________________
છે
*
E',
પ્રબુદ્ધ જીવન :
- તા. ૧૬-૬-૮૩ અસત્યના પ્રયોગ :
| Q રમણલાલ ચી. શાહ , પશ્ચિમના જગતમાં અસત્યના એક મોટા પ્રયોગ હિટલરે જે પિસ્તોલથી આપઘાત કર્યો હતો તે માકે વિશ્વવ્યાપી ચકચાર જગાડી છે. એ છે હિટલરની કહેવાતી વાળી અને તે નંબરવાળી ઘણી બધી પિસ્તોલ યુરેપના ડાયરીઓ. પશ્ચિમ જર્મનીના “અન” નામના સામયિકના બજારોમાં હજુ પણ વેચાય છે! ખબરપત્રી હાઈડમાને પશ્ચિમ જર્મનીની કોનરાડ ફિશર નામની કિલઓપેટ્રાનું હાડપિંજર બનાવી તે વેચનાર એક એક વ્યકિત પાસેથી હિટલરની કહેવાતી ડાયરીઓ મેળવી હતી. સંગ્રહકારથી એક અજાણ્યા ખરીદનારને ભૂલથી એક સાથે ફિશર નાઝી સમયની યાદગીરીની ચીજવસ્તુઓ મેળવી, સંગ્રહ બે હાડપિંજર બતાવાઈ ગયાં ત્યારે એણે ખુલાસો કરેલે કે કરી એવી વસ્તુઓના સંગ્રહકારોને વેચવાનો ધંધો કરે છે. તેના એક હાડપિંજર કિલઓપેટ્રા યુવાન હતી ત્યારનું છે અને કહેવા પ્રમાણે આ ડાયરીમાં તેને પૂર્વ જર્મનીમાં રહેતા હિટલરના બીજુ એ મૃત્યુ પામી ત્યારનું છે. આ તે એક મજાક જેવી સમયના એક લશ્કરી સેનાપતિ પાસેથી મળી હતી. બીજા વાત છે. વિશ્વયુદ્ધના અંત સમયે હિટલરે જે વિમાનને પોતાની ડાય- કવિતા, વાર્તા, ચિત્ર, શિલ્પકૃતિ ઇત્યાદિ કલાકારીગીરીની રીઓ સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે રવાના કર્યું હતું પ્રાચીન કૃતિઓ હસ્તપ્રત, મહાન વ્યકિતઓએ વાપરેલી તે તૂટી પડ્યું હતું અને ડાયરીઓ કઈ અજાણી વ્યકિતના તિહાસિક ચીજવસ્તુઓ વગેરેની બાબતમાં બનાવટ કરવા હાથમાં આવેલી. તે સચવાઈ રહી હતી. હું
પાછળ વિવિધ આશય રહેલા હોય છે. કયારેક સામાન્ય લોકે | ‘અન” સામયિકે ૯૦ લાખ માક જેટલી મોટી રકમ ચૂકવીને ઉપરાંત બુદ્ધિશાળા, વિચક્ષણ માણસને પણ છેતરવાનો નિર્દોષ
એ ડાયરીઓ પ્રગટ કરવાને હક મેળવ્યો અને તેનું પ્રકાશન ચાલુ આનંદ રહેલો હોય છે. (ટાગોરે યુવાન વયે પિતાની કર્યું. તદુપરાંત “સ્ટનસામયિકે આ ડાયરીઓના પ્રકાશનના હક કવિતાની બાબતમાં આમ કરવું). કયારેક કોઈકનું મહત્વ ઈગ્લેંડ, કાન્સ, ઈટલી, અમેરિકા વગેરેનાં સામયિકને વધારી દેવા અથવા કયારેક કોઈકને ઉતારી પાડવાને ' આપીને મોટી રકમ મેળવી હતી. હસ્તે હપ્ત પ્રગટ થતી આશય રહેલો હોય છે. કયારેક સમાજને માત્ર આધાત
આ ડાયરીઓએ દુનિયામાં ઘણું મોટી સનસનાટી ફેલાવી, આપવાનો આશય હોય છે, તે કયારેક નિર્ણાયકાની અન્યાયી પરંતુ ત્યાં તે પશ્ચિમ જર્મનીની સરકારે આ ડાયરીએ બના- અને આભમાની વૃત્તિને તેડવાને હોય છે. કયારેક પૈસા વટી હોવાનું સાબિતી સાથે નિવેદન કર્યું. એટલે ‘અન” સામ- કમાવા માટેનું તે એક માત્ર તરકટ હોય છે, તે કયારેક 'ચિકને ડાયરીઓનું પ્રકાશન તરત બંધ કરવું પડયું; લેકની તેમાં ઈતિહાસનાં ખેલ પાત્રને સારા ચીતરવાનો હેતુ હોય છે. કે માફી માગવી પડી. તંત્રીઓએ રાજીનામાં આપવાં પડ્યાં. પરંતુ જેમ કહેવાય છે કે ચોરી કરનાર માણસ પોતાને પણ ખબર
લંડન ટાઈમ્સ’ને પૈસા પાછા ચૂકવવા પડયા. રિપોર્ટરને ન હોય એવી કઈક નિશાની પાછળ મૂકતા જાય છે બરતરફ કરવો પડે. આવી જાતજાતની ઘટનાઓ બની. એક અને તે પકડાતાં તેની ચોરી પકડાઈ જાય છે, તેવી રીતે ચકચારભર્યા પ્રકરણે આ રીતે અચાનક વળાંક લાધે.
સાહિત્ય, કલાકૃતિઓ અને પ્રાચીન અવશેષાનાં ક્ષેત્રે અસત્યના " અસલની નકલ કરવાનું ઘણું માણસને મન થાય એ
પ્રયાગ કરનાર છેવટે તે ખુલ્લાં પડી જતા હોય છે. સ્વાભાવિક છે. ક્યારેક નકલ એટલી સરસ હોય છે કે આપણુ ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદનાં કહેવાતાં કઈ કૃતિ અસલ અને કઈ નકલ તે પારખવું મુશ્કેલ બને છે. નાટકની બનાવટ ઘણા મોટા પાયા પર થઈ હતી. મહાકવિ ચિત્ર, શિલ્પાકૃતિઓ, પ્રાચીન સિકકાઓ વગેરેનાં ક્ષેત્રમાં
પ્રેમાનંદ એમનાં આખ્યાન માટે જાણીતા છે. એમણે આવી બનાવટે વિશેષ થાય છે. કારણ કે જગતમાં શ્રીમંત નાટક લખ્યા છે એવું કોઈ જાણતું નહોતું; પરંતુ પાંચેક સંગ્રહકારે લાખો રૂપિયા ખર્ચીને તેવી પ્રાચીન કૃતિઓ દાયકા પહેલાં વડોદરાની પ્રાચીન કાવ્યમાળાના સપાદકોએ કે ચીજવસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે. એમ કરવામાં પ્રેમાનંદે નાટકે પણ લખ્યાં છે એવી જાહેરાત કરીને ત્રણ ક્યારેક તેઓ છેતરાય પણ છે. પિકાસેનાં ચિત્ર અને માઈકલ નાટકે છાપ્યા. એ વાંચતાં જ કેટલાક વિવેચકેને વહેમ એજેની શિલ્પાકૃતિઓની બાબતમાં આવી કેટલીય બનાવટ
પડેલે કે એ નાટકે પ્રેમાનંદનાં હોઈ શકે નહિ. ગુજરાતી થઈ છે.
સાહિત્ય-જગતમાં ઘણાં વર્ષો સુધી એ નાટક વિશે ચર્ચા જયારે એક કરતાં વધુ એકસરખી પ્રાચીન કૃતિઓ
ચાલી. બનાવટ કરનારાઓએ એને બચાવ કર્યો, પરંતુ છેવટે બજારમાં વેચાવા લાગે છે. ત્યારે મેટો વિવાદ જાગે છે.
એ પિકળ હોવાનું પુરવાર થયું. “હાલીમવાલી', “પરેડ,
જેવા કેટલાક શબ્દો, જે અર્વાચીન સમયમાં વપરાય છે, એવા - એક દંતકથા પ્રમાણે રોકફેલર જેવા ધનાઢય માણસે દાંતના
શબ્દ પ્રેમાનંદની ભાષામાં બનાવટ કરનારાઓથી અજાણુતા દાકતર પાસે દુખતી દાઢ પડાવી, તે દાકતરે તે દાઢ કચરામાં નાખી
વપરાઈ ગયાં. પરિણામે નાટકની ભાષા અંગે નરસિંહરાવ ન દેતાં એક સંગ્રહકારને વેચી દીધી. રોકેલરને જ્યારે ખબર ?
જેવા વિચક્ષણ ભાષાશાસ્ત્રીને વહેમ પડેલે અને એમણે એ પડી કે પોતાની દાઢ મેધા ભાવે બજારમાં વેચાય છે, ત્યારે
નાટક પ્રેમાનંદનાં નથી એની વિસ્તારથી ચર્ચા કરી. માં માયા ભાવ આપીને પણ તે પાછી મેળવીને પિતાના અંગત
- કવિ ભાલણે પિતાનું પહેલું ‘નળાખ્યાન' ગુમ થઈ 'સંગ્રહસ્થાનમાં રાખવાનું તેમને મન થયું. પિતાના જુદા જુદા 'માણસને તે દાઢ કેની પાસે છે તે તપાસ કરીને ખરીદી
જતાં બીજુ નળાખ્યાન” લખ્યું હતું એવી વાત વહેતી લાવવા મોકલ્યા, તે તેઓ રેકફેલરની દાઢ’ તરીકે વેચાતી
મૂકીને પ્રાચીન કાવ્યમાળાના સંપાદકોએ ભાલણનું
કહેવાતું બીજુ નળાખ્યાન પ્રગટ કર્યું હતું, પરંતુ આ એવી પચાસેક જેટલી દાઢ બજારમાંથી માંધા ભાવે ખરીદી લાવ્યા! એમાં પિતાની દાઢ કઈ અને બીજાની કઈ તે ખુદ
લખનારે પોતે પિતાના એક સંશોધન લેખમાં, દરેકફેલર પણ કેવી રીતે પારખી શકે ?
| (વધુ માટે જુઓ પાનું ૪૧) ,
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશને સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, -- મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે", ૩૫૨૯૬ મુદ્રણસ્થાન : રેડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુબઈ ૪ ફેન : ૩પ૬૮૩૨