SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૮૩ પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનુ મૌન અકળ છે. ભારતના એક સ્વમાની નાગરિક તરીકે શ્રીમતી ગાંધીની એ ફરજ હતી કે આવી બદનક્ષીના જાહેરમાં જવાબ આપે. શ્રીમતી ગાંધીમાં ધણા ગુણા હરશે પણ તેમનામાં રાજકીય શાણપણ નથી. શ્રીમતી ગાંધી કદાચ એમ માનતાં હોય કે શ્રી મોરારજીભાઈ ઉપર આવા ખેો આક્ષેપ થાય તે તેમની જાહેર પ્રતિમા ઝાંખી પડે. કેટલાક લેાક્યુ એમ માને છે કે રાષ્ટ્રીય કક્ષાએ શ્રીમતી ગાંધીના માર્ગમાં કોઇ એક નેતા હોય તેા તે મારારજીભાઇ છે. આ માન્યતામાં થાણુ તથ્ય છે, કેમકે અત્યારે તે રાષ્ટ્રીય કક્ષાના છે જ નેતા છે. પશુ પક્ષ કરતાં દેશ ઊંચા છે. પક્ષને ફાયદો થાય અને દેશની પ્રતિષ્ઠા નીચી જાય તે તેમાં સરવાળે પક્ષને પણ નુકસાન ચાય છે. આ બાબતમાં શ્રીમતી ગાંધી સાવ એકલાં પડી ગયાં છે. શ્રીમતી ગાંધીની હ ંમેશાં તરફેણ કરતાં વતમાનપત્રાએ પણ મારારજીભાઇ પરના આક્ષેપને રાષ્ટ્ર પુરના આક્ષેપ તરીકે ઓળખાવ્યાં છે. પ્રબુદ્ધ જીવન આમાં એક બીજો પ્રશ્ન એ છે કે અમેરિકાના સત્તાધીશ વર્ષાં પ્રમુખ, પાર્લામેન્ટના સભ્ય, ઉદ્યોગપતિ અને વગદાર પત્રકારો એમ માનતા હોય છે કે ભારત જેવા ગરીબ દેશોના આગેવાનાને ડોલરના બળથી ગમે ત્યારે ખરીદી શકાય છે. શ્રીમતી ગાંધીની તરફેણ કરતું વિખ્યાત વર્તમાનપત્ર હિન્દુસ્તાન ટાઇમ્સ' તે ત્યાં સુધી કહે છે કે ભારત સરકારે તે શ્રી મેારારજી દેસાઈને પત્રકાર હશે અને તેના પુસ્તકના પ્રકાશક સામે અમેરિકાની અદાલતમાં કેસ માંડવામાં સહાય કરવી જોઇએ. આવી માગણી કરી હિન્દુસ્તાન ટાઈમ્સ' ના તત્રીલેખ જણાવે છે કે જો મારા”ભ ઇ જેવા એક દરે સ્વચ્છ અને પ્રામાણિક રાજકારણી ઉપર પણ આવી રીતે મા ઉડાડવામાં આવે તે આપણને એવી શકા ગયા વિના રહે નહિ કે અમેરિકામાં કેટલાક લેકા આપણા નેતાઓની અને એ દ્વારા આપણી રાજકીય પદ્ધતિની પ્રતિષ્ઠા નષ્ટ કરવા કટિબદ્ધ થયા છે. આવુ તેએ' શા માટે કરવા પચ્છે છે તેની કલ્પના જ કરવાની રહી પણ આપણે સાવચેત રહેવુ' જોઇએ.' ૩ લેવામાં આવી છે. ભારતના કેટલાક અગ્રગણ્ય વકીલાએ શ્ર મારારભાઇને પેાતાની સેવા આપવાની ઓફર કરી છે. ભારતના વકીલા તા ભારતની અદાલતમાં જ ઊભા રહી શકે. પણ અમેરિકન અદાલતમાં તે ત્યાંના જ મોટા વકીલા રાકવા પડે. આ બધા માટે લાખો રૂપિયાના ખર્ચ થાય. અમેરિકામાં વસતા ભારતી આ ખર્ચ માટે ભાળ એકઠું કરી રહ્યા છે. પણ તેમને આ વિષે પૂરતી સહાય કરવાની આપણા સૌની ફરજ છે. આ માટે મને ખે. માણ સૂઝે છે: 2 * : (૧) અમેરિકામાં કેસ લડવા માટે નેશનલ કુંડ ફાર ઇન્ડિયાઝ એનર’ (ભારતની પ્રતિષ્ઠા માટે રાષ્ટ્રીય ક્રૂડ) ભેગુ કરવું જોઇએ. આ માટે પચ્ચાસ લાખ રૂપિયા એકઠા કરવાટ જોઇએ. મોટી કંપની, વ્યક્તિ અને ભારતની રાજ્ય સરકારીએ આ ફાળામાં પોતાને હિરસે આપવા જોઈએ. ૫૦ લાખ રૂપિયા કરીએ તો પણ તે પ લાખ ડોલર થાય. ભારત સરકારે આ રૂપિયા સામે ટૂંડિયામણ આપવુ જોઇએ. (૨) ભારતમાં અમેરિકન કંપનીઓ અને બેન્કા દર વષે કરોડ રૂપિયા કમાય છે. આ ક ંપનીએ પાતાની મુખ્ય કંપનીએ દ્વારા અમેરિકામાં એછામાં ઓછા ૧૦ લાખ ડોલરનું ભડાળ એકઠું કરે અને અમેરિકામાં વસતા ભારતીએ જે ભડાળ એકઠુ' કરી રહ્યા છે તેમાં આ રીતે પોતાના ફાળે, આપે. ૧૦ લાખ ડાલર તા અમેરિકન કંપનીઓ માટે નાની રકમ છે. પણ જે દેશમાંથી તેઓ તર તારવી રહ્યા છે તે દેશની આબરૂ પર ટકા પડે ત્યારે તે અમેરિકનકંપનીએ કાની સાથે છે તે વાત તેમણે આવા કાળા એક કરી બતાવી આપવી જોઇએ. છીએ. આપણે ભારતીય સંસ્કૃતિની મહત્તા વિશે વાત કરીએ અમેરિકા એની લેાકશાહીની મહત્તા વિશે. વાત કરે છે. પણ ભારતે તા પૂર્વ અને પશ્ચિમ બન્નેની ઉદારતાને ચરિતાથ કરવાના પ્રયત્ન કર્યાં છે. શ્રી મેારારજીભાઈના જીવનમાં આવા પ્રયત્ન જોવા મળે છે. એમ ન હોત તો જયારે તેમના પર આવેા અકલ્પ્ય આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે પણ તેમણે આ વિધાન ન ક્યુ હોતવતમાનપત્રાએ આવી રીતે વતીને જ પોતાની જાતને નીચી પાડી છે. જોકે સમગ્ર અખખારી ક્ષેત્ર વિશે 'મારાથી આવું વિધાન કરાય નહિ. હું તે અખખારી સ્વાત ત્ર્યમ માનનારા ’ ભારત સરકાર પોતાની કરજ બજાવે કે ન ઇંજાવે, પણ અમેરિકામાં વસતા ભારતીય લેાકા અને કેટલાક અમેરિકને આ પરિસ્થિતિ સામે હાથ જોડી ખેસી રહેવા ઈચ્છતા નથી. અમેરિકન લેા કાલેજના કેટલાક અગ્રગણ્ય પ્રેગ્નેસરાની સલાહ ગીતાના [સવ પહલી ડૉ. રાધાકૃષ્ણન કૃત ગીતાની (અંગ્રેજી આવૃત્તિ) પ્રસ્તાવનાના આધારે છુ . તનસુખ ભટ્ટે ઉપદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતા તત્ત્વચર્ચાના પ્રબંધ કરતાં પ્રશિષ્ટ ધમગ્રંથ રૂપે વધારે ગણનાપાત્ર છે. અમુક વિશેષ અવિકારી ને જ સમજાય અને તેવાઓને માટે જ રચવામાં આવી હોય એવી આ અધિકારીભાગ્ય કૃતિ નથી, પરંતુ એકતાને અનેકતારૂપે લેખનારાને તથા નિર ંતર પરિવત નના પ્રદેશમાં આથડનારાઓને પણ સહાયતારૂપ નીવડનારૂં એવુ તે લોકસમુદાય માટેનું કાવ્ય છે. પ્રભુના દરબાર ભણી ગલાં માંડનાર સવ સપ્રદાયના સહયાત્રીઓની મહત્ત્વાકાંક્ષાને ગીતા વાચા આપે છે. જે કાણે માનવી મથે છે. હારે છે અને જીતે છે તે ઠેકાણે આપણે વાસ્તવિક્તાની નક્કર ધરતીને અનુભવ કરીએ છીએ. આધ્યાત્મિક ધમના આવશ્યક સિદ્ધાંતાને સુસ્પષ્ટ અને વેધક વાણીમાં સમજાવનારા આ મહાન ગ્રંથ દ્વારા કરાડા હિંદુઓને કે કે શતકાથી શાંતિ મળે છે. વળી ગીતાના આ સિદ્ધાંત, ઢંગધ્રાં વગરનાં સ્થાપિત સત્યોમાંથી, વિજ્ઞાનવિધી ધર્માનુશાસનામાંથી કે સ્વૈર તરા ઉપર રચાયેલાં અવાંતર સત્યેામાંથી ઊપજ્યા નથી. ગીતાની પાછળ, આધ્યાત્મિક શક્તિને દીધ ઇતિહાસ પડેલા હોવાથી તેની ગહનતમ પ્રત્તામાંથી પ્રકાશ મેળવવા ઝંખનારાઓ માટે આ પણ તે ઉપયોગી છે. ગીતાની આ પ્રજ્ઞા, યુદ્ધો અને ક્રાંન્તિએના સંસ્પર્શવાળા આ જગત કરતાં વિશાળતર જગતના આગ્રહ ધરાવે છે. ભગવદ્ગીતા આધ્યાત્મિક જીવનને નવપલ્લવિત કરવા કાજેનું સમથ પરિખળ છે. સંસારનાં મહાન શાસ્ત્રોમાં તેણે પોતાનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કાઇ એક જ માનવે કે એક જ સપ્રદાયે સુયૅાજિત વિચારપૂર્ણાંક રચેલા અધ્યાત્મશાસ્ત્રનુ નિરૂપણુ એટલે ગીતાને ઉપદેશ છે. એમ' માનવાનું નથી, માનવજાતિના ધામિ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy