________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૩ શાબ્દિક સમાપ્તિ પછીનું જન
એવા કારણોથી કર્યો છે. પરંતુ તેમાં શ્રદ્ધા ન હોવાથી અને
તત્ત્વાલંબનના અભાવે કાંઈ કાર્ય સરતું નથી. (કડી ૨-૩) મેક આસ્વાદઃ પન્નાલાલ ર. શાહ
ઇશ્વરના સાનિધ્યના નિર્મળ નિમિત્તથી પણ કમની તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી
મલીનતા દૂર થઈને ઉપાદાન શુદ્ધ ન થાય તે દોષ કોઈ જગતમાં એટલું સુયશ લીજે
વસ્તુને અથવા આપણા ઉદ્યમમાં, પ્રયત્નમાં ક્ષતિ હોવી દાસ અવગુણ ભર્યો, જાણી પિતા તણે,
જોઈએ. એટલે જ "માં જોયમ મા વમrg' હે ગૌતમ! દયાનિધિ દીન પર દયા કીજે... ... ...તાર હો...૧
એક પણ ક્ષણનો પ્રમાદ ના કરીશ” એવો સંદેશ શ્રમણ રાગ જે ભ, મોહ વૈરી ન
ભગવાન મહાવીરે વારંવાર આવે છે. કુમારપાળ વિરચિત લેકની રીતમાં ઘણું એ રાતો
આત્મનિંદામાં પ્રમાદ સેનનના પરિણામનું સરસ આલેખન ક્રોધ વશ ઘમઘ, શુદ્ધ ગુણ નવિ રમ્યો,
થયું છે: ભમ્ય ભવમાંહે હું વિષયમાતા... ... ...તાર હો ...૨ આદર્યો આચરણ લેક ઉપચારથી,
બહુ કાળ આ સંસાર સાગરમાં પ્રભુ હું સંચર્યો
થઈ પુણ્ય રાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળે. શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે.
પણ પાપકમ ભરેલ મેં સેવા સરસ નવ આદરી શુદ્ધ શ્રદ્ધા ન વળી, તત્ત્વ અવલંબ વિનું, તેહ માં તિણે કે ન સીધ... .. . ...તાર હેક...૩
શુભ યોગને પામ્યા છતાં મેં મૂખતા બહુ એ કરી.
આ જ વાતને “જિબ્રાનની જીવન વાટિકામાં બહુ સરસ સ્વામિ દરિશણ સમે, નિમિત્ત લહી નિર્મળા, જે ઉપાદાન એ શુચિ ન થાશે.
રીતે સમજાવી છે: “માણસને મળેલાં રાગ, દ્વેષ, પ્રેમ, આનંદ, દોષ કે વસ્તુને અથવા ઉદ્યમ તણ
દયા, કેધ, મેહ, ત્યાગ એવી એવી અનેકવિધ વૃત્તિઓની સ્વામિ સેવા સહી નિકટ લાશે... ... ...તાર હે ...૪
ફૂલગૂંથણીમાંથી, એને પિતાનું ગીત મેળવવાનું છે અને એના રવામિ ગુણ ઓળખી, સ્વામિને ભજે
કોયડા ઉકેલ પણ એમાંથી જ એને જડવાને છે. ... અને દોરેશણું શુદ્ધતા તેહ પામે
છતાં આશ્ચર્યનું આશ્ચર્ય તે એ છે કે માણસ જે માણસ, જ્ઞાન, ચારિત્ર, તપ વીયર ઉલ્લાસથી ,
પિતાની વિવિધ વૃત્તિઓની રંગબેરંગી જાજમ બિછાવીને, એના કમ ઝીપી વસે મુકિત ધામે... ... ...તાર હ૦...૫ ઉપર જીવન–સંગીતની મહેફિલ જમાવવાને બદલે, એ તો એમજગત વત્સલ મહાવીર જિનવર સુણી,
નાથી હેરાન-પરેશાન થયા કરે છે, અને જીવન જેવું જીવન એક ચિત્ત પ્રભુ ચરણ ને શરણ વસ્યો,
નાના કુત્કાર જેવા કેધને માટે કે પરપોટા જેવા અભિમાન તારજે બાપજી બિરુદ નિજ રાખવા,
માટે કે સાંધ્યરંગેની સુરખીને આભાસી દેખાવ સમા થેડા દાસની સેવના રખે જોશે... ... ...તાર હે ...૬ વખતના મેહ-ભભકા માટે વેડફી નાખે છે. એનું જે દિવ્ય વિનતિ એ માનજે, શકિત એ આપજો.
સંગીત ગગન સુધી પહોંચવાનું છે, તેને એકે સ્વર એને ભાવસ્યાઠાતા શુદ્ધ ભાસે.
જડતું નથી. કે એને કેયડે, જેને ઉકેલ થતાં, સાધી સાધક દશા, સિદ્ધતા અનુભવી,
આનંદ મહોદધિની છેળ ઉપર છોળ ઊડવાની દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે ... ... ... તાર હો. ... ૭
છે, એ કોયડાને પણ કોઈ જ અર્થ એને જડતે ' '
. . . દેવચંદ્રજી નથી, અને જીવન તે પૂરું થાય છે.” (કડી ૩-૪) . માસેલ રેમન્ડે કવિતાને જિંદગીને ચહેરે કહ્યો છે તે , અને એ જીવન પુરું થાય એ પહેલાં, શુભગને પામવા યથાર્થ છે. અહીં શ્રી દેવચંદ્રજીએ જિંદગીના ચહેરાને, કોઈપણ
છતાં અને દુર્લભ માનવ જન્મ એળે જાય એવી મૂર્ખાઈ થાય જાતને સજાવટ મંડિત સૌંદર્યને કૃત્રિમ ઓપ આપ્યા વિના
એ પહેલાં સ્વામીની સેવા અને પ્રચંડ પુરૂષાર્થ હાથ ધરવાની
વાત કવિ કરે છે. ગુણ ગ્રાહકતા અને ભજનની દિશા ચીધી છે. એના મૂળભૂત સ્વાંગમાં રજૂ કર્યો છે. એ સાથે જ અવગુણુભર્યા
સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપની વીયૅલ્લાસપૂર્વક દાસને પિતાને જાણી તેને ઉદ્ધરવા પ્રાર્થના કરી છે; દયા
આરાધનાથી કર્મક્ષય કરીને મુકિતધામમાં વસવાની શ્રદ્ધા દાખવવાની, દીન-હીન ગણીને પણ, યાચના કરી છે. સાથેસાથ
દાખવી છે, સાથોસાથ શ્રમણ ભગવાન મહાવીરના ચરણ એટલે સુયશ લેવાનું સૂચન કરવાનું પણ ચૂકયા નથી. “દયાનિધિ
ને શરણમાં વસવાની ઉત્કંઠા દાખવી છે. દાસની વસ્તી–ઓછી દીન પર દયા કીજેમાં વર્ણસગાઇ ધ્યાન ખેંચે એવી છે. સેવા સામું જોયા વિના, તારકનું બિરુદ જાળવવા, સેવકને પાર
• જૈનોમાં પર્યુષણ પર્વને, આત્મનિરીક્ષણ, ક્ષમાયાચના ઉતારવાની વિનંતિ કરી છે. “બાપજીના શબ્દપ્રયોગ દ્વારા અને મત્રીના ત્રિવેણીસંગમરૂપે ઓળખવામાં આવે છે. નિકટતા દર્શાવી છે. એ વિનંતિ માનવાની અને શકિત માત્ર માનવી જ નહિ, પરંતુ પ્રાણી માત્ર સાથેની મૈત્રીને
આપવાની પ્રાર્થના સહ આ જીવ વિમલ–પ્રભુતા પ્રાપ્ત કરશે પાવે છે બીજાના દેષ પરત્વે ઉદારતા અને પિતાની ભૂલે
એવી શ્રદ્ધા સાથે સ્તવન પૂરું થાય છે. (કડી પ-૬-૭) માટે ક્ષમાયાચના. એમાં ય પિતાના દેશ માટે આત્મનિરીક્ષણ
( નવલિકા, નવલકથા કે નાટક તેની શાબ્દિક સમાપ્તિ મહત્વનું છે. એ દૈનિક કર્મ છે. આત્મનિરીક્ષણની ભૂમિકા
સાથે પૂરું થાય છે. પરંતુ કાવ્ય એ રીતે પૂરું થતું નથી, વ્યકિતએ વ્યકિતએ ભિન્ન હોઈ શકે. પરંતુ દેની પાછળના
ભાવકના હૃદયમાં એનું ગૂંજન સતત ચાલુ રહે છે. પ્રસ્તુત કારણે સર્વસામાન્ય છે. એ સર્વસામાન્ય બાબતને અહીં
સ્તવનના શાબ્દિક પૂર્ણ વિરામ સાથે સહૃદય ભાવક, નદી કાવ્ય સ્વરૂપ આપ્યું છે. જીવ રાગ-દ્વેષથી ભરેલે, મોહવશ
સાગરમાં નામરૂપ છેડીને વિલીન થાય તેમ, વિમલ-પ્રભુતા અને લેક વ્યવહારમાં રાચનારે છે. ક્રોધથી ધમધમતા અને
અને પ્રકાશની ઝાંખીના આનંદ હિલેળે ચડે છે, અને વિષયમાં અંધ બનીને ભવાટવીમાં ભમે છે. આત્મા શુદ્ધ ગુણમાં
'લણ છંદમાં રચાયેલી આ રચના એના હૃદયમાં સતત રમમાણુ નથી. આચરણ લૌકિક દૃષ્ટિનું છે અને શાસ્ત્રાભ્યાસ પણ 1 . ગૂંજે છે. સરળ શૈલીની રચના પષ્ણ એમાં નિમિત્ત બને છે. માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩પ૦ર૬ : મુદ્રણસ્થાન : રેડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ ૪ ફોન : ૩પ૬૮૩૨