________________
૨૬
સ્નાયુઓને નિષ્ક્રિય બનાવી દે છે. અને તેથી શ્વાસાચ્છવાસ બંધ કરી દે છે. છેલ્લુ ઈંજેકશન પોટેશિયમ કલારાઇડનું હતું જે હૃદયને બંધ પાડી દે છે. છ મિનિટમાં જીસને મરી ગએલા જાહેર કરવામાં આવ્યા, ત્યારે પેટેશિયમ ક્લોરાઇના ૨/૩ ભાગ હજી શીશીમાં હતા.
પ્રબુદ્ધ જીવન
આ બનાવે અમેરિકામાં અને ખીજા વિચારશીલ સમાજોમાં પણ ઘણી ચર્ચા જગાવી છે. મેતની સજાના વિરાધીઓને અને હિમાયતીઓને વાદવિવાદના નવા મુદ્દા મળ્યા છે, અને તેમાં ડાકટરી ધંધો પણ સડાવાયા છે. જેલના સત્તાવાળાના બચાવ એવા છે કે ઇન્જેકશન ડેાકટરે આપ્યું.જ ન હતુ. તેઓએ તે માત્ર વ્યવસ્થા તપાસી હતી.
જો મેદતની સજા પામેલી વ્યકિત મેદવાળી હોય, તેની
પ્રાચીન ભારતમાં હજારા વષ પહેલાં માનવ, કૃષિપ્રધાન સંસ્કૃતિમાં જીવતા હતા. ત્યારે ગોવંશ એને માટે આધાર સ્ત ંભરૂપ હતા. ઇશ્વરની રચના જ એવી છે કે જીવન ઉપયોગી તમામ ચીજો ગાય દ્વારા મળી રહે. પોષણ માટે સત્ત્વશીલ અને એજસદાયી દૂધ, ખેતી માટે બળદ અને કુદરતી ખાતર તથા એમાંથી પેદા થતા અન્ન વસ્ત્રથી મનુષ્ય સરળ, સાત્ત્વિક અને નીતિમય જીવન ગુજારતા હતા.
ભારતના અર્થકારણમાં ગાવશનું સ્થાન
“ કાન્તિલાલ વેરા
ગાયના દૂધ ઉપરાંત છાણ અને મૂત્રમાં પણ આરોગ્યની દૃદૃષ્ટએ ચમત્કારિક ગુણા હોવાને કારણે, અને માતા તુલ્ય અને અવષ્ય માનવામાં આવી. આ સંસ્કૃતિ હજારો વર્ષ સુધી ચાલી.
પરંતુ છેલ્લી એકાદ સદીથી આપણે પાશ્ચિમાત્ય દેશોનુ અધ-અનુકરણ કરીને યત્રેદ્યોગ-પ્રધાન, ભૌતિકવાદી અથ નીતિ અપનાવી, જેમાં આપણી કૃષિ-પ્રધાન સંસ્કૃતિનું સ્થાન તદ્દન ગૌણ ખની ગયું. નવી અથનીતિમાં ઔદ્યોગીકરણને વેગ આપવા સૃષ્ટિના નિયમ વિરુદ્ધ પૃથ્વીને ધમરોળીને એના પેટાળમાં અરખા વર્ષથી જમા થયેલ ખનિજ તેલ, કાલસા, ધાતુ, જળ વગેરે અંધાધૂંધ રીતે બહાર કાઢવાથી પૃથ્વીનુ સમતુલન પણ ખારવાઈ ગયું છે. તેમ જ તેલ (પેટ્રોલિયમ) તા હવે થાડા જ દાયકામાં પૃથ્વીમાંથી ખતમ થવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જે ઉદ્યોગો વગેરેના મુખ્ય આધાર છે. જળની સ્થિતિ પણ વિષમ થતી જાય છે. આજની કૃત્રિમ વ્ય વસ્થા માં, વ પ ા યે લું જળ જમી ન માં પાછું જવાને બદલે (Percolate થવાને બદલે) ગટરો દ્વારા સમુદ્રમાં ધકેલાઈ જાય છે. જેથી ભવિષ્યમાં પીવાના પાણીની પણ સમસ્યા ઉભી થવાને સંભવ છે
શિરાઓ બરડ હોય, તે આ મૃત્યુને હેતુ માર્યાં જાય.
આમ છતાં આ ઔદ્યોગીકરણથી અમુક જરૂરતના સાધને સિવાય દુનિયાને નોંધપાત્ર રીતે મળ્યુ છે. શું? મુખ્યત્વે માજશાખને અને મેાતના સામાન ભયંકર શો. આ ઉદ્યોગા ભાંગી પડે તેા પાશ્ચિમાત્ય ધણા દેશનું અર્થતંત્ર જ ભાંગીને ભૂકા થઈ જાય એમ છે. આ મેાતના સામાનનુ ઉત્પાદન જ ઘણા દેશોની તા જીવાદોરી બની ગયુ છે અને એ. મોતના સૌદાગરો પોતાના શો વેચવા માટે એક રાષ્ટ્રને ખીજા રાષ્ટ્ર સાથે લડાવી મારવા તરીખા અજમાવી રહ્યા છે.
ઉપરાંત આ ઉદ્યોગોના કારખાનામાંથી ઊડતા કેમીકલ્સ, તેલ, કાલસા અને લાહના જથ્થાબંધ રજકણા તથા ધૂમાડા અવકાશમાં ફેલાતાં, મનુષ્યના જીવનના જેના ઉપર મુખ્ય
તા. ૧-૬-૮૩ સાના અમલનો વ્યથાહીન
મેાતની સજા ગમે તે રીતે કરવામાં આવે પણ ખૂન અને મોતની સજા વચ્ચે ફરક એટલે જ છે કે ખૂન ખૂની માણુસ ગેરકાયદે કરે છે, ત્યારે માતની સજા સત્તાધીશો કાયદેસર કરે છે. બંને કિસ્સામાં માણસનું મૃત્યુ નિપજાવવામાં તે આવે જ છે. તેમ છતાં જો માતની સજા રાખવી જ હોય તો તેને અમલ એવી રીતે કરવા જોઈએ કે તે જોનારને ત્રાસદાયક ન લાગે અને સજા પામનારને ઓછામાં ઓછી પીડા થાય. ઝેરી ઈન્જેકશન વડે કદાચ કઈ જ પીડા થતી નથી, કારણકે કદી તત્ક્ષણ ઊંધમાં પડે છે. ઊંચ તત્ક્ષણ મેશુદ્ધિમાં ફેરવાઈ જાય છે અને બેશુદ્ધિ તરત મૃત્યુમાં પરિણમે છે.
આધાર છે, એ હવા–પ્રાણવાયુ દૂષિત ( ઝેરી) અને છે, કારખાનાઓને જંગી કચરા સમુદ્ર અને નદીમાં ઠલવાતાં, પીવાનું પાણી પણ શુદ્ધ ન રહેતાં દૂષિત બન્યું છે, તેમજ કારખાનામાં પેદા થતા કૃત્રિમ (રાસાયણિક) ખાતર દ્વારા ખેતી થવાથી, એમાં જીવાત ઉત્પન્ન થતાં એના ઉપર છાંદ્ર વામાં આવતી ઝેરી દવાને કારણે અનાજ પણ શુદ્ધ મળવું મુશ્કેલ બન્યું છે. વધારામાં આ પ્રદૂષણાને અટકાવનાર કુદરતી વનસંપત્તિ ( વ્રુક્ષેા )ને પણ લાકડુ ખળતણ મેળવવા આડેધડ નાશ કરીને કુદરતી બચાવની રચનાના પણુ આપણે ખેવકૂફાઇપૂર્વકાસ કરીએ છીએ. વૃક્ષાના નાશ થતાં, વરસાદથી જમીનનું ધોવાણ થાય છે અને ખેતીને નુકસાન પહોંચે છે તેમજ નદીઓમાં કાંપ જમા થતાં પૂરથી તથા વૃક્ષાના અભાવથી વરસાદ છે થતાં દુષ્કાળથી દેશને પારાવાર નુકસાન થાય છે.
તથા
કૃષિ-પ્રધાન આપણા દેશમાં અગાઉ પણ મેટા ઉદ્યોગો હતા જ, જે આજની જેમ યાંત્રિક પ્રકારના નહીં, પરંતુ માનવ-શકિતથી ચાલતા વિન્દ્રત અને ગૃહઉદ્યોગ તથા ગ્રામોદ્યોગ સ્વરૂપના હતા, જેથી એ એછામાં ઓછી મૂડીમાં વધારેમાં વધારે માણસાને રાજી આપી શકતા અને જીવન જરૂરતની ચીજોને અગ્રસ્થાન આપીને એનુ ઉત્પાદન થતુ તથા સમાન વહે'ચણી એ એનું લક્ષ રહેતું, જેથી દરેક વાપરનારને એ સસ્તા ભાવે મળી રહેતુ. કુદરતી સ ́પત્તિને પણ એમાં ઓછામાં ઓછે. વ્યય થતા અને આ ઉદ્યોગો દ્વારા કાય પ્રકારનું પ્રદૂષણ પણ થતું નહીં.
દાખલા તરીકે જીવનાવશ્યક શુદ્ધ ઘીના સૌથી માટે ગૃહઉદ્યોગ ઘર ઘરમાં ચાલતા, જેમાં મૂડીનુ રેકાણુ નહીવત્ થતું અને ઉત્પાદન લાખેા ટનનું થતુ, જેથી શ્રીમ ંત ગરીબ સૌને એ સસ્તા ભાવે મળી રહેતું. ઉપરાંત હોમ, હવન, દિશનાં અખંડ દીવા વગેરેમાં હજારો ટન શુદ્ધ ઘી જ વપરાતુ. આમ છતાં વધતું, એની પરદેશમાં નિકાસ થતી. ગાયના દૂધ, ઘી, માખણમાં આરાગ્યદાયી ઔષધીય ગુણા રહેલા હોઇ, લેાકાનુ આરોગ્ય પણ ઉત્તમ પ્રકારનું રહેતું,
આજે કરોડા રૂપિયાના રાકાણુ છતાં, મોટા કારખાનાએમાં વેજીટેબલ (કૃત્રિમ) ઘીનુ ઉત્પાદન એટલું ઓછું થઈ શકે છે કે જે માંગને પહોંચી વળવા સમથ નથી.
કૃષિ ઉત્પાદન-શેરડીમાંથી ગાળ બનાવવાના મોટા ઉદ્યોગ ગામેગામ ચાલતા. એનું સસ્તાપણું તથા એમાં રહેલ ચૂનાના તત્ત્વને કારણે શ્રમિક ગરીખાને માટે એ ખૂબ આશીર્વાદ સમાન હતા. ... r>