SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મૃતિ અંક તા. ૧-૧-૮૨ ક્રિયાશીલ અને સત્યનિષ્ઠ વ્યક્તિત્વ સર એચ. એમ. પટેલ - ચીમનભાઈને હું છેલ્લા ત્રણેક દસકાથી એક યા બીજી રીતે આપણા દેશમાં રાજકીય જીવનનાં કથળતાં ધરણો વિશે ઓળખું છું. વરસ પહેલાં ગુજરાત સરકારે સુરત જિલ્લાનું ચીમનભાઈ ઘણુ ચિંતિત હતા. દેશની કથળતી સ્થિતિ એ એમની વિભાજન કરવા તથા નવા જિલ્લામથક અંગે ભલામણ કરવા ગંભીર ચિંતાનો વિષય બને છે. કેટલીકવાર ચીમનભાઈનાં લખાણોમાં મારા અધ્યક્ષપદે એક સમિતિ નિમી હતી. ચીમનભાઈ એના એ કારણે નિરાશા અને ગમગીનીને ભાવ જોવા મળે છે. એ સભ્ય હતા. ત્યારથી એમને સારી રીતે હું ઓળખતે થે. નિરાશા કઈ પરાજિત મનવૃતિવાળા વાંકદેખા માણસની નહોતી. જેકે, મારો એમની સાથેનો સંબંધ નિકટને ન કહેવાય અને દેશની વાસ્તવિક પરિસ્થિતિના યથાર્થ અવલોકનમાંથી એ નિરાશા છતાં “પ્રબુદ્ધ જીવનનાં છેલ્લાં કેટલાંક વરસના નિયમિત વાચક જન્મી હતી અને હતાશ કરી દે એવી પરિસ્થિતિ વચ્ચે પણ માગ તરીકે ચીમનભાઈ સાથે મારે નિકટનો બૌદ્ધિક તેમજ આત્મીય શોધવાની મથામણુ એમાં દેખાય છે. રાષ્ટ્ર જીવનની બાબતે સંબંધ હતો જ. વિશે એમનાં લખાણોમાં એક દેશ હિતચિંતકનું સ્પષ્ટ વકૃત્વ હતું - ચીમનભાઈનું પંચાવનેક વરસનું જાહેર જીવન સુદીધું પરંતુ કડવાશ નહતી. તેમનાં રાજકીય વિષયનાં લખાણોમાં જ્યાં હતું. પચાસ જેટલી સંસ્થાઓ સાથે તેઓ સંકળાએલા હતા. પ્રશંસા કરવા જેવું લાગે છે ત્યાં તેઓ પ્રશંસા કરે છે, ટીકા કરવા જેવું લાગે છે ત્યાં ટીકા કરે છે. એ બધાંની વચ્ચે આ સંસ્થાઓ મારફત કરેડે રૂપિયાને પ્રમાણિક વહીવટ એમની બૌદ્ધિક ઇમાનદારી પ્રકાશી રહે છે. ચીમનભાઈની તેમણે દક્ષતાપૂર્વક કર્યો હતો. લોકોને ચીમનભાઈની ઈમાન સત્યનિષ્ઠા અને બૌદ્ધિક ઇમાનદારીને હું પ્રશંસક રહ્યો છું. દારીમાં એવા વિશ્વાસ હતો કે એમના સંપર્ક કે સંચાલનવાળી ચીમનભાઈના તા. ૧૬-૧૧-૮૨ ના “પ્રબુદ્ધ જીવન” માં જાહેર સંસ્થાઓને નાણુની સહાય સહજ રીતે મળ્યા કરતી પ્રગટ થયેલા છેલ્લે લેખ “માનવ સંબંધો' માં સક્રિય પ્રેમની હતી. આવી સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત ગુજરાતની તેમ જ દેશની ચીમનભાઈએ કરેલી સેવાને ખ્યાલ સામાન્ય રીતે ઘણું એાછાને હિમાયત કરતા તેઓ લખે છે: “પ્રેમ, કરુણ, દયા, મૈત્રી * આ બધાં સક્રિયપણે જીવનમાં હશે. વળી આ સેવા સંપ્રદાય કે ધર્મનિરપેક્ષ પણ હતી. ઉતારવા જોઈએ... સક્રિય પ્રેમ અને કરુણા સિવાય જીવનમાં બીજે આનદ નથી. " “પ્રબુદ્ધ જીવત'ના તંત્રી તરીકે એમણે જે લેખ લખ્યા આપણી આસપાસ, દષ્ટિ ખુલ્લી હોય છે એટલું બધું છે તેમાં એમની સ્પષ્ટ, નિખાલસ અને ઊંડી વિચારણા પ્રમટ કરવાનું છે કે, જે થાય છે એ ઓછું પડે છે.” મૃત્યુની થઈ છે. ચીમનભાઈનું વિશાળ વાચને પણ એ લેખમાં, પંડિ– પથારીએથી લખાયેલા આ લેખમાં સક્રિય પ્રેમની જીવંતભાવના તાદને કઇ બેજ પ્રગટાવ્યા વિના, પ્રતિબિંબત થયા કરે છે. હૃદયસ્પર્શી રીતે પ્રગટ થયેલી છે. ચીમનભાઈ મુખ્યત્વે કર્મનિષ્ઠા ખુદવફાળવાળા આ ચિંતકના લેખમાં વિચારની નિર્ભયતા જ્ઞાની હતા. સાથે ભક્તિહૃદય પણ હતા. તા. ૨૫-૧૦-૮૨ ના દેખાય છે. એમની વિચારસરણી કઈ સંકુચિત પંથ કે વાદ રોજ લખાવેલી નોંધમાં એમણે કહ્યું છે : “એવી પ્રતીતિ થઈ છે કે માણસને અંતિમ આશ્રય ઈશ્વર સિવાય બીજે સાથે જકડાયેલી રહેતી હવનના સત્યની ખોજ કરતા તેઓ કોઈ નથી. એની દયા અસીમ છે, પણ એ પ્રાપ્ત કરવી સતત દેખાય છે. ચીમનભાઈ એક નગદ તેમજ મુકત એવા સહેલી નથી. પૂરી કસોટી કરે. ચીમનભાઈનાં જ્ઞાન અને વિચારક હતા. એમના લેખેનું મુખ્ય ધન તે વિચારધન છે. ભકિત સક્રિય પ્રેમમાં પરિણમ્યાં હતાં, તે નોંધપાત્ર છે. કમપરિણામે નિબંધેની ભાષાને કઈ કૃત્રિમ સાજસજાવટની જરૂર જ્ઞાન-ભકિતનું સંમિલન ચીમનભાઈના સત્યનિષ્ઠ વ્યકિતત્વ રહેતી નથી. જીવનના નકકર અવગાહનમાંથી એ ભાષા સ્વભાવિક તેમજ લખાણમાં થયેલું છે. આવા વિરલ વ્યકિતને મારી રીતે ઘડાતી રહે છે. શ્રદ્ધાંજલિ અપું છું. સ્વ. ચીમનલાલ શાહ-મરણાંજલિ * શાંતિલાલ હ. શાહ ચીમનભાઈ અને મારો પરિચય આશરે પંચાવન વરસને, લેંગલી રૂને મોટા વેપારી. પૂના મુંબઈની રેસમાં એના ઘેર એકાદ વરસ આમતેમ હશે. વચમાં ખારમાં પણ વરસ દેઢ વરસ દેડે, એ ઘેડાઓને માનીતે સવાર Jockey ડારસી હતા. રહી ગયેલા. એમનું વિદ્યાથીજીવન અસાધારણ ઉજજવળ હતું લેંગલી ઘોડાની શરતેમાં અંચી કરે જે ઘોડે જે શરતને લાયક અને મેટ્રિકથી બી.એ. સુધી અને તે પછી એલ એલ. બી. હોય ત્યાં ન મૂકતાં બીજી શરતમાં મૂકે એવી બે ચાર શરતમાં અને સેલિસિટરની પરીક્ષાઓમાં પહેલે નંબરે આવતાં. વચમાં હારે એવું કરે. ડારસીને જોકી તરીકે આ બધું કહેલું પછી ઘણાં ઘણાં ઈનામે, એલરશિપ અને ગોલ્ડ મેડલ મેળવ્યા, એ કંઈ કારણસર તે બેની વચ્ચે વિખવાદ થયે અને લેંગલીએ બધામાં હું જેને શિરમોર ગણું છું. તે ફિલસૂફીને વિષય લઈ ડારસી સામે કોર્ટમાં દાવો માંડશે. ચીમનભાઈ ડારસીના સેલિબી. એમાં કુળપતિનો સુવર્ણચંદ્રક (ચાન્સેલર્સ ગોલ્ડમેડલ) સિટર, કેસ એવી કુશળતાથી લડ્યા કે લેંગલીને રેસકોર્સ મેળવ્યું. છોડવું પડયું એટલું જ નહીં, પણ મુંબઈને ધંધે છોડી એમને ગૃહસ્થાશ્રમ, ધન્ય ગૃહસ્થાશ્રમે' કહી શકાય તે વિલાયત નાસી જવું પડયું. આવા બીજા કેસો પણ જાણું નહોતું. તેને પણ સ્વસ્થતાથી નભાવ્યું. છું, પણ તે બધા લખતો નથી. સેલિસિટરના ધંધામાં કુશાગ્ર સેલિસિટરના ધંધામાં અસાધારણ કુશળતા દાખવી. એમને બુદ્ધિ અને પ્રમાણિકતાને કારણે ઘણી ઊંચી આબરુ જામી. એક કેસ જે મને યાદ આવે છે તે લેંગલી વિરુદ્ધ ડારસી.” આ બધું તે ઠીક છે, પણ એમના જીવનમાં જે ફિલસૂફી .'
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy