________________
૪ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૩, ઉતારવા એક દિવસ માટે રૂ૫ માગતાં એને વસંતના અક્ષય- છે. મનુષ્યમાં સંગ–અસંગની, રોધ-અવરોધની વચ્ચે જે નિધિમાંથી એક વરસ માટે રૂપ મળ્યું. મનુષ્યનાં સત્યને
સૌંદર્યની બેનમૂન નકશી રચાતી આવે છે, તે રવીન્દ્રનાથની, રવીન્દ્રનાથે એની આંખ સામે મૂકયાં છે, જેમાંથી મનુષ્ય પોતે રચનાઓમાં ઊપસે છે. “ડાકઘર” માં શાશ્વતી સૌંદર્યની સતતે. પિતાને જ લે છે. બહારના રૂપથી થયેલે પ્રેમ તે અંતે
ખેજ છે.. ચાલી જાય છે. અધ્યાત્મ સુધી પહોંચતા જે પ્રેમ પ્રાપ્ત થાય અપ્રતિમ સૌંદય, જીવનમાં સત્ય, સમાજ, મનુષ્યનું છે તે શાશ્વત છે. “અભિજ્ઞાન શાકુન્તલમ'માં કાલિદાસે પણ અરિતત્વ, સમય અને મૃત્યુ–રવીન્દ્રનાથનાં કાવ્ય, નાટક, આ જ કહ્યું છે.
નવલક્થાઓ, વાર્તાઓ આ બધા જ પ્રશ્નોને આવરી લે છે, - ડાકધર’ને અમલ ભણ્યા નથી, નથી એને મા-બાપ.
ચિત્રાંગદાના પૌરાણિક પાત્રમાં જે નારીનું ચિત્ર દોરાયું, માધવ દત્તને મળે છે, એની lost identity છે.
દુર્યોધનને દેશનિકાલ કરવા ઇચ્છતી ગાંધારીનાં પાત્રમાં જે ચિત્ર પહાડ ઓળંગીને ચાલ્યા જવાનું એને મન થયા
દોરાયું એ નારીમુકિતનું ચિત્ર છે. સંસ્કૃતિને ટકાવવા કરે છે. એને લાગે છે કે પૃથ્વી બોલી શકતી સમાજની અનિવાર્યતા રવીન્દ્રનાથે જોઈ છે, પણ હદયધમક નથી એટલે આ રીતે નીલ આકાશમાં પિતાને
પર સમાજમાંના કેઈ તત્ત્વ દ્વારા આક્રમણ થાય તે સમાજને પહાડરૂપી હાથ ઊંચો કરીને બોલાવે છે, જેઓ દૂર દૂર ઘરમાં
છોડી દેવો જરૂરી બને છે. રવીન્દ્રનાથે ઉપનિષદે વાચાં છે. બેસી રહે છે તેઓ પણ આ બૂમ સાંભળી શકે, માત્ર પંડિત સમયને શી રીતે ઓળંગી શકાય એ પ્રશ્ન છે. ટી. એસ. એ નહીં સાંભળી શકતા હોય. આ પર્વત, ટેકરીઓની પાર એલિયટે ઉપનિષદે વાંચીને સમયને ઓળંગવાનો કીમિયે ટેકરીઓ, વૃક્ષો, સમુદ્રો, નદીઓ છે. પણ અમલ તે ત્યાં ફેર કવાટેટસ’માં દર્શાવ્યું છે. એલિયટ અને રવીન્દ્રનાથ જઈ શકે જ નહીં, એ તે બિમાર છે. મનુષ્ય આ સમયની તીવ્ર સભાનતાની પીડાથી પરિચિત છે. એટલે કારાગારમાંથી બહાર આવે, સાજો થાય, તો, રવીન્દ્ર
એ પ્રશ્નને બન્નેએ વિશદતાથી શુ છે. બન્નેએ નાથ કહે છે તેમ એ સૅદય જોઈ શકે. પેલી પાર
પિતપતાની રીતે તેની સબળ અભિવ્યકિત કરી છે. સમયના રાજાની પિસ્ટ ઓફિસ છે. આ રાજાના–પરમાત્માના-કાગળની
કારાગારને ઓળંગીને આનંદના સિંહદ્વાર લગી કેમ પહોંચી અમલ રાહ જોયા કરે છે. અમલમાં નિર્દોષતા છે. નિર્દોષતા
જવું તેને કીમિયે સંવિતમાં બન્નેએ દશાંચે છે. રવીન્દ્રનાથ હોય ત્યાં પરમાત્માનું અનુસંધાન થાય છે. અમને એક વાત
તે વિશાળ પરબ્રહ્મ સમ્મુખે એટલા ઊઘડયા છે કે એમણે સમજાતી નથી. પહેરેગીર ઘંટ વગાડે છે તે પ્રમાણે ઘડિયાળ
અસીમ શાશ્વતીને પિતાના અરિતવના અણુએ અણુમાં સમય બતાવે છે કે ઘડિયાળમાં નવ વાગે એટલે પહેરેગીર
ગૂંથી લીધી છે. મૃત્યુ આવે છે, એને અટકાવી શકાતું નથી. નવ ઘંટ વગાડે–કેઈ કહે છે કે વખત વહી ગયા છે, કઈ
સંવાદિતા કેળવવી આવશ્યક છે. સંગીત એ રીતે સાંભળવું" કહે છે કે વખત થયો નથી. પણ વખત તે સદા યે ચાલ્ય કે જાણે કશું જ સાંભળ્યું નથી. એની આનંદસમાધિ લાગી જ જાય છે, બેસી નથી રહેતું. વખતની સાથે, જવી જોઈએ. જ્ઞાતા અને 3ય જ્ઞાનોપાર્જનની પ્રક્રિયામાં સમયની સાથે ચાલ્યા જવાની અમલને બહુ ઈચ્છા
એવા તે લેલીન થઈ જાય કે ઠત ઓગળી જાય. જ્યારે થાય છે, એને દૂર દૂરને દેશ ચાલ્યા જવું છે જે દેશની Existential School વિષેની આપણું ભાવકને ખબર કોઈને ખબર નથી. એ તે સત્ય છે કે એ દેશ તે ન હતી ત્યારે, ૧૯૦૦ની આસપાસ રવીન્દ્રનાથે identity, બધાયને જવું પડશે. રાજાના પધારવાની રાહ
અરિતત્વનો પ્રશ્ન નાનાવિધ રીતે આલેખ્યો; વાસ્તવ અને અમલ જોયા કરે છે, અને સુધા આવી. સુધાને અમલ ભાષા વિષેના પ્રશ્નોની ઊડી મીમાંસા કરી. આખી યુગચેતના માટે ખૂબ જ પ્રેમ. નિર્દોષ મનુષ્ય પ્રેમ રવીન્દ્રનાથે આલેખે પિતાની સંહિતમાં આત્મસાત કરી તેને અશેષ પ્રકટાવવા મથ્યા..
મોતની સજાના અમલની દયાળુ રીત હ
જ લેખકઃ વિજયગુપ્ત મૌર્ય - પૂણેમાં ૧૯૭૬માં સંસ્કૃતના વિદ્વાન કાશીનાથ અથંકર ગુન કરીને ફાયદો ઉઠાવી શકાતું નથી, અને તેની સા, અને કુટુંબીઓ સહિત બીજી નવ વ્યકિતઓની ઠંડે કલેજે
ભેગવવી પડે છે. ખૂનને બનાવ લોકોના મનમાંથી હજી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ ધંધાથી ખૂની છે. ભૂલાઈ ગયે ન હોય ત્યાં સુધીના ગણત્રીના સમયમાં ગુનેગારને, કોલેજ સુધીનું શિક્ષણ પણ મેળવ્યું છે અને યુવાન છે. તેમને દાખલા પૂરતી સજા થઈ જાય તે લેકના મન ઉપર છાપ ફરમાવવામાં આવેલી ફાંસીની સજા સર્વોપરી અદાલત સુધી પડે કે ગુના કરવાથી ફાયદો નથી થતો. પરંતુ આપણી. અને રાષ્ટ્રપતિ સુધી કાયમ રહી. ફાંસીની સજા અમલમાં મૂકવા
ન્યાયપદ્ધતિ વિલંબકારી છે, પિતાના અસીલને કેસ નબળે માટે ૪૮ કલાક બાકી હતા ત્યારે સર્વોપરી અદાલતના વેકેશન
હોય ત્યારે વકીલે કઈને કઈ બહાને કેસ લંબાવે છે, જજના ઘેર તેમના તરફથી એવી અરજી કરવામાં આવી કે અદાલતે પાસે પણ કેસના ઢગલાં પડ્યા હોય છે, તેથી ફાંસીની સજા ક્રૂર અને અમાનુષી છે માટે તેનો અમલ ન ન્યાયમાં ખર્ચા અને વિલંબ વધી જાય છે, ગુનો અને ગુને, યે જઇએ. મોતની સજાનો અમલ કરવું જ હોય તે બીજી ગારોનાં નામ પણ ભૂલી જવાય છે. અત્યંકર ખૂન કેસ ૭. 'કોઈ દયાળુ રીતે કરવું જોઇએ.
વર્ષથી અદાલત સમક્ષ ચાલે છે અને જયારે ફાંસીના ભારતમાં અને બીજા સુધરેલા દેશમાં જ્યાં મૃત્યુદંડ છે અમલને બે દિવસની વાર હતી ત્યારે હમણાં તે અમલ ત્યાં આરોપીને મતની સજા ફરમાવ્યા પછી એ સત્તાના
બે મહિના મુલતવી રહ્યો છે, અને સંભવિતપણે. સર્વોચ્ચ સ્થાન સુધી લડત ચલાવે છે. પુરાવા અને કાયદામાં વધુ લંબાશે. રંગા અને બિલ્લા હીનમાં હીન પ્રકારના
ટઆરી શેધે છે. એના ધારાશાસ્ત્રીઓ છેલ્લી ઘડી સુધી ગુનેગાર હતા, અને વર્ષો સુધી તેમણે લડત આપી, જે છેવટે - નવા નવા મુદ્દા ઉપસ્થિત કરે છે, તેથી થોડાઘણાં વર્ષો
નિષ્ફળ ગઈ. રામન રાધવનને થયેલી મતની સજાને વિલંબ
દાયકામાં ગણાય છે. . - વીતી જાય છે. સજાને એક હેતુ એ છે કે ગુનેગારને દાખલા
. . . . રૂપ સજા થાય ત્યારે બીજા માણસ ઉપર એવી છાપ પડે કે "મોતની સજા કાયદેસરનું ખૂન છે અને ખૂનીને સુધારવાની
,