યારે ચીમનભાઇને મળીને પૂછીશ કે, “પુરતા ગમ્યાં ખરાં?” પણ એ તક ન જ મળી.
બુદ્ધ જીવન
એક ખાનગી વાત કરી લઉં. સ્વ. મંગળછ ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રમાં તાતા એડિટારિયમમાં ‘માનવને ઊગા ઈએ' વિષય પર ત્રણ પ્રવચના આપવાનાં થયાં ત્યારે મુ. ચીમનભાઇની હાજરીને કારણે હું મનેામન થાડેાક સભાન અની જત. ત્રીજા દિવસ માટે મેં ડૉ. રમણલાલ શાહને જે વિષય મોકલેલે તે ‘સ્ત્રીપુરુષ સહજીવન' હતા પણ તે બદલી કાઢયે
*>j(W)
૧૬૯
તે
તેથી વિપરીત " સંયાગામાં વિચારની અને કાય'ની દિશા બદલવાની જીવનકળા એમને હાથ આવી ગઇ હતી. સવ* ક્ષેત્ર સફળ થયા તેનું મારે મન આ રહસ્ય હતુ. અને તેથી તેમના પ્રત્યે હું સદાયે આદર ધરાવતા અન્ય હતા. ક્લિની એક વિચિત્ર વાત કહું, તો તે એ છે કે સ્વ. ચીમનભાઇને શ્રદ્ધાંજલિ આપવા અનેક સસ્થાઓ અને વ્યકિતઓની સભા યોજવાની જ્યારે જાહેરાત થઈ ત્યારે તે જાહેરાત વાંચીને મને પ્રથમ પળે એમ થયેલું કે આવી વિરાટસના પ્રમુખપદે શ્રી ચીમનભાઇ જોઇએ 1 વધુ શું લખું ?
અને માનવને ખતમ ન કરે તેવુ" વિજ્ઞાન' એ વિષય ગાવી દીધા. ત્રીજે દિવસે શ્રાતામિત્રએ ‘ત્રીપુરુષ સહજીવન' પર જ ખાલે એવી ટકાર પણ કરી. મેં કાનમાં કોઈકને કહ્યુ ય ખરુ’: ‘મુ. ચીમનભાઇ ન હોત તો હું ખોલત પણ આ વિષય પર મારા વિચારા થાડાક ઉદ્દામ હોવાથી, હુ* મલાજો પાળવા માગું છું. ‘પર્યુષણ વ્યાખ્યાનમાળમાં ખાલવાનું પતે પછી મુ. ચીમનભાઈની સમીક્ષા સાંભળવા કાન સરવા કરવા પડે. એમની વાણી સ્વસ્થ, ગંભીર અને પ્રસન્ન, શબ્દે શબ્દે જીવનમાં વણાઇ ગયેલી વિચારયાત્રાની ઝલક મળતી રહે. એમના શબ્દોને આચારના સથવારો એટલે શબ્દો નોંધારા ન લાગે,
વસતિવધારા, શહેરીકરણ, ઔદ્યોગીકરણ, પ્રદૂષણ, હરિફાઇ, સરખામણી, મૂવિહીનતા (rootlessness) અને નિરાંતના અભાવને કારણે કયારેક આપણી જીવનયાત્રા જાણે તાણયાત્રા હાય એવા વહેમ પડે. સિાનુખ્રિસ આવા વહેમ પાકા થા જાય છે. ભવિષ્યમાં એવું ય બને કે એકદરે સ્વસ્થ એવા માણસને લેકા તી સ્થાન ગણીને આદરપૂર્વ'ક આવકારશે. આવા માનવીએઁ આજેય દુ`ભ જાય છે.
આવું એક માનવીથ' આપણી વચ્ચેથી વિદાય થયુ., શબ્દો સાથ નથી આપતા તેથી અહીં અટકું છું.
Usage
ચીમનભાઈ આખરે ગયાજ! કેવડી મોટી દૂધ મોટાં કામે ઉપાડવા માટે તેમના તરફથી મળતી હતી? એમને વિચાર કરું છું ત્યારે ઉત્તરાવસ્થાનું સા ય જ નહી. પણ સૌ મને અભિભૂત કરે છે. તે સુધી પોતાના વિશાળ સ્વજન સમુદાય સાથે તેમને ભાષા વ્યવહાર ચાલુ જ રહ્યો, તેમાં કેટલી બધી પારદર્શકતા પરખાતી ? એ જ વાણીને અધિકૃત કરનાર તત્ત્વ છે ને? ઊંચે ને ઊંચે જતી એમની ધમ`રતિ એમને વ્યવહાર પુરૂષ મટાડીને ધમ પુરુષ બનાવ્યે જતી હતી, પ્રબુદ્ધ જીવન વાટે જે ચીમનભાઈ મળતા હતા તે ક્રમ જીવનમાં તેજસ્વી અને ધમ'જીવનમાં ચિંતનશીલ હાઇને આખા અંક ઝગી ઊઠતો. ક્રયા પ્રશ્ન વિષે ચીમનભાઇ કેવી રીત વિચારે છે તે આપણા વિચારાનુ અનુમાન શોધવા માટે જાણવું જરૂરી ખની જતું હતું. એમના પ્રત્યક્ષ પરિચય ૪ ૧૯૪૨ થી. ત્યારથી એમનું સ્નેહ નીતરતું પ્રાત્સાહન પામતા રહ્યો છું. હવે એ સ્મૃતિશેષ બન્યા છે ત્યારે એમનાં વિવિધ સમુન્નત જીવનકાર્યાંના સ્મરીને એ સ્મરણાને પ્રણમુ છું. -આચાય યશવંત શુકલ,