________________
તા. ૧૬-૫૮૩
પ્રબુદ્ધ જીવન ૧૪. રેડીયો, ટેલિવિઝન જેવા પ્રચાર માધ્યમોને, રવાયત્ત બનાવી તેને ભારતની બધી જ પ્રજાઓના વિકાસ માટે
૧૬. ભારતના સામાન્યજનોને, ખેતમજૂરોને, નબળા ઉપયોગ થાય અને સત્તાધારી રાજકીય પક્ષના પ્રચારનું
વર્ગો અને અનુસુચિત અને જનજાતિઓને, આર્થિક રીતે પડધમ કે વાજિંત્ર ન બની રહે તેવી નૂતન વ્યવસ્થા અને
નોંધવા યોગ્ય લાભ મળ્યો નથી. નિર્માણ કરવાની જરૂર છે.
૧૭. જરૂર પડે ભારતના બંધારણમાં સુધારાવધારા ૧૫. શ્રીમંત અને ગરીબ વચ્ચેની વર્ષો જૂની ખાઈ કરીને પણ સામાજિક અને આર્થિક પ્રગતિ વિશેષ ઝડપી અને આઝાદી પછી ઘટવાને બદલે વધી છે. શિક્ષિત બેકારની
સધન બને અને તેનો લાભ નબળા, અભણ વર્ગોને, નાતજાત કે ફિજમાં વધારો થયો છે. શિક્ષણક્ષેત્રે જબરી અંધાધૂંધી ધર્મના ભેદભાવ વગર મળે અને પહેચે તેવા ઉપાય શોધવાની પ્રવર્તે છે. તેમાં આમૂલ અને ધરખમ ફેરફારો કરવાની
યોજનાઓ ઘડવાની અને તેને તાત્કાલિક અમલ કરવાની જરૂર છે.
જરૂર છે.
નિરંતર આનંદને પ્રવાહ
યુવાચાર્ય મહાપ્રજ્ઞ + અનુઃ ગુલાબ દેઢિયા “હું દુઃખ ભોગવવા નથી જ.’ આ ખૂબ મહત્ત્વપૂર્ણ મનુષ્ય હોય છે જેમના શરીરને અણુએ અણુ દવાઓથી. સૂત્ર છે. જે વ્યકિતને ખબર છે કે, પિતાની અંદર અસીમ ભરેલું હોય છે. શરીરમાં કેટલું ઝેર ભેગું થઈ જાય છે? અને. આનંદ છે, તે વ્યકિત દુ:ખ શા માટે ભગવે? જેને આનંદની
ઝેર વધુ ઝેર માગી રહ્યું હોય છે. ખબર નથી તે દુ:ખ ભોગવે છે. તે માને છે કે જેવા સંજોગ હોય તે પ્રમાણે દુ:ખ ભેગવવું પડે. એને જ્યારે ખ્યાલ
હમણાં હમણાં ફૂલકુમારી શેઠિયા અમેરિકા જઈ ; આવે છે, જે અજ્ઞાનને કારણે હું દુઃખ ભોગવી રહ્યો છું
આવી. એણે બતાવ્યું, “અમેરિકામાં સાયન્સ ક્રિશ્ચિયન એ અજ્ઞાનને જ દૂર કરી દઉં તે આનંદ દૂર નથી.
સોસાયટી” છે. એના પાંચસો ચર્ચા છે અને હજારે સભ્ય
છે. એ સંસાયટીને એક નિયમ છે કે કોઈ પણ સભ્ય દવા જીવનના બે પક્ષ છે. એક આશાને બીજે નિરાશાનો.
ન લઈ શકે. ભલે તાવ આવે, શરદી થાય કે ક્ષય રોગ થાય એક ઉલ્લાસ અને હર્ષનો પક્ષ બીજો ચિન્તા અને વિવાદને
કે હૃદયરોગની તકલીફ થાય, પણું તે કઈ પણ પ્રકારની પક્ષ. એક ભય અને બીજો અભયને પક્ષ મનુષ્યસ્વભાવ ચિન્તા, નિરાશા અને ભયને જલદી પકડી લે છે. આનંદ
ચિકિત્સા નથી કરાવી શકો. ફૂલકુમારીએ એક સભ્યને : આશા અને અભયને જલદી નહિ પકડે.
પૂછ્યું, “તમે લેકે બીમાર નથી પડતા? તે તમે તમારી
બીમારી કઈ રીતે મટાડે છે ?” તે સભ્ય કહ્યું, “પરમાત્મા અમેરિકાના ભૂતપૂર્વ કૃષિમંત્રી એન્ડરસનને એકવીસ
એટલા ઉદાર અને શકિતશાળી છે કે તે કરુણુ વરસાવે છે, વર્ષની ઉમરે ક્ષયની ભયંકર બિમારી થયેલી. ડોકટરે નાઈલાજ
અને અમારી બધી બીમારીઓ મટી જાય છે. અમે રોગીના બની ગયા. એન્ડરસન એક વૃદ્ધ માણસની સલાહ માની ચિંતા
મનમાં એક એવી આસ્થા જગાડીએ છીએ કે, તેની બીમારીઓ, છેડી આનંદથી જીવવા લાગ્યા. રોગને છાતી સુધી જ રાખે,
ધીરે-ધીરે વિના ઔષધ મટી જાય છે." મસ્તક સુધી પહોંચવા ન દીધે. પછીથી ડોકટરોએ નોંધ્યું. જે ચિંતાઓને મગજમાં ફર્યા કરે છે તે બિમારીથી નહિ ' હમણાં એક ચિકિત્સા પદ્ધતિ પ્રચલિત છે. તેનું ' ચિંતાઓથી મરી જાય છે.
નામ છે-Faith Heeling. તેને અર્થ છે “આસ્થા જે વ્યકિત નિર્ધાર કરે કે, હું દુઃખ ભોગવવા નથી
દ્વારા રોગ–ચિકિત્સા” આસ્થાથી થનાર લાભની વાતે. આવ્યો, હું રેગના બિછાને તડફડવા નથી આવ્યું, તે
આપણા ગ્રંથમાં ભરપૂર છે પણ પ્રશ્ન એ થાય કયારે ય જીવનમાં દુઃખી નહિ થાય. દુઃખ અને વિષાદની
છે કે, આસ્થા ધનીભૂત કેમ થાય ? આપણે આપણા અંતર ક્ષણે એને પ્રભાવિત નહિ કરી શકે, પસાર થઈ જશે.
સાથે મેળાપ કેમ થાય? જ્યાં સુધી પિતાના અસ્તિત્વના જૈન મુનિઓની એક શ્રેણી છે-જિનકલ્પ. જે મુનિ
આંતરિક સ્ત્રોત સાથે સંપર્ક સ્થાપિત નથી થઈ શકતે ત્યાં જિનકલ્પની સાધનાનો સ્વીકાર કરે છે તેમને અત્યંત કઠોર
સુધી બહરના ભરેસે જીવવું પડે છે. આચારનું પાલન કરવું પડે છે. મૃગાપુત્ર રાજકુમારે દીક્ષા
બીમારી, આપત્તિ, કુદરતી પ્રકોપ બધું આવશે, રેકર • માટે રજા માગી, માતા-પિતા શેકવા ઈચ્છતા હતા. પુત્રને
નહિ શકાય પણ જે વ્યકિત એ ધટનાને જાગૃત મન સુધી જ સમજાવ્યું, “વત્સ! મુનિચર્યા કરી હોય છે. માંદગી આવતાં રાખે અને અજાગ્રત મન સુધી વાત પહોંચવા ન દે અને ચિકિત્સા પણ નહિં કરાવી શકે. શરીર તે રોગનું ઘર છે.”
પિતે દ્રષ્ટી બનીને જોઈ શકે તે એની કોઈ અસર નહિ થાય. મૃગાપુત્રે કહ્યું, ‘તમારી વાત થોડીક સાચી હશે પણ વિચારો
હું દુઃખ ભોગવવા નથી જનમે” એ સૂત્ર મહત્વપૂર્ણ છે. આ : કે, જંગલમાં એક હરણ બિમાર પડે છે તેની ચિકિત્સા કેણુ કરે છે અનાસકત એગ. એને અર્થ છે–પદાર્થની સાથે જોડાયેલી - છે ? તે અસ્વસ્થ હોય છે ત્યારે ઝાડની છાયામાં બેસી જાય ચેતનાથી છૂટી જવું. જ્યારે આમ બને છે ત્યારે આખા - છે. સ્વસ્થ થતાં ખાવા-પીવા ચાલ્યા જાય છે. હું પણ
જીવનમાં ચેતના વ્યાપી જાય છે અને આસકિત દૂર થઈ જાય છે, મૃગચર્યામાં રહીશ.”
આપણે બધા તથ્ય સમજી લઈએ એ બધું થઈ નથી જે વ્યકિતમાં આ આસ્થાનું નિર્માણ થાય છે, રહેતું. સ્વભાવમાં એ જગાડવું જોઇએ. આપણી અંદર અનંત તે રંગેના ભયંકર આક્રમણોથી પણ બચી જાય છે. આનંદ છે, પણ સૂતેલું છે. આપણી અંદર અનંત ચેતના છે, અંદરની શકિતઓની સાથે સંપર્ક થઈ જાય છે તે પણ સૂતેલી છે. આપણી અંદર અનંત શકિત છે, પણ સૂતેલી છે, ચિકિત્સા માટે બહુ વ્યગ્ર નથી હોતું. એવા પણ એ દબાઈને સૂતેલા આનંદ અને શકિતનું હોવું'. ન લેવું