________________
૨૮
ગેસ, ઉજા' તથા કુદરતી સેંદ્રિય ખાતર ઉત્પન્ન કરી શકાય તથા ચદ્યોગ દ્વારા મૃત પશુઓના અવશેષો ચામડા, હાડકાં, ચરખી વગેરેને પણ સંપૂર્ણ' ઉપયોગ કરી શકાય.
પ્રભુ જીવન
તે
ઉપરાંત ધરડા, અશકત ગાય-બળદને પણ આ ગેાસદનામાં ચારાપાણી આપીને નિભાવી શકાય. કારણ કે પણ છાણ-મૂત્ર દ્વારા ગેસ, ઉજા તથા કિંમતી ખાતર આપતા હાઇ બિનઉપયોગી તે નથી જ.
fi ક્રમે ક્રમે આવી યોજના દેશભરમાં વિકસાવી શકાય, કે જે આપણા પૂર્વજોએ દીધદ્રષ્ટિપૂર્વક ગામેગામ ગોશાળા– પાંજરાપોળા દ્વારા ઊભી કરી હતી. પરંતુ આપણે સ્વાથવશ એ તરફ દુક્ષ કરતા. આજે એ વ્યવસ્થા તૂટી જતાં ગાવશની ખકામ કતલ થઈ રહી છે. હવ એ જૂની વ્યવસ્થા આપણે નવા સ્વરૂપે અને આધુનિક ખે ક્રીથી ચાલુ કરવી પડશે, તેા જ ગાવશ ખચરો અને દેશ પણ બચશે.
આ માટેનું સપર્ક સ્થાન ઃ અખિલ ભારત કૃષિ ગોસેવા સંધ. ભારતીય વિદ્યાભવન, ચેોપાટી, મુબઈ છ. ફોનઃ ૩૬૬૭૧૩ છે.
મરઘીઓ પ્રત્યે માણસની ક્રૂરતા
મૂળ અંગ્રેજી– લિલિયન મેસાન અનુવાદક – શારદામન બાબુભાઇ શાહુ તમને ઈંડા ખાવાના શોખ છે ? એમાંથી બનતી ખીજી વાનગીઓ તમને ગમે છે? તમારા ડાઈનીંગ ટેબલ પર આવતાં ઇંડાનું ઉત્પાદન કઈ રીતે થાય છે તેની તમને જાણુ છે? એવી જાણ ન હોય તેા તે જાણવા જેવુ છે.
ચાલીસેક વર્ષો પહેલાં તે મરઘીએ રમતી કૂદતી, જમીન ખાતરતી, તાજી હવા અને સૂર્ય'પ્રકાશ મેળવતી પોતાનુ કુદરતી જીવન જીવતી હતી. જમીનમાં તે પોતાના પગ વડે ખાડા ખાદતી, નાના નાના જીવજંતુઓનું ભક્ષણ કરી વાતાવરણને ચોખ્ખું રાખતી, અને મુકત રીતે હરતી ફરતી અને પોતાને ઢાળ આવે ત્યારે સ્વાભાવિક રીતે ઈંડા મૂકતી, પર ંતુ હવે એ વિસા ગયા. ઈંડા ઉત્પન્ન કરવાની રીતમાં આજે ઘણા બધા ફેર પાયા છે. યુ. કે. ના સંખ્યાબંધ પાલટ્રી ફ્રામમાં ૯૦ ટકા જેટલી મરઘીને ઇલેકટ્રીક પીંજરામાં પૂરવામાં આવે છે. આ પીંજરામાં તેઓ યનીય દશામાં જીવે છે. તદ્દન સાંકડાં એવાં સંખ્યાબંધ પીંજરામાં દસ હજાર જેટલી મરઘીઓને પૂરવામાં આવે છે. પીંજરું' સાંકડુ હોવાથી તે છૂટથી હરીક્રી શકતી નથી. તદ્ન સાંકડાં એવાં આ પીંજરામાં ચાર
ચારની સખ્યામાં તેમને પૂરી રાખવામાં આવે છે. આ રીતે કદી બનેલી મરઘીઓ છૂટથી પીંછા ખેરવી શકતી નથી, પાંખા ડાવી શકતી નથી, તેમને કુદરતી હવા પ્રકાશ મળતાં નથી. તેમજ તે આસાનીથી ખેસી શકતી નથી. પીંજરુ ખૂબ સાંકડું હોવાથી મરઘીનાં શરીર એક બીજા સાથે ઘસાય છે અને કાર્ડવાર એમાંથી ઉઝરડા પડે છે અને લેાહી નીકળે છે.
મરઘીઓના ખારાકના વિચાર કરીએ તા દરેક પીંજરામાં પટા જોડવામાં આવે છે અને એના પર રસાયણુ મિશ્રિત ખારાક આપવામાં આવે છે, જેથી મરઘી અકુદરતી રીતે મોટાં અને સખ્યામાં ઝાઝાં ઈંડા મૂકી શકે અને માણસને નાણાંકીય લાભ થાય.
પોલટ્રી ફામની દિવાલ પર સ`ખ્યાબંધ ઇલેક્ટ્રીક પીંજરા રાખવામાં આવે છે. આ પીજરામાં મરઘીઓને ધકેલવામાં આવે છે. તેમના બહાર દેખાતાં ડાકાં અત્યંત યાજનક છે. દૃશ્ય ઊભું કરે નાણાંકીય લાભમાં પડેલા માણસ એટલું ભૂલી જાય છે કે
છે.
8
તા. ૧–૯–૮૩
આ મરઘીઓ પોતાને થતી વેદના પરત્વે સભાન છે. તે પણ આપણી જેમ હાડમાંસનું બનેલું કુદરતનું સર્જન છે. તેમનામાં પણ લાગણી જેવુ' તત્ત્વ છે.
મરઘીઓને ઈંડા મૂકવાના કાળ લગભગ ત્રણસો દિવસાન હોય છે. આ કાળ વીત્યા બાદ કાઈ નકામી વસ્તુને ફેંકી દેવામાં આવે તેમ તેમને હડસેલી મૂકવામાં આવે છે. આવી રીતે સખત અધનવાળી અને ત્રાસજનક જિં દગી ગુજારવાને લીધે મરઘીઓ શારીરિક રીતે ખેહાલ થઈ ગઈ હોય છે. આવી રીતે અકુદરતી અને ફરજિયાત ઈંડા મૂકવાને લીધે તે થાકી ગઈ હોય છે. કુદરતી રીતે તેમને કાઇ કસરત ન મળવાને લીધે તે પક્ષાધાતને ભોગ બને છે, તેમનું માથું ધ્રૂજે છે અને તે સાવ જ નિર્બળ બની ગઈ હોય છે.
આ બાબતમાં આપણે શુક ન કરી શકીએ ? પ્રાણીઓ પ્રત્યેની માણસની આટલે હદ સુધીની ક્રૂરતા પ્રત્યે આપણે શુ. અવાજ ન ઊંઢાવી શકીએ? આ બાબતમાં સરકાર કંઇ કરે અને આવી ક્રૂરતાને અટકાવે એવા અવાજ આપણે જરૂર ઊઁઠાવી શકીએ. મૂંગા પ્રાણીઓ આપણા મિત્રા છે. તેમના પ્રત્યે આચરવામાં આવતી ક્રૂરતાને અટકાવવા આપણે દ્રઢ નિશ્ચય કરીએ તે આ દિશામાં જરૂર સુધારો થાય. જાગૃત સતનાં અનાસકત વાત્સલ્યની ઝાંખી
સંત પરમ હિતકારી લે. મનુ પંડિત. પ્રકા. જીવનસ્મૃતિ સ્વાધ્યાય મ ંદિર, ૧૭, વસંત નગર, ભેરવનાથ માગ, મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮. પ્રથમ આવૃત્તિ, મા, ૧૯૮૩. પૃષ્ઠ ૧૨૮. કિંમત રૂા. ૬-૦૦
સતત, પ્રતિક્ષણ જાગૃતિ અને એને અનુરૂપ જાગૃત જીવન એ સ ંતનુ આગવુ લક્ષણ છે. ધમ' અને અધ્યાત્મ, ગહન તત્ત્વજ્ઞાન અને ઉપદેશથી સતના જીવનનું પ્રશાશીલ પરિમાણુ જાણી શકાય, જ્યારે ઉચ્ચ તત્ત્વજ્ઞાનને સાધુ જીવનની યંત્રવત્ કડ્ડાર શિસ્તને ખલે વાત્સલ્ય અને પ્રેમાચરણના માધ્યમ દ્વારા સહજભાવે આત્મસાત્ કરતાં, ખુલ્લી કિતાબ જેવા એમના સમગ્ર જીવનને, એમના જીવનના પ્રસંગો દ્વારા યથાયાગ્ય પામી શકાય. શ્રી મનુપંડિત મુનિશ્રી સતખાલજીના અ ંતેવાસી હતા. એટલે એમને નજીકથી જાણવાના હાવા એમને મળ્યા હોય એ સ્વાભાવિક છે. સાક્ષી એવા લેખકે મુનિશ્રી સતબાલજીના જીવનના પ્રસંગે દ્વારા એમના વ્યક્તિત્વના આપણને જીવત સ્પર્શ કરાવ્યા છે. સરળ ભાષા અને નિરાડ ંબરી શૈલીથી એમણે આલેખેલાં પ્રસંગો સહજ સિદ્ધ અન્યા છે.
પૂ. વિનાબાજી અને મુનિશ્રી સતબાલજીનું પ્રત્યક્ષ મિલન થયું ન હતું. પર ંતુ બન્ને એક બીજાના હૃદયથી નિકટ હતા. વિનાખાજીએ ભૂદાનનો કાર્યક્રમ દેશ સમક્ષ મૂકયેર્યા ત્યારે મુનિશ્રીએ ગુજરાતની ભૂદાન સમિતિને પોતે જ્યાં ચાતુર્માંસ હતા. ત્યાં નોતરી. ગુજરાતના ભૂદાન લક્ષ્યાંક નકકી થયે.. પેાતાના પ્રયોગક્ષેત્રના ચાર તાલુકા, વીરમગામ, સાણું, ધોળકા અને ધંધુકા તાલુકાના સ’કલ્પ પણ ત્યાં નકકી થયા ચાતુર્માસ બાર ભૂદાનને પ્રશ્ન મુખ્ય બનાવી પોતે સૌરાષ્ટ્રમાં ગયા. નિર્ધારિત સમયમાં જાહેર થયેલે લક્ષ્યાંક પૂરા ન થાય તા સંતની સાક્ષીએ થયેલા સકલ્પ તૂટે. એટલે એ સ’કલ્પની પુતિ'માં એમણે ઉપવાસ કરવાનુ... જાહેર કર્યું, અને એ લક્ષ્યાંક પૂરા થયા. વૈદ્યનાથધામમાં વિનાબાજી પર પંડાઓએ હુમલા કર્યાં ત્યારે દેવાને સ્થાપિત હિતમાંથી બચાવે' એવું નિવેદન એક ધમ' પુરુષને છાજે એ રીતે એમણે કર્યુ. દેશભરમાં