________________
ધરાવતા શ્રીમદ રાજહરની વિઘાય એવું
તા. ૧૬-૫-૮૭
પ્રબુદ્ધ જીવન મૌલિક ગ્રંથનું અધ્યયન કરવામાં આવે. જૈન આગમ મૂકીને મુનિશ્રી સંતબાલજીને ૩૪ મૈયા રાઘામ્ મમ” સાહિત્ય પછી તેના જ આધારે તથા સ્વતંત્રરૂપે, આગળ ' - ' એ જીવનમંત્ર એમને ચરણમાં મૂક ન હોય અને જતાં, વિપુલ પ્રમાણમાં પ્રાકૃત તેમજ સંસ્કૃત સાહિત્યની
ગુરુ-માતા–પ્રકૃતિને ખળે તેઓ સમાધિસ્થ થયા ન હોય એવી રચના થઈ છે, આથી પ્રાકૃત ભાષા અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન
સાદગીપૂર્ણ એની રચના છે. સમાધિસ્થાન ઉદ્દધાટન વિધિના ''અનિવાર્ય થઈ પડે છે. આ બન્ને ભાષાઓને પૂરેપૂરો પરિચય
આધુનિક સંસ્કારથી મુકત રહ્યું એ અરબી સમુદ્ર પરથી ન પામ્યા પછી જ જૈન વિદ્યાની કેઈપણ શાખા.- ધર્મ, દર્શન,
આવતા મલયાનિલને આભારી હશે શું ?! ' સાહિત્ય, ઇતિહાસ, કલા, સંસ્કૃતિ–વગેરેમાં ગ્ય પ્રગતિ થઈ ' શકશે, નહીં તે જે મૌલિક કાર્ય થવું જોઈએ તે થઈ શકશે નહીં. તેર એકર જમીનમાં વિસ્તરેલ આશ્રમ આંબાવાડી,
' પૂ. દાતાઓ, પ્રબન્ધકે અને અગ્રગણ્ય વ્યકિતઓને ચીકુવાડી અને વનરાજિની વચ્ચે આવેલ છે. એક વર્ષમાં અમારી સવિનય વિજ્ઞપ્તિ છે કે જૈન ચેરની સ્થાપના, જૈન ' સાધના માટેનાં ચાર આવાસે તૈયાર થયા છે. નિવૃત્તિની વયે સંસ્થાની સ્થાપના, ત્યાંના અધ્યાપકો અને સંચાલકની - કે અહીંની જ જાળમાંથી છૂટીને શાંતિથી સાધના કરવાની નિયુક્તિ વગેરેનાં સમયે ઉપરની બાબતો પરત્વે પૂરેપૂરું જિજ્ઞાસા ધરાવતા સાધક માટે આ આવસે તૈયાર કરવામાં ધ્યાન આપવામાં આવે. માત્ર દાન આપીને કે ધનસંચય આવ્યા છે. અહીં શ્રીમદ્ રાજચંદ્રને અધ્યાત્મગ પૂ. થી જ પિતાને ધન્ય ન માને, નહીં તે જે કાર્ય થવું જોઈએ તે ગાંધીજીને અનાસકિત યોગ, પંડિત નહેરૂની વિભાવના અને થશે નહીં; તથા ઉપયુક્ત કાર્યકર્તાઓની જગ્યાએ અયોગ્ય મુનિશ્રી સંતબાલજીના વિશ્વાત્સલ્યનો સુ-યોગ થાય એવું વ્યક્તિ આવી જતાં પાછળથી પસ્તાવું પડશે, જેમ આ પાંચ ' આજન કરવામાં આવ્યું છે. ' ' ' સાત વર્ષોમાં નવી સ્થપાયેલ કેટલીક સંસ્થાઓની બાબતમાં
આંબાવાડીની મધ્યમાં અને પૂ. વિમલાતાઈના સાનિધ્યમાં બન્યું છે. આ અનુભવની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. સભા મળી. મુનિશ્રી સંતબાલ સાહિત્ય સંપુટના છ પુસ્તકનું A સમગ્ર ચર્ચાને સાર એટલો જ છે કે, નવી સંસ્થાની પ્રકાશન મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અને આપણું
સ્થાપના કરવાથી, કે કઈક સંસ્થાને આર્થિક સહાય કરવાથી કે સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહના વરદહસ્તે કરવામાં ચેરની સ્થાપના કરવા માત્રથી જ ઇતિશ્રી આવી જતી નથી. આવ્યું. આ પુસ્તકોનું પ્રકાશન કરતાં એમણે કહ્યું: “આપણને પરંતુ જૈન વિદ્વાને તૈયાર કરવામાં, સંશોધનનું મૌલિક કાર્ય અહીંના વાતાવરણમાં એક વર્ષ બાદ પણ સાત્ત્વિકતાને અનુકરાવવામાં આપણું ઉદ્દેશ્યની પૂતિ થાય છે કે નહીં તે ભવ થઈ રહ્યો છે એ મુનિશ્રી સંતબાલજી સૂક્ષ્મરૂપે અહીં ધ્યાન રાખવાનું છે. કેવી રીતે કાર્ય કરાવવું અને ગ્ય વિદ્યમાન છે એની પ્રતીતિ કરાવે છે. બેલાતા શબ્દોને વ્યકિતઓ મેળવવી તે ધ્યાનમાં રાખીને જ પગલું ભરવું
તરંગલંબાઈ હોય છે. પરંતુ એ બધા શબ્દ ટકી શકતા જોઈએ. વ્યાપારી વર્ગ નવીન વ્યાપાર, ધંધો, ઉદ્યોગ કે
નથી. સહજભાવે ઉચ્ચારાતી સંતની વાણીનું પિત ટકાઉ અન્ય કાર્ય શરૂ કરતાં પહેલાં બહુ સમજી વિચારીને
- હોય છે. કારણ કે એની પાછળ સતેનું ઉત્તમ ચારિત્ર અને લાભાલાભને ધ્યાનમાં રાખીને પગલું ભરે છે. તેથી આ
તબળ હોય છે. મુનિશ્રી સંતબાલજી ઉત્તમ કોટિના વીરલ કાર્યમાં પણ તેવી જ સતર્કતા અને દૂર દેશિતા રાખશે તે. - સંત હતા અને જૈન સાધુ હોવા છતાં કર્મઠ યોગી થઈને કેઈના પૈસાને દુર્વ્યય નહીં થાય એવી અમારી માન્યતા છે.
માનવ–પ્રેમ અને સેવાના કાર્યોમાં રત પણ (આસકિતથી)
વિરકત હતા.” સંતબાલજીના તપોવનમાં
- પૂ. વિમલાતાઇની નિશ્રામાં ત્રણ દિવસની સસંગ શિબિર સંકલન : પન્નાલાલ ૨. શાહ
યોજવામાં આવી હતી. એમણે કહ્યું: “પૂ. મુનિશ્રી સતંબાલના સત્યને વિજય હે', “ન્યાયને વિજય હે,” “પ્રેમને. પરિચયમાં આવવાનું સદભાગ્ય મને સાંપડયું નથી. વિજય હો,’ ‘ગલી ગલીમાં ગૂજે નાદ, ગુરુદેવનો જયજયકાર, પરંતુ એમનામાં કર્તવ્યની ગંગા, પ્રેમ-વાત્સલ્યની યમુના સંતબાલજી અમર રહો” વગેરે સૂત્રો પોકારતા પૂ. મુનિશ્રી
અને કરુણાની સરસ્વતીને ત્રિવેણી સંગમ થયો હતો.” સંતબાલજીની પ્રથમ પુણ્યતિથિએ એમની અંતિમ સમાધિના દશને એમના ભકતોની સાથે હું જઈ રહ્યો હતો, ત્યારે
આ પ્રસંગે શ્રી દુલેરાય માટલીયાએ શ્રાવકના બાર વ્રત મને તપવનમાં વિચરતે હોવાની અનુભૂતિ થઇ.
સાથે વાનપ્રસ્થ જીવન અંગિકાર કર્યાનો સંકલ્પ જાહેર
કર્યો. તેઓ તેમનું શેષ જીવન આશ્રમમાં વીતાવશે, આશ્રમની મુંબઈ જેવા પ્રદૂષણ યુક્ત વાતાવરણથી મુકત ચીંચણના
વ્યવસ્થા સંભાળશે, એમના પત્ની અને સુપુત્ર ડો. પીયૂષભાઈ ધીરેધીરે ટાથી લહેરાતા-ઘૂઘવતા સમુદ્ર કિનારે અમે વહેલી
માટલીયાએ જાતે હાજર રહીને આ શુભકાર્યમાં સંમતિને સૂર સવારે પહોંચ્યા. આ જગ્યાએ પૂ. સંતબાલજી એમના અંતિમ
પૂરાવ્યો હતો. આ પ્રસંગે પૂ. મુનિશ્રી જ્ઞાનચંદ્રજી, પૂ. વિમલા વર્ષોમાં ધ્યાનસ્થ બેસતા. જાણે કન્યાકુમારીથી પ્રસારિત થયેલ સ્વામી વિવેકાનંદને માનવ-પ્રેમને, વિશ્વ વાત્સલ્યનો સંદેશો
તાઇ, શ્રી ભાલ નળ કાંઠા પ્રાયોગિક સંઘના પ્રમુખશ્રી ગુલામ
મહમદ કુરેશી, ડો. રમણભાઈ અને શ્રી દુર્લભજીભાઇ ખેતાણીએ આઝાદ ભારતના કર્મઠ યોગીએ અહીં ઝી! એમના અનુયાયી-ભકતોએ એટલી જાગૃતિ રાખી કે આ સમાધિ
એમનું અભિવાદન કર્યું હતું, અને એમના આ સ્તુત્ય સ્થાન એક વર્ષમાં તૈયાર કરી, ખૂલ્લું મૂકવું અને આ
પગલાંની અનુમોદના કરી હતી. સમાધિસ્થાન પરફૂલ પણ ન ચડાવવાની તાકીદ કરી, એને
કેન્દ્રમાતા મીરાબેનના ભાવવાહી મધુર ભજનથી સમારંભ અમલ કર્યો. પૂ. સંતબાલજીને વ્યકિતલોપ” ને આદર્શ પ્રારંભ થયે હતો. શ્રી અંબુભાઈ શાહે ગતવર્ષમાં થયેલી આ રીતે સિદ્ધ કર્યો. સમાધિ પર પણ એમના ગુરુ કાર્યવાહીનો ટુકે અહેવાલ આપ્યો હતો. જ્યારે આભારવિધિ કવિવર્ય નાનચંદ્રજી મહારાજનો જીવનમંત્ર સે પ્રથમ શ્રી ઉત્તમચંદ ગેસલીયાએ કરી હતી. '