SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૧૮ સમાન છે. સુદર પંખા હોય પણ વીજળી ન હોય તા પખાના ઉપયોગ શું? શકિત પ્રાણશકિત સાથે જોડાય ત્યારે કામ લાગે. ધ્યાન શીખવતી વખતે શરીરને જોવાનુ કહેવામાં આવે છે. એ શરીર એટલે હાથ, પગ, કાન માત્ર નહિં જે અરીસામાં પણ જોઇ શકાય. શરીરના અણુએ અણુમાં વહેતા ચેતના પ્રવાહને જોવાનુ છે. એને સાક્ષાત્ અનુભવ કરવાના એક 'ઉપાય શરીર–પ્રેક્ષા છે. આ સમાધિ સુધી પહોંચવાને ઉપાય છે. પ્રબુદ્ધ જીવન કાયેાત્સગ તાણુને મટાડવાની એક મહત્ત્વપૂર્ણ સાધના છે. મનુષ્ય જ નહિ પશુઓ પણ તાણુના અનુભવ કરે છે. આહાર, ભય, કામ અને પરિગ્રહ એમ ચાર તનાવ મુખ્ય છે. " સધાન્તિક ભાષામાં જેને આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા મૈથુન સત્તા અને પરિગ્રહ સ ંજ્ઞા કહે છે.જે બધા પ્રાણીઓમાં જોવામાં આવે છે. પશુ પ ́ખીમાં પરિગ્રહ તનાવ સૌથી આ હોય છે. ગાય-ભેંસ ખાવાનુ હોય એટલું ધાસ ખાઇ લે છે, સંગ્રહ -નથી કરતા. પશુઓમાં પરિગ્રહથી વધુ મૈથુન તનાવ અને ટ્રસ્ટ-જામનગર. ૨૫૦૦ શ્રી બળવતભાઇ કે. પારેખ ૧૫૦૩ શ્રી રમણીકભાઈ એસ. ગાસળીયા ૩૫૦૦ મે. ધીરજલાલ મેરારજી અજમેરા ચેરીટેખલ ટ્રસ્ટ ૧૫૦૦ મે.સેવ’તીલાલ કીરચ’દ એન્ડ કાં. ૧૫૦૧ શ્રી ધનસુખલાલ વીરજી સંધવી ચેરિટેબલ સ્ટ્રેટ. તા. ૧૬-૫-૮૩ એનાથી વધુ ભય તનાવ અને સૌથી વધુ આહાર તનાવ હોય છે. મનુષ્યમાં સૌથી ઓછો . તનાવ ભયને, એનાથી વધુ આહાર, એનાથી વધુ પરિગ્રહ અને સૌથી વધુ કામ-વાસના મૈથુન તનાવ. પશુમાં સૌથી વધુ તનાવ આહારને જ્યારે મનુષ્યમાં મૈથુનને તનાવ સૌથી વધુ હોય છે. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક નિધિ (સધના પ્રમુખ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહની સ્મૃતિમાં સ્મારક નિધિ સંચય કરવાના સધે ગત ડિસેમ્બરમાં નિણૅય કર્યાં હતા. ઉપયોગ : સ્વ. ચીમનભાઇની અભિરુચિ પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા આ સ્મારક નિધિને ઉપયોગ કરવામાં આવશે. અવગાહન' બાદ સ્વ. ચીમનભાઈએ પ્રબુદ્ધ જીવન'માં લખેલા લેખાતુ પુસ્તક તૈયાર થઇ રહ્યું છે. અમને જણાવતા આન ંદ થાય છે કે અત્યાર સુધીમાં આ સ્મારક નિધિમાં અમને રૂ. ૩,૩૯,૦૩૭=૦૦ ના વચને મળ્યા છે. સંધના પેટ્રના, આજીવન સભ્યા, શુભેચ્છા, સામાન્ય સભ્યો, પ્રબુદ્ધ વન'ના ગ્રાહક અને સ્વર્ગસ્થના ચાહકા તેમજ મિત્રા પૈકી જેમણે પોતાને ફાળા આ સ્મારક નિધિમાં ન મોકલાવ્યા હોય તેમને સત્વરે તે માકલી આપવા નમ્ર વિનંતી છે. ચેક Bombay Jain Yuvak Sangh'ના નામને મેકલવા વિનંતિ. લિ. મંત્રી, શ્રી મુબઇ જૈન યુવક સંઘ) ૨,૨૭,૮૩૫ તા. ૧-૨-૮૩ના અંકમાં પ્રગટ થયેલી યાદીના સરવાળા ૧૧૦૦૦ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ ૧૧૦૦૦ ગાપુરી ચેરીટી ટ્રસ્ટ ૧૦૦૦૦ મે. મેનેટ કાલમેન એન્ડ કુાં. પ્રા. લી. 1 ૫૦૦૦ મે. વિઠ્ઠલદાસ હુકમચ ંદ પ્રા.ટ્રસ્ટ ૫૦૦૦ માતુશ્રી રતનબાઈ લખમશી ઘેલાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ. હ. શ્રી વસનજી લાલજી શાહ ૫૦૦૦ મે. ફીરાદિયા ટ્રસ્ટ. ૫૦૦૦ મે. ટપુલાલ ભગવાનજી મહેતા વેલફેર ટ્રસ્ટ. ૨૫૦૧ શ્રી બીપીનચન્દ્ર કે, જૈન ૨૫૦૦ શ્રી. કે. પી. શાહ ચેરિટેબલ જ્યાં સુધી મનુષ્યમાં કામને તનાવ નથી ઘટતે ત્યાં સુધી સમાધિની વાત શક્ય નથી. ક્રોધ, ભય વગેરેના તનાવ મે–ચાર કલાકમાં શમી જાય છે. જ્યારે કામ વાસનાના તનાવ જાણ્યે અજાણ્યે ચેવીસ કલાક રહી જાય છે. પછી એનાથી અન્ય તનાવ આવે છે. સમાધિ સુધી પહોંચવાના બધા આલંબન આપણી અંદર છે, બાહરથી કઈ શેાધવાની જરૂર નથી. ધ્યાન રતી વખતે કહો કે, પવિત્ર અને વીતરાગ આત્મા જેમના આનંદન પ્રવાહ અવિરત છે, શક્તિ પૂણુ' જાગૃત છે, જેમની ચેતના અનાવૃત્ત છે. એ મહાશકિતને હું શ્વાસની સાથે અંદર લખ જાઉં છુ. ચેતનાના કણ કણમાં વ્યાપ્ત કરું છું. આ અભ્યાસથી ખ્યાલ આવશે કે, જીવનમાં અનત શક્તિ, અનંત ચેતના અને નિરતર આન ંદને પ્રવાહ વહી રહ્યો છે. 8 ૧૫૦૦ શ્રી બી. કે. શાહ ૧૦૦૦ ડૉ. ઉમિ બહેન ૧૦૦૦ શ્રી. એમ. વી. સવાણી ૧૦૦૧ મે. ગાંધી ઇલેકટ્રીકલ એન્જી નિયરિંગ કાં. હા. શ્રી હર્ષદભાઈ ગાંધી ૧૦૦૦ શ્રી નારણજી શામજી મામાયા ૧૦૦૧ શ્રી નવનીતભાઈ કાપડિયા ૧૦૦૧ મે. પુંજાણી એન્ડ કાં. રાજકાટ ૧૦૦૧ શ્રી નવિનચન્દ્ર ધીરજલાલ ૧૦૦૧ મે. લખમશી એન્ડ કાં. ૧૦૦૦ શ્રી એમ. પી. ગાંધી ૧૦૦૦ મેરિસ્ટર વિરેન્દ્ર શીવલાલ પાટીલ ૧૦૦૧ મે. સી. પારેખ એન્ડ કાં. ૧૦૦૧ મે. લાયન પેન્સીલ્સ લી. ૧૦૦૧ શ્રી છેોટાલાલ કપુરચંદ શાહ ૧૦૦૧ શ્રી જે. વી. દેશી ખેગલેાર ૧૦૦૦ શ્રી સનત પી. મહેતાએવાકેટ ૧૦૦૦ શ્રી છેટાલાલ જીવરાજ શેટ ૧૦૦૦ શ્રી કે. એમ. ચદરિયા ૧૦૦૧ શ્રી કે. કે. કાપડિયા ૫૫૧ શ્રી મહેન્દ્ર ડી. શાહ ૫૦૧ મે. વિમલ સ્ટીલ કારિશન ૫૦૦ શ્રી લાભુભાઈ જી. મહેતા ૫૦૦ શ્રી મે, પાયેાનિયર ટ્રેડીંગ કુાં. ૫૧ શ્રી ચીમનલાલ નેમચંદ શ્રોફ ૫૦૧ શ્રી ગાંગજીભાઈ પુજાભાઈ વડાલવાળા ૫૦૦ મે. પન્નાલાલ ઝવેરી ચેરીટેબલ-ટ્રસ્ટ, અમદાવાદ ૫૦૧ શ્રી અરવિંદ સુખલાલ શાહ ૫૦૦ શ્રીમતી ગુલામ્મેન હરીભાઈ ધોધાવાળા ૫૦૧ શ્રીમતી કમલબહેન પીસપાટી ૫૦૧ મે. મંજૂલાબહેન લલિતચંદ્ર ફાઉન્ડેશન ૫૧ શ્રી મે. રમણલાલ નગીનદાસ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦ શ્રી મનુભાઇ ડી. શાહુ ૫૦૧ મે. એકસલ ફાઉન્ડેશન ૫૧ મે. ધીરજલાલ તલકચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૧ શ્રીમતી જયાલક્ષ્મીબહેન જયન્તિલાલ શાહ ૫૦૦ શ્રીમતી ઇન્દુમતીબહેન રમણીકલાલ શાહ ૫૧ શ્રી ભાણજી ખેરાજ ૫૧ શ્રી ડી. એલ. શાહ . i
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy