________________
Regd. No. MH. By/South 54 licence No. : 37
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ : ૪૫ અંક: ૪
મુંબઈ, તા. ૧૬-૬-૮૩ વાર્ષિક લવાજમ રૂા. ૨૦ પરદેશ માટે શિલિંગ ૬૦
મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ રૂ. ૧-૦૦
તંત્રી : રમણલાલ ચી. શાહ એ ભા રત નું અ ૫ મા ન છે.
જ વાડીલાલ ડગલી [અસત્યના પ્રયોગો નામનો મારો લેખ આ અંક માટે લખ્યું હતું તે પ્રથમ પાને ન છાપતાં છેલ્લે પાને છાખે છે. એ લેખ લખાયા પછી અગત્યના એવા જ એક બીજા પ્રકારના સમાચાર છાપાઓમાં ચમકયા. અમેરિકન પત્રકાર સિમર હશે" પિતાના પુસ્તકમાં એવો નિરાધાર આક્ષેપ કર્યો છે કે શ્રી મોરારજીભાઈ દેસાઈએ અમેરિકી જાસૂસખાતા સી. આઈ. એ. ના એજન્ટ તરીકે બંગલા દેશના યુદ્ધ વખતે કાર્ય કર્યું હતું. મુકત લેકશાહી અને અખબારી સ્વાતંત્રયને કેટલી હદ સુધી દુપયોગ થઈ શકે તેને આ એક નમૂનો છે. પિતાની સમૃદ્ધિ અને પિતાના અર્થતંત્રને ટકાવી રાખવા તથા દુનિયામાં પોતાનું રાજકીય 'વર્ચસ્વ જમાવવા કે ટકાવી રાખવા અમેરિકાના રાજદારી પુરૂષ સી. આઇ. એ. દ્વારા કેવી કેવી ગંદી રાજરમત રમતા હોય છે,
અને નાના નાના અવિકસિત દેશમાં પુષ્કળ નાણું વેરી, નેતાઓને ડી કેવી રીતે કલહ અને સ ધષ ઉભો કરી સરકારને ઉથલાવી પાડવાની પ્રવૃત્તિ કરતા હોય છે તે જાણીતું છે. કેટલીક વાર પોતે આપેલી લાલચને વશ ન થનાર નેતાઓ સામે કેવાં કેવાં જૂઠાં, આપાત્મક લખાણે પ્રગટ કરી કરાવી વ્યકિતના ચારિત્ર્યનું ખંડન ઇરાદાપૂર્વક રાજકીય હેતુથી કરાતું હોય છે તે પણું જાણીતું છે. નિકસન-કિસિંજરના સમયમાં આ પ્રવૃત્તિ બહુ જોરદાર રીતે ચાલી હતી. પરંતુ અતે નિકસનને પિતાને કેવી ખરાબ રીતે સત્તા છોડવી પડી હતી તે પણ આપણે જાણીએ છીએ.
સિમર હશે જે આક્ષેપે શ્રી મોરારજીભાઈ વિશે કર્યા છે તેના જબરા પ્રત્યાઘાતે દુનિયામાં પડયા છે; તે માટે પણ 'ઉહાપોહ થયો છે. એ વિશે લેખ લખી આપવા માટે મેં મારા પરમ મિત્ર શ્રી વાડીલાલ ડગલીને વિનંતી કરી. એને એમણે "તરત સ્વીકાર કર્યો અને આ લેખ લખી આપે તે માટે એમને આભારી છું.--તંત્રી]
મોરારજીભાઈ શ્રીમતી ગાંધીની સરકારના સભ્ય ન હતા. ત્રીજી જૂને સવારનાં વતમાન આવ્યાં અને ૧૯૬૯ માં જ્યારે શ્રીમતી ગાંધીએ નાણા ખાતું શ્રી ભારતની પ્રજાએ એક આંચકો અનુભવ્યું. સુપ્રસિદ્ધ ગાંધીવાદી
મોરારજીભાઈ પાસેથી લઈ લીધું ત્યારે તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન અને એક સન્માનિત રાષ્ટ્રના નેતા
સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. શ્રી હેશને શ્રી મોરારજી દેસાઈને અમેરિકન પત્રકાર સમૂર હશે" અમેરિકન
જ્યારે એમ જણાવવામાં આવ્યું કે દેસાઈ એ એક બહુ સરકારની જાસૂસી સંસ્થા સી. આઈ. એ.ના એજન્ટ તરીકે
પ્રચલિત અટક છે એટલે તેમનામાં તેથી ગેરસમજ થઈ "જાહેર કર્યા. શ્રી હશે “ધ પ્રાઈસ ઓફ પાવર” નામનું
હોય. પહેલા પ્રશ્નના જવાબમાં એમણે આડકતરી રીતે ભૂલ પુસ્તક લખ્યું છે તે થોડા સમયમાં પ્રગટ થવાનું છે.
કબૂલ કરી. બીજા પ્રશ્નના જવાબમાં તેમણે પિતાને કકકે આ પુસ્તકમાં આ અમેરિકન પત્રકારે એ અલપ કર્યો
ખરો છે એમ જણાવ્યું. શ્રી હશે એમ પણ જણાવ્યું: છે: બાંગલા દેશ અંગેના ભારત અને પાકિસ્તાન વચ્ચેના
કદાચ મેં ભૂલ કરી હોય. શ્રી મોરારજી દેસાઈ સસ્કારમાં યુદ્ધ દરમિયાન ૧૯૭૧ માં સી. આઈ. એ. ને માહિતી આપવા
નહોતા એ વાત ખરી. એટલી મારી નાની ભૂલ કહેવાય. બદલ શ્રી મોરારજીભાઈને દર વર્ષે ૨૦,૦૦૦ ડોલર મળતા
પણ એ પાર્લામેન્ટના સભ્ય તે હતા જ, અને એમના સંપર્કો હતા. શ્રી મોરારજીભાઈએ લાક્ષણિક પ્રત્યાઘાત આપે: “જે
ઘણા મોટા હતા.' માણસે આ કહ્યું એ પાગલ હોવો જોઈએ !” આ વખતે
| મુખ્ય નોંધવાની વાત એ છે કે શ્રી હશે શ્રી મોરારજીભાઈ પિતાના વતી નહીં પણ સમગ્ર ભારત વતી
સી. આઈ. એ. ના કેઈ ઓફિસર પાસેથી સાંભળેલી વાત ખેલી રહ્યા હતા.
લખી છે. એમની પાસે કેઈ દસ્તાવેજી પુરાવો નથી. આવું : શ્રી હશે આ પુસ્તક અમેરિકાના માજી વિદેશમંત્રી શ્રી
ચારિત્ર્યખંડન અમેરિકામાં સામાન્ય વાત છે. પોતાના દેશ હેનરી કિસિંજરને ઉતારી પાડવા માટે લખ્યું છે. પણ એણે વિશે કે બીજા દેશના આગેવાને વિશે ગમે તેવા આક્ષેપ આ પુસ્તકમાં એ આક્ષેપ કર્યો છે કે જ્યારે રિચર્ડ નિકસન
કરવા તે ત્યાં સહજ વાત થઈ ગઈ છે. દુનિયાને સૌથી વધુ એમના ડેમોક્રેટિક હરીફ હ્યુબર્ટ હંક્રી સામે પ્રમુખપદની
શકિતશાળી દેશ એટલે આવા દેશના નેતાઓ અને પત્રકાર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે કિસિંજર બન્ને ઉમેદવારને
બિનજવાબદાર દાદાઓની જેમ વર્તતા હોય છે. ખાનગી માહિતી આપતા હતા. આખરે નિકસને પ્રમુખપદની - એ એક દુઃખદ ઘટના છે કે શ્રી મોરારજીભાઈના ટેકેદાર 'ચૂંટણી જીત્યા અને કિસિંજાર વિદેશ પ્રધાન થયા.
અને વિરોધીઓ આવા બેહુદા આક્ષેપ સામે સાવત્રિક ' '' જ્યારે શ્રી હશને “ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અમેરિકા રોષ વ્યકત કરતા હતા ત્યારે ભારત સરકારના પ્રતિનિધિઓ ખાતેના પ્રતિનિધિ શ્રી જે. એમ. પરીમુએ જણાવ્યું કે ને કોમેન્ટ એટલે કે અમારે કશી ટીકાટિપ્પણું કરવાની નથી ૧૯૭૧ માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે શ્રી એમ કહ્યું. સરકારી નોકરની વાત તે સમજ્યા પણ વડા