________________
તા. ૧–૬–૮૩
અન્ય કૃષિ ઉત્પાદન–કપાસમાંથી સૌથી મેદટા અને સમૃદ્ધ કાપડ–વણાટના ઉદ્યોગ ચાલતા હતા. ભારતમાં દરેક વ્યકિત પૂરતા પ્રમાણમાં વસ્ત્ર પહેરતી અને વધારાનું કાપડ ચીન, જાપાન, રશિયા, ઈંગ્લેડ, આફ્રિકા વગેરે દેશોમાં નિકાસ થતું, સુંદરતા, ટકાઉપણું તથા સરતાપણામાં એ વિશ્વમાં બિનહરીફ હતું. ઢાકાની મલમલ અને અમદાવાદની કિનખાબ મશર હતા. આ બધા ઉદ્યોગો ગાવશ અને કૃષિ આધારિત હતા.
આજે મિલ ઉદ્યોગમાં કરોડો રૂપિયાનું રોકાણ થવા છતાં, દેશની મોટા ભાગની વસતિ અધ-નગ્ન હાલતમાં જીવે છે. આ રીતે વિજ્ઞાન અને યાંત્રિક કારખાના દ્વારા પ્રજાનુ શાણુ જ થાય છે.
આ સિવાય પશુ–ઉછેર, ચમાઁ ઉદ્યોગ, લેહ ઉદ્યોગ, વહાણા અનાવવાના ઉદ્યોગ, વગેરે વગેરે મોટા ઉદ્યોગો આપણા દેશમાં ચાલતા જ હતા. પણ એની વિશેષતા એ હતી કે એમાં કાષ્ઠનું શોષણ થતું ન હતું તેમ જશક્તિને આધારે ચાલતા હતા, જેથી એ સમયે મેકારીને પ્રશ્ન જ ઉદ્દભવતો નહોતા.
પ્રબુદ્ધ જીવન
અર્વાચીન યત્રાદ્યોગ અને ભૌતિકવાદનું એક અનિષ્ટ પરિણામ એ પણ આવ્યું કે વધારે ને વધારે કમાણી કરવા માટે સરકાર તથા વેપારીએ દ્વારા વિવિધ પ્રાણીઓની તથા ગાય અળદની કતલ કરીને એના માંસની પણ નિકાસ થવા લાગી, જે પશુધન ભારતીય અથ કારણની કરોડરજ્જુ
સમાન છે.
પરંતુ જો આમ જ ચાલે તેથેડાં જ વર્ષોમાં દેશમાં ગાય-બળદની એટલી અછત સર્જાય કે એને દુષ્કાળ પડવા જેવી સ્થિતિ નિર્માંણુ થાય, જે ભારતને કાઈ પણ સોંગમાં પરવડે એમ નથી.
આજની યંત્રોદ્યોગ–પ્રધાન અથ રચનામાં પણ ગાય (ગાવંશ )નુ સ્થાન નીચેના કારણેાસર વિશેષ મહત્વનુ પૂરવાર થાય છે.
(૧) પેટ્રોલિયમની ભારે અછતની અવેજમાં, ગાય-બળદ વગેરે પશુઓના છાણમાંથી મળતા મિથુન-ગેસ અને એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા', કારખાના તથા વાહનો ચલાવવા માટે એક મોટા અને અનિવાય' વિકલ્પ અને છે.
(૨) ગામેગામ ગાખર ગૅસ – પ્લાન્ટ બનાવીને, મિથેનગેસ દ્વારા રસાઈ બની શકે તથા ખત્તી જલાવી શકાય. એક સ'શોધન મુજબ ભારતમાં દર ત્રણ કુટુ'ખે એક કુંટુંબ, ગેમ્બરના છાણા ખાળીને રસાઈ કરે છે. આ રીતે કિંમતી ખાતરને નાશ થાય છે. એને બદલે એ(ગાખર)માંથી જો મિથુન- ગેસ કાઢી લઈ એનાથી રસાઇ બનાવવામાં આવે તે ૨,૭૧,૦૦,૦૦૦ (બે કરોડ એકાતેર લાખ) કુટુંબને એ ગેસ પૂરા પાડી શકાય અને ગેસ નીકળતા આકી જે અચે એને ઉપયોગ ખાતર તરીકે થઈ શકે. ઉપરાંત બળતણ માટે વૃક્ષાને મોટા પ્રમાણમાં નાશ કરવામાં આવે છે, એને પણ સારા પ્રમાણમાં ખચાવ થાય, જેથી હવાના પ્રદૂષણ ઉપર પણ નિયંત્રણ થાય.
(૩) રાસાયણિક ખાતરને બદલે પશુના ગામ્બરમાંથી બનતા કુદરતી ખાતરથી શુદ્ધ અને સાત્ત્વિક અન્ન પેદા કરી શકાય. ગોબરનું સેન્દ્રિય ખાતર, ખેતરમાં જમીનની વરા શક્તિને સતત જાળવી રાખે છે, જેથી (ગાયના) ગોબરમાં લક્ષ્મીના વાસ છે' એમ કહી આપણા પૂર્વાચાર્યાંએ એને ઉચ્ચ સ્થાન આપેલું છે. રાસાયણિક ખાતરથી જમીનને નુકસાન પહોંચે છે અને થાડા વર્ષોં બાદ એની ફળદ્રુપતા ઘટે છે.
રાસાયણિક ખાતર કરતાં' ગોબરનું ખાતર ધૃણું સસ્તું પડે છે. રાસાયણિક ખાતરવાળી જમીનને પાણી પણ
૨૭
વધારે જોઇએ છે. જ્યારે ગોખરના ખાતરવાળી જમીનને ઘણા ઓછા પાણીથી ચાલી શકે છે.
ગાયના છાણ અને મૂત્રમાં વિશેષ પ્રકારના તત્ત્વો છે, જેથી એના ખાતરવાળી જમીનમાં કીટાણુ પડતા નથી. માનવ ચિકિત્સામાં પણ ગૌ-મૂત્ર ધણું ઉપયોગી છે. કાલેરા, જલાદર, મેલેરિયા વગેરે રાગેને એ મટાડે છે.
(૪) યોદ્યોગના આજના જમાનામાં પણ ભારતમાં ૯૦ ટકા ખેતી અળદ દારા જ થાય છે. ટ્રેકટર આપણા દેશની પરિસ્થિતિમાં પરવડે એમ જ નથી. વળી ટ્રેકટર માટે પેટ્રાલિયમ જોઇએ છે, જેની ભારે અછત છે અને ખૂબ મોંઘુ છે. એને વારવાર રિપેર કરવુ પડે છે, જ્યારે બળદ ફકત એણે જ પેદા કરેલું ઘાસ ખાઈ, હરવખ્ત કામ આપે છે. વધારામાં ગોબરરૂપી કિંમતી ખાતર આપે છે.
(૫) પરિવહનનુ મોટું સાધન, આપણા દેશમાં ખળ ગાડુ' છે, જે રેલ્વે અને ટ્રક કરતાં પણ મોટા પ્રમાણમાં યાતાયતનું કામ કરે છે. દેશભરના પાવર હાઉસમાંથી મળતી વીજળી-શકિત કરતાં પણુ, બળદ દ્વારા મળતી ભારવહન શક્તિ (horse power) વધારે છે. દેશની દાઢ કરોડ ઉપરાંત ખેલગાડી, કાચા રસ્તાઓ ઉપર ખેત-પેદાશનેટ સામાન હેરફેર કરવામાં મહત્ત્વના ભાગ ભજવે છે.
(૬) ગાયનું દૂધ આરોગ્ય માટે, તમામ દૂધમાં ઉત્તમ છે. પ્રદૂષણના આજના યુગમાં કથળતા જતા માનવ સ્વાસ્થ્ય રક્ષણ કરવાની, ગાયના દૂધ, ઘી, માખણમાં ક્ષમતા છે.. ગાયનું દૂધ સત્વશીલ, સુપાચ્ય, આજદાયી તથા રાગાના પ્રતિકાર કરનાર અનેક ગુણેાવાળું, અમૃત તુલ્ય છે, જેથી એ સંપૂર્ણ ખારાકનુ સ્થાન ધરાવે છે. એ કારણે દુનિયાના મેટા ભાગના દેશામાં ગાયનું જ દૂધ વપરાય છે. રેસના ઘેાડાઓને પણ ગાયનુ દૂધ આપવામાં આવે છે.
(૭) દેશના અથ ત ́ત્રમાં ગાવ શા કાળેા આજની સ્થિતિમાં પણ, ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના છે; દૂધ ઉત્પાદનની કિંમત વાર્ષિક શ. ૬૦૦૦ કરોડ, અળદ દ્વારા મળતી ઉર્જા શકિતની કિ ંમત ૫૦૦૦ કરોડ, ગોબરમાંથી મળતા ખાતરની કિંમત ૩૦૦૦ કરોડ તથા ગોબરમાંથી મળતા ગેસની કિ’મત ૨૦૦૦ કરોડ. આમ છતાં આપણી કમનસબી છે કે આવી મહાન રાષ્ટ્રીય સ ́પત્તિ(ગાવશ)ની આપણા દેશમાં આડેધડ કતલ થઇ રહી છે.
ગાવશના રક્ષણ, પોષણ અને સંવર્ધન માટે સક્રિય અને રચનાત્મક કદમ ઉઠાવવામાં આવે તે જ આ કાય સફળ થઈ શકે. આ માટે એવું આયોજન થાય ? મુંબઈ જેવા શહેરમાં, જ્યાં હજારા દોલતમદ ગૅપ્રેમીઓ, ગોલકતા વસે છે.. તેમાંથી કૃત ૧૦૦ સજ્જતા આગળ આવીને ગોવંશને બચાવવા માટેના પ્રેજેકટમાં શ. એક એક લાખ આપે, તે એક કરોડ રૂપિયા થાય. આવા પ્રકારનું કાય કરતી સેંકડા સંસ્થાએ પણ મુખમાં અને દેશમાં છે. તે એકથી પાંચ લાખ રૂપિયા પણ આપી શકે. આ માટે ક્રમ આપનારને રૂરલ ડેવલપમેન્ટ સ્ક્રીમ' મુજબ ઇન્કમ ટેક્સમાં ૧૦૦ ટકા માફી મળી શકે.
આ રકમમાંથી દેશમાં ૫-૬ પ્રદેશમાં, જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર, તામીલનાડુ વગેરે ટૂંકાણે આ માટેના નમૂનેદાર, પ્રોજેકટ (ગૈાસદન), ગોબર ગેસ પ્લાન્ટ તથા ટેનરી (ચર્માંદ્યોગ) સહિતના ઊભા કરી શકાય, જેમાં ઊંચી ઓલાદની ગાયાનું ઉત્તમ સાંદ્ર દ્વારા સંવર્ધન કરી, દૂધનુ ઉત્પાદન સારા પ્રમાણમાં વધારી શકાય. ગેસ-પ્લાન્ટ દ્વારા
7