SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૩ લને ખીએ. થયા હતા તે ભારેાભાર ભરી હતી. અનેક સંસ્થાએના રાહબર સંચાલક હતા. જન્મભૂમિ જૂથના માલિક, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ધાં વર્ષો સુધી ચેરમેન રહયા. એ સંસ્થાઓના ધડતરમાં જે ફાળા આપ્યો તેને હું સાક્ષી છું. પ્રબુદ્ધ છત્રન' ના તંત્રી તરીકે સ્થાન એમણે શોભાવ્યું અને ‘પ્રબુદ્ધ જીવન’ની આખરુ ઘણી ઊંચે લાવ્યા. મુંબઇ જેન યુવક -સંધના એ મુખપત્રમાં તે અગ્રલેખ લખતા. એ લેખા હુકીકતમાં અભ્યાસપૂર્ણ તટસ્થ અને સ્પષ્ટ વિચારધારા ધરાવતા. પ્રમુદ્ધ જીવનના અગ્રલેખા ઘણા નેતાએ ધ્યાનપૂર્વ ક વાંચતા. એમના અગ્રલેખ સિવાયનું ‘પ્રબુદ્ધ જીવન' એટલું ઉષ્ણુ જ રહેશે. પ્રબુદ્ધ જીવન સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને મુબઈ જૈન યુવક સંધ ઉપરાંત ઘણી સંસ્થા એમની સલાહ સૂચના પ્રમાણે અથવા એમની નેતાગીરી નીચે ચાલતી. ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર, જન લીનીક અને એવાં તે ઘણું. એમની ફિલસૂફી એમના જીવનમાં એટલે સુધી ઉતારી હતી કે જૈન કલીનીકમાં જયારે એમની સારવાર ચાલતી અને મેટા દાકતરા સકલ આપરેશન કરતા તે વિષે અને તે વખતના પેાતાના વિચાર સ્થિર બુદ્ધિથી પ્રબુદ્ધ જીવન' માટે લખાવ્યા. જૈન કલીનીકમાંથી જ્યારે દાકતરાએ એમને રજા આપી અને ઘેર ગયા ત્યારે હું એમને મળવા ગયો. એમને કૅન્સરના રાગ હતા અને શરીરમાં ફેલાઇ ગયા હતા. થોડી ઘણી સર્જરી કરવાથી પણ આ ફેલાઇ ગયેલા રાગ નિમૂ ળ થયા નહીં. જૈન કલીનીકમાંથી ઘેર ગયા પછી તરતજ મળ્યું. મે કહ્યું કે આાના અ` હું એમ કરું છું કે હવે દાક્તરોને કંઇ કરવાપણું રહ્યું નથી...એમણે કહ્યું, ‘હા, હુ પણ એમજ સમજુ છું.” એમને સવારના મળશુદ્ધિમાં ખે ત્રણ કલાક થાય ત્યાં સુધી અસ્વસ્થ રહેતા. કાઈની સાથે લિફોન પર વાત કરે તા સુદ્દાસર ટુંકામાં પૂરી કરી ટેલિાન મૂકી દે. ઘણી વખત સામા માણુસને એમ લાગે કે અયાનક ક્રમ મૂકી દીધેા, પશુ મુદ્દાની વાત પૂરી થયા પછી ફાલતુ વાતોમાં પડતાં નહીં સેક્રેટિસ અને આલ્બટ' સ્વાઇઝર માટે એમને ધણું માન હતુ. ગાંધીજીનાં વિચારો ગ્રહણુ કરી જીવનમાં ઉતાર્યા હતા. આવા સુજનની મૃત્યુ પછી સદ્દગતિ જ હોય. મેટા ‘સી. સી,’ . ચ'દ્રવદન ચી. મહેતા ૧૯૨૦-૧૯૨૫ ના વીશીમાં એલ્ફિન્સ્ટન ાલેજમાં સાથે મહુવામાં એ “સી. સી.” સદ્. ચીમનભાઈ શાહ મોટા “સીસી'માં એળખાય. એ એળખ પાડનારા યુસુફ્ મહેઅલ્લી, મીનુ મસાની, સેાલી ખાટલીવાળા. અને એ નામે ઓળખનારા પ્રાધ્યાપકામાં પ્રે. સી. આર. શાહ, પ્રેા. હેમિલ, પ્રા. શિસ્ટન, પ્રે. ટકાખ, પ્રેા. અશ્વત્થામા, ગજેન્દ્રગડકર, પ્રે. નરસિ’હરાવ દિવેટિયા. ૧૬૭ પણ ઊંચા વર્ગોમાં એ ફિલોસોફી શીખવે, અને એ વિષયમાં પ્રા. ડયાન્ડના પટ્ટશિષ્ય, એમની સાથે બરોબરની ટકકર ઝીલે. એ ટકકરા ઝીલતા પ્રોફેસરના ચારે હાથે આશિર્વાદ મેળવતા રહે એવા શિષ્ય તે ચીમનભાઈ શાહ. આવા લેખમાં જાતને અળગી રાખી લખવુ' એ કપરૂ કામ છે. સદ્ગત ચીમનભાઇ શાહના વિષય તદ્દન જુદો-એ પ્રે. યાર્ડના વિદ્યાથી પ્રા. ડયાન્ડર્ડે અમને લેાક શીખવે. અધામાં તક શાસ્ત્ર અને ફ્રિલાસફીની ઝીણામાં ઝીણી વિવેચના પૃથ્થકરણના કીમિયા, તડજોડની ચાવી એવા ચીમનભાઇ મેાખરે, વાવિવાદની સૌ કાઇ સભામાં એમને ડંકા વાગે. એ ત્રણ ચાર વર્ષોમાં અમારે એ વચ્ચે વિષયા અલાયદા, પણ જે મંત્રીની ગાંઠ બંધાઈ તે છેવટ સુધી, કશીય ઔપચારિક વિધિ વિના, આડંબર વિના ક્રાઇ નિત્ય કે એકાંતરે ક અમુક મંડળીમાં નિયમાનુસાર મળવાની કશી વ્યવસ્થા વિના એ મ`ત્રી છેવટ સુધી એટલાં જ સ્નેહ અને ઉમળકાથી ટકી હતી. બહુ સ્વચ્છ વ્યક્તિ, સ્પષ્ટ વકત્તા, સૌજન્યથી ભરપૂર જ્ઞાનસમૃદ્ધ, ધમ પાલનમાં પાવરધા, ફરજ અદા કરવામાં અતિ ચાકકસ, પેાતાના વિષય, ઉપરાંત રાજકારણના આટાપાટાની બી, લુચ્ચી, જીવલેણ અને સ્વા'લાભથી ભરપૂર દુષ્ટ નીતિના ન્યાયસર, પદ્ધતિસર, તર્ક બન્ધ તાંતણે તાંતણા છૂટા કરી, ફૂટનીતિને ઉધાડી પાડનાર સ્વદેશ ભાવનાથી તરખેાળાયેલા અને ગાંધીવાદી, મૂળ તળ ગુજરાતીમાં, પણ કેવળ અંગ્રેજી વાંચનાર દીલ્હીના મુઘલ ખીલજી વાડી વજા ભગવનાર ઉમરાવજાદા અને ઉમરાવવાદીઓએ . ભાગ્યે જ એની શુદ્ધિને પ્રમાણીક ન્યાય કર્યાં હશે! કલમ તેજસ્વી, તે સ્મૃતિસ્મૃતિ ન્યાયદંડ નીતિના ચિરસ્થાયી સિદ્ધાંતમાં તરમાળાયલી. એના તેજે પ્રખર, અણિશુદ્ધ સ્વતંત્ર, વિશુદ્ધ, છતાં કયાંય કદી અવિનય કે અવિવેકના નાનાસરખા ગાખા કે ડાધ પડવા દીવા નથી. મૃત નિષ્ઠાવાળી વ્યક્તિ સમાજને દૃષ્ટાંતરૂપ બને છે. એવી વ્યકિતઓને સરકારી તંત્ર ઉવેખતી રહે છે. રખેનેં સરકારી તંત્રની ખામીએ પ્રગટ થઈ જાય, રખેને સરકારી તંત્ર નીચે ને નીચે ઢસડાતું રહે તે જરા ઊંચુ આવી જાય, એ એમને ભય રહે છે. દેશમાં ચીમનભાઇ જેવી શકિતશાળી કિતએ ઓછી પશુ ખોટ પડે એટલી એવી વ્યક્તિઓના હાથમાં સત્તાની લગામ સોંપવામાં આવતી નથી, એ આ દેશનું દુર્ભાગ્ય છે. આવી શેક વ્યકિત જોતજોતામાં મળે, એવાઓને હાથે એકાદ સ્ટેટ જેટલું સામ્રાજય ખીલે, વિકસે માગે જાય, પણ વાસ્તવિક્તાની ષ્ટિએ કલ્યાણકારક એવું બનતું નથી. સામે પક્ષે એકાદ એવી વ્યક્તિ કયાંક એવા રગસિયા રેઢિયાળ તંત્રમાં ખાટકાઈ પડી હોય તો એને એમાં ગુંગળામણુ થવા માડે છે, અને નાસીપાસ થઇ, દૂર ફેંકાઇ જવાનું પસંદ કરે છે. શાક એટલા જ કે આવી વ્યક્તિઓને યાં જે દેશમાં કેવળ રાજ્યવહીવટ મહત્ત્વના ગણાય છે. મેખરાનેા રહ્યો છે, ત્યાંથી એને આધા રાખવામાં આવી સ'તાષ એટલે જ કે રાજયકારણુથી અલગ એવા સમાજમાં એમણે પોતાથી અનતી આપી, માગ દશ ક થયા, જાત અનુભવ અને ચિંતનના લાભ આપ્યો, થઇ શકાય એ રીતે સૌને ઉપયોગી બની ચેતનવંતુ જીવન જીવી ગયા. એવા સોન્મત્રની ડાબા હાથની નાની આંગળી પકડીને ઉભા રહેવાના મળેલા લાલથી હું જાતને ધન્ય માનુ` છું.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy