________________
3 શકે છે. ડાંક વખત પહેલાં જ
ત્યાંના વિશ્વવિદ્યાલયમાં જૈન લબાન
. એમાં કોઈ સંદેહ નહીં. આ
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ-૮) જૈન વિદ્યાનાં અધ્યયન-સંશોધન કેન્દ્રોની સ્થાપના : કેટલીક વિચારણા
સ ડે. કે. આર. ચંદ્ર | | જૈન વિદ્યાનાં અધ્યયન અને સંશોધન પ્રત્યે સમાજના અગ્રગણ્ય શ્રીમન્તાની રૂચિ વધવા લાગી છે તે એક સારા સંકેત છે. થોડાંક વખત પહેલાં જલગામથી જૈન વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે અતુલ ધન-રાશિના દાનની સ્તુત્ય ઘોષણા. કરવામાં આવી હતી, તે મદ્રાસ શહેરના જેનેએ ત્યાંના વિશ્વવિદ્યાલયમાં જૈન વિદ્યાને એક અલાયદ વિભાગ શરૂ કરતા. માતબર રકમ આપવાનું નકકી કર્યું છે. સકળ સંધ આવી પ્રવૃત્તિની મુકતક કે પ્રશંસા કરશે એમાં કોઈ સંદેહ નહીં. આ.
આયોજનના આગેવાનો ખરેખર ધન્યવાદને પાત્ર છે. જૈન વિદ્યાને લગતા કેટલાક મુદ્દાઓ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.. • લાભાલાભની દષ્ટિએ તે વિષે વિચાર કરો કે લેખાશે. – તંત્રી ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવના
૧. વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને નીચે મુજબ યોગ્ય સમયથી દેશના ખૂણે ખૂણે જૈન વિદ્યાકેન્દ્રોની સ્થાપના
સહાય કરવામાં આવે ઃકરવાની પરંપરા ચાલી અને આનંદની વાત છે કે, તે પરંપરા આજે પણ ચાલુ છે. બધા લોક પિતાપિતાના
(૧) જૈન વિદ્યાનો અભ્યાસ કરનારને આકર્ષક શિષ્યવૃત્તિ
(યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનની સમકક્ષ શિષ્યવૃત્તિ) આપી. પ્રાચીન સાહિત્ય અને ધર્મના ક્ષેત્રમાં અનુસંધાનપૂર્વકના
પ્રત્સાહિત કરવા. અધ્યયનમાં આગળ વધી રહ્યા છે. તેથી આપણે પણ તે દિશામાં પ્રગતિ સાધવી જોઈએ. આ એક ઉત્તમ પગલું છે (૨) આ રીતે તૈયાર થનાર વિદ્વાને માટે કરી અંગે અને તેના પુરસ્કર્તાઓનું આપણે હાર્દિક સ્વાગત કરવું ઓછામાં ઓછી પાંચ વર્ષની બાંયધરી હોવી જોઈએ, જેથી જોઈએ. આની આવશ્યકતા એટલા માટે છે કે મધ્ય યુગમાં તેમનું ભાવિ અધકારમય ન બને વિદ્યાના વિવિધ પાસાંઓને જેટલો વિકાસ આપણે ત્યાં થયે
(૩) જૈન વિદ્યાના ક્ષેત્રમાં કાર્યરત એવી લબ્ધ પ્રતિષ્ઠિત છે, એટલે આધુનિક સમયમાં થઈ શક નથી. વળી, જ્ઞાન
સંસ્થાઓ તથા વિદ્વાન પાસે વિદ્યાથીઓને મેકલવા જોઈએ પ્રત્યે જે રુચિ આપણા સમાજ અને ક્ષમણુ વગમાં હોવી
અને આ ક્ષેત્રમાં વિકાસ સાધવા માટે યોગ્ય વિદ્વાનની જોઈએ તે આજે અલ્પ પ્રમાણમાં નજરે આવે છે. આપણો
સલાહ લેવી. સમાજ મુખ્યત્વે કરીને વ્યાપારીવર્ગ હોવાને કારણે બીજા આડંબરોથી વધુ આકર્ષાય છે. પરંતુ વિદ્યાના ક્ષેત્રમાં તેની (૪) જે જે સંસ્થાઓએ આ ક્ષેત્રમાં આઠતીય કાય એચિ હાસ પામતી છે. સંપૂર્ણ જાણકારીના અભાવે હમણાં . કર્યું છે તેને તથા આર્થિક દૃષ્ટિથી ડામાડોળ જણાતી. હમણું જે “જૈનચેર તથા અધ્યયન-કેન્દ્ર સ્થાપિત કરાયાં
યયન કેન્દ્ર સ્થાપિત કરાયાં તે સંસ્થાઓને સુદઢ કરવી. છે અને લાખ રૂપિયાને જે ખર્ચ કરેલ છે તેનાથી શું આપણું (૫) જે પ્રદેશ કે રાજ્યમાં વિદ્યાથીઓ સહેલાઇથી. ઉદસ્યની પૂતિ થાય છે ખરી? જેટલું કાર્ય થવું જોઈએ
, મળતા હોય ત્યાં અધ્યયન, પ્રકાશન તથા સંશોધન સંરથાઓને. તેટલું શુ તે કેન્દ્રોનું સંચાલન યોગ્ય વ્યકિતઓ દ્વારા થાય છે?
પ્રથમ તક આપવી.
પ . આ બધી બાબત પર વિચાર કરવાની ખાસ જરૂર છે, નહીં તે
(૬) પ્રાચીન સાહિત્યની હસ્તપ્રત જ્યાં પ્રચૂર માત્રામાં, સમાજ દ્વારા ખર્ચાયેલ નાણાંનું જે વળતર મળવું જોઈએ તથા અધ્યયન અને સંશોધનના ક્ષેત્રમાં જે ઉન્નતિ થવી જોઈએ તે થઈ
ઉપલબ્ધ થતી હોય ત્યાં અધ્યયન અને સંશોધન શકશે નહીં અને આપણે પસ્તાવું પડેશે. આથી તે બહુ જરૂરી છે
માટે ઉપયુકત સાધન વસાવવા તથા સુવિધા પૂરી પાડવી. કે જે વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોનાં જે વિખ્યાત વિદ્વાન, . (૨) સત્યશોધક વિદ્યા અને અનુસંધાન કેન્દ્રોમાં સાંપ્રદાયિકઅનુભવી અને સ્વયં” ભુકત–ભગી લે છે. તેમની પાસેથી આગ્રહ ન રહે તેનું ધ્યાન રાખવું. અનેકાન્તવાદનું ઉલ્લંધન. યોગ્ય માર્ગદર્શન મેળવવું જોઈએ, જેનાથી આપણે કરેલ કાર્ય ન થવું જોઈએ. વ્યર્થ ન જાય. સેથી પહેલાં આપણે તે વિચારવું જોઈએ કે, આપણે
(૩) એ પ્રકારની સંસ્થાઓ માટે, જે રીતે બીજી વિદ્યા
સંસ્થાઓને મળે છે તે રીતે ભારત સરકાર, રાજ્ય સરકાર માત્ર ભવ્ય ઈમારત બનાવવા નથી ઈચ્છતા કે ન માત્ર દાતાઓના નામની પ્રસિદ્ધિ અથે કાર્ય કરતા. આપણું યેય તે
અને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન પાસેથી યોગ્ય અનુદાન જૈન વિદ્યાના એગ્ય વિદ્વાન તૈયાર કરવાનું છે, જેઓ અધ્યયન
મેળવવું. જૈન લેકે પણ ભારતના નાગરિક છે, કરદાતા. અને સંશોધનની પરંપરાને આગળ ધપાવી શકે. એ તે -
છે, રાજ્યની આવક, વ્યાપાર, ઉદ્યોગ, લેક- ઉત્કર્ષ તથા. સર્વવિદિત છે કે ઉત્સાહી પ્રેરક અને દાતાઓની ખોટ નથી.
અન્ય રાષ્ટ્રીય કાર્યોમાં પિતાને સહયોગ આપવામાં પરંતુ જેનવિદ્યાના વિવિધ વિષયો, ધર્મ, દર્શન, સાહિત્ય,
પાછળ રહેતા નથી. તે પછી જૈન વિદ્યા તથા પ્રાકૃત, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિ, આદિના આધુનિક વિદ્વાનોની
ભાષાના ઉત્થાન તેમ જ વિકાસમાં તેમના તરફથી રેગ્ય. અછત હોવાને કારણે અનેક “જૈનચેર અને અનુસંધાન કેન્દ્રો
સહકાર કેમ ન મળે ? ખરેખર તે આ દિશામાં આપણું માટે એગ્ય સંચાલક મળી શકતા નથી, અને ત્યાં જે રીતે
પ્રયત્નોમાં જ કચાશ છે. જો આ વસ્તુસ્થિતિથી આપણે પૂરેપૂરા. કાર્ય થવું જોઈએ તે પ્રમાણે થતું નથી. આથી આપણું
માહિતગાર હોઈએ તે આપણા કાર્યોમાં તેમને સંપૂર્ણ સહકાર. પ્રથમ અને મૌલિક કાર્ય વિદ્વાનોનું સજન” તથા આ
| મેળવો અસંભવ નથી. જે આપણે આગ્રહ જ નહીં હોય. ક્ષેત્રમાં કાર્ય કરનાર લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થાઓને આર્થિક
તે અધ્યયન અને સંશોધનમાં સહાયતા ક્યાંથી મળશે ?!કાય દષ્ટિએ સુદઢ બનાવવી તે જ હોવું જોઇએ.
કરવાની તથા કરાવવાની સજ્જતા હોવી જરૂરી છે. . એ માટે નીચે દર્શાવેલા કેટલાક ઉપાયો આપણું ઉદ્દેશ્યની . (૪) જૈન વિદ્યાનું અધ્યયન અને સંશોધન ત્યારે જ પૂર્તિમાં મદદરૂપ થઈ શકે તેમ છે.
. . " વાગ્યરૂપે આગળ વધી શકે, જ્યારે પ્રાકૃત ભાષામાં રચાયેલા