________________
તા. ૧-૫-૮૩
પ્રબુદ્ધ જીવન
અધિકાશે પ્રશિષ્ટ સ્વરૂપની શબ્દાવલિમાં વચ્ચે વ્યવહારુ દૈનંદિન વાણીના શબ્દો પણ કેવા નિઃ સંકોચ ગૂંથ્યા છે તે, વકતાએ દાખલાઓ આપીને કહ્યું. ગોવર્ધનરામે પદ્યમાં ‘ઝદ, ઝાપટી, મર (ભલે), રઢિયાળા', હર્ષદ ધ્રુવે કહેર, ઝમે, હાઈ (પકડી), હીસી, મેળલિયે, પરસનાં (સ્પર્શતાં) નરસિંહ રાવે ભેળા, હઈડે, બાની, સેજ, બનીઠની, પદ્ધતા વગેરે શબ્દો (જે નંદિન વાણી વ્યવહારમાં વપરાતા) ને કરેલા ઉપગનો ઉલ્લેખ કર્યા પછી વકતાએ કહ્યું : “અર્વાચીન કવિતાની અભિનવ શબ્દ સંજન જ્ઞાતિનો
ન્હાનાલાલથી થાય છે.” એમણે પુણ્ય પાંગરા, પૃથ્વી વિશાલ, | ધમાધમણિ (પાથ), સકલ સંચારિણી, કલ્લેબોલ,
મૃદંગ પડછંદ, બ્રહમપરાગ, પિતૃજનના પુણ્યપ્રાંતમાં” વગેરે ન્હાનાલાલ પ્રયુક્ત શબ્દોના દાખલા આપી કહ્યું : “ન્હાનાલાલે વિલક્ષણ પદ વિસ્તારથી શબ્દ વિસ્તારીને કવચિત્ એક પ્રકારના
પદને અન્ય પ્રકારમાં નિજી કવચિત તળપદી કે રોજિંદી : વાણીને ઓપ આપી કાવ્યસૌંદર્ય વધાય”
વર્તમાન કવિઓએ પણ પ્રાચીન અને વ્યવહારની વાણીના શબ્દોને યથાવત કે સંસ્કારીને યોજ્યા છે એમ કહી વકતા એ પ્રથમ આગલી પેઢીના કવિઓએ પ્રયોજેલા શબ્દોનાં ઉદાહરણ આપ્યાં હતાં. જેમ કે કવિ બોટાદકરે * પિતાનાં કાવ્યમાં લુબ્ધક (શિકારી) ધુનિ (નદા) પુરંદર | (મધ) પારાવારમાં (સાગરમાં), કવિ લલિતજી એ “વિદય : (નિદધા હતાં (છેતરતાં) સહચરી સાક્ષી', કવિ કાન્ત દરકાર ' (મારા મહી) માલ (નથી) બાબત (દુષ્ટ), ખબર (અતિ જ્ઞાન, ' શબ્દ પ્રયોજ્યા હતા. વકતાઓ સમકાલીન અગ્રણી કવિઓએ | કરેલા વિલક્ષણ શબ્દ પ્રયોગના દાખલા તે પ્રત્યેકની કાવ્યપંકિતઓ રજૂ કરતાં કરતાં આપ્યા હતા. { જેમ કે ઉમાશંકરે “હયે (હદયમાં), હોશે (ન હશે) કેડીલ : (કેડ ભયુ) ચંદિરા (જ્યોત્સના), કવિ સુંદરમે મોરલા ગહેકે, ‘પાવન જે કહેવાડી તેજધારા', (હેવરાવી) શ્રી રાજેન્દ્ર શાહ
સ્વનિ' કાવ્ય સંગ્રહમાં ધુત (ઇતિ) ઈ હ (જીવિતને) નંદ (આનન્દ) વૃક્ષના મૂદન દેશે (ટોચે) વિહીવંત સુધામય તેજ'; શાંત કલા હલ’માં કંજ લક્ષ્મી (કમલની શોભા) રાગ ઉજજવલ (લાવણ્ય) નિચેલ (પછેડી–ધૂંધટ) અદશ (હિલચાલ), વાહસ (પ્રચંડરાય) રત્નરીત, અનલ ગંગાને વગેરે વાપરેલા શબ્દોનાં દાખલા આપ્યાં હતાં. તે સાથે વકતાએ નરસિંહરાવ, ઠાકોર, કલાપી, કાન્ત, રામનારાયણ ઉમાશંકર, સુન્દરમ વગેરેની કાવ્ય પંકિતઓમાં વિશિષ્ટ અર્થવ્યંજતાનું દર્શન કરાવતી શબ્દ સમૃદ્ધિ કેવી વિલસી રહેલી છે. તે પણ દાખલા આપીને દર્શાવ્યું હતું. આવર્તનશીલતા ' પદની માફક વાકય સંજોમાં પણ આવર્તનશીલતા વકતવ્યને કે સવિશેષ ભાર (એસિસ) અપે છે, તે પણ વિકતાએ વાલ્મીકિ રામાયણ તથા મહાભારતમાંથી તેમ વર્તમાન ગુજરાતી કવિતામાં કવિ કાન્ત, કવિ નેહાનાલાલની કાવ્યપંકિતઓ અવતારીને દર્શાવ્યું હતું વકતાએ ત્યારબાદ કાવ્યમાં વિરુદ્ધાથ ચરણોના સંયેજનથી સધાતી ચમત્કૃતિનાં ઉદાહરણ કેનોપનિષદમાંથી તથા ' ઉમાશંકરના “નિશીથ” માંથી આપ્યાં હતાં... કવચિત્ આષકાવ્યોમાં એવા નિદેશને મળે છે છે જેમાં બબ્બે પધો (શ્લેકે) ના યુગ્મમાં પ્રથમ બ્લેકમાં જે વિચારો પ્રશ્ન રૂપમાં પ્રગટ થયા હોય અને
તેના પછીના શ્લોકમાં પૂવશ્લોકની જ પદાવલિ શકય એટલી યથાવત રાખીને અપાયેલા ઉત્તરથી દષ્ટિગોચર થતી સમાન્તરતાના અર્થાત બિંબપ્રતિબિંબભાવના દાખલા મહાભારતમાંથી યક્ષપ્રશ્નાવલી રજૂ કરીને આપ્યા હતા અને તેમાં વિચારની અસાધારણ સટતાની સાથે તેમાંના લાધવના ગુણ પ્રત્યે વકતાએ ધ્યાન ખેંચ્યું હતું.. . - ત્યાર બાદ વકતાએ આર્ષ-કાવ્યોમાં તેમાં વર્તમાન કવિતામાં અર્થાલંકારોની શોભા કેવી વિલસી રહેલી છે તે દર્શાવવા પ્રથમ કાલિદાસ જેવા મહાકવિને નિર્દેશ કર્યો હતે. અને સંસ્કૃત કાવ્ય શાસ્ત્રને ઘણા શાસ્ત્રકારોએ અલંકાર. શાસ્ત્રનું અભિયાન શા માટે આપ્યું છે તેના પર પ્રકાશ પાયે હતે. આપણી વર્તમાન કવિતા : અલંકારનું આવું માહાસ્ય કરતી નથી તે પણ વકતાએ કહ્યું હતું. અર્થાલંકારોની શોભા અંગે વકતાએ પ્રથમ વાલ્મીકિ, અને કઠોપનિષદમાંથી દાખલા આપ્યા હતા. વર્તમાન ગુજરાતી કવિતામાં, કવિ પિતાના વકતવ્યને પર્યાપ્તપણે નિરૂપવાને ઉપમા કે રૂપકોની શ્રેણી કેવી પ્રજે છે તે વકતાએ કાન્ત, ન્હાનાલાલ, રામનારાયણ તથા ઉમાશંકરની કાવ્યપંકિતઓ અવતારીને દર્શાવ્યું હતું અને કહ્યું હતું કે વર્તમાન ગુજરાતી કવિતામાં કવિઓએ કવચિત્ વિરોધાભાસ, વિશેષેકિત, અસંગતિ, સહકિત, અર્થાન્તર ન્યાસ વગેરે અલંકાર યથા પ્રસંગ વાપર્યા છે. ઉમાશંકર અને સુન્દરમે પણ ઉપમા રૂપક ઉપરાંત સ્વભાકિત, અને સજીવારોપણને ઉપયોગ કર્યો છે આમ કહીને વકતાએ ચેથા વ્યાખ્યાનની સમાપ્તિ કરી હતી.
કાકુ લયબંધ કાવ્યનું સ્થાપત્ય
છે. કે. બી. વ્યાસના પાંચમાં વ્યાખ્યાનને વિષય હતે: કાવ્યની શૌલી : વિશેષ વિચારણા કાકુ (વિશિષ્ટ સ્વરભંગિ) લયબંધ, કાવ્યનું સ્થાત્ય અને ઈગિત. : ,
છે. વ્યાસે પ્રથમ કાકુની સમજણ આપી હતી. તેમણે કહ્યું: “ઘણા સમર્થ કવિઓ પિતાનું ઈગિત યચિત વ્યકત કરવાને ભાષાની શબ્દ શકિત ઉપરાંત કાકુ (સ્વર ભંગિ એટલે કે, જે વડે દુઃખ, રોષ, ભય, આદિ પ્રસંગોએ વકતાના સૂરમાં આવતી વિશિષ્ટતા). વિષયાનુરૂ૫ છંદ કે લયબંધ ઈત્યાદિને આશ્રય લે છે. ભાષા વિજ્ઞાનમાં કાકુ આદિ પ્રક્રિયાને અધિવા અંગાત્મક-સુકામેન્ટલ લેખે છે. કારણ કે એ વ્યાકરણ દયા પૂર્ણ વાકય ખંડમાં અધિ-અર્થાત ઉપર નિક્ષિપ્ત-વધારાનું ઉમેરેલું તત્ત્વ છે. એક જ વાકય પદના કશા જ ફેરફાર વિના માત્ર સૂરભેદથી જ વિભિન્ન અર્થ સૂચવે છે. ચીની જેવી ભાષામાં તે સૂરભેદ એ ભાષાનું જીવાતુભૂત તત્ત્વ છે પણ ભારતીય આર્ય ભાષાઓ જેમાં; સૂરભેદનું આવું મહત્ત્વ નથી ત્યાં પણ વ્યવહાર ભાષામાં તેમજ ' કવિતામાં કાકુ કે સ્વરભંગિ ઈષ્યર્થમાં - વ્યંજના વ્યાપાર દ્વારા અસાધારણ પરિવર્તન કરવા સમર્થ : છે. વકતાએ આ વાત વેણી સંહાર” માંથી તથા ભૂત્વાં દૃષ્ટવા પસદસિ પાંચાલતનયા' એ શ્લેક લઈને સમજાવી . હતી. એ શ્લેકને શ્રી રામનારાયણે, આ પ્રમાણે અનુવાદ કર્યો છે:
બને વ્યાધ સાથે ઘણુય વસિયા વકલધરી વિરાટ પ્રાસાદે અકરમ કર્યા 'ગુપ્ત રહીને હજ હું બીજા ગુરુ મુજ ૬ ખીજેન કરને ?"