________________
પ્રબુદ્ધ જીવન
રાખવાની વાતમાં કશું અજુગતુ નથી. પરંતુ તેની મુખ્ય ખામી એ છે કે તે તાફાની છેકરાઓને બદલે શાંત કરાઓને જ મારે છે; તે પછી વર્ગમાં ધાંધલ બંધ થવાની આશા કેમ રહે? જો મહાસત્તાઓ શસ્રો ખંડવાં બંધ ન કરે તે તેને બીજાના હાથ બાંધવાની સત્તા ન હોય. સ ંધિના મુસદ્દા મુજબ આ દેશોનાં અણુસ’સ્થાના ઉપર Safeguard Inspection ની કાષ્ઠ જોગવાઈ નથી. ભારતે સતત આ મુદ્દાઓને લઇને NPT સામે વાંધા ઉડ્ડાવ્યેા છે, અને તેમાં સહી કરી નથી. મહાસત્તાઓ પોતાનાં શસ્ત્રોમાં ઉત્તરેત્તર ઘટાડા કરે તો જ અમે સહી કરીએ' તે મતલખનુ મારારજીભાઈનુ વિધાન વાંચકાને યાદ હશે.
૧૯૮૨ ના વર્ષની ૧૫મી જુન સુધીમાં ૧૧૭ દેશે આ સવિના સભ્ય થયા છે. તેના સભ્ય ન થયા હોય તેવા દેશોમાં ફ્રાન્સ, ચીન (જે અને પાસે અણુશસ્ત્રઓ પણ છે!) તેમજ ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયલ મુખ્ય છે. પાકિસ્તાને સહી ન કરી એનું કારણ એ છે કે ભારતે સહી નથી કરી! ફ્રાન્સે સહી કરી ન હોવા છતાં જાહેર કર્યુ છે કે તે સહી કરી હોય તે રીતે જ વશે, ભારતની બાબતમાં હધ થવા જેવી વાત એ છે કે આટલાં વર્ષોમાં સરકાર અલાઇ અને અણુશિત પંચના અધ્યક્ષ પણ બદલાયા, તેમ છતાં આપણી નીતિ ખૂબ જ દૃઢ અને એકવાયતાવાળી રહી છે.
#
તા. ૧-૫-૮૩
ગૂંચવાડાવાળુ વ્યવસ્થાત ંત્ર ગોઠવવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય સમજૂતી કરતાં પહેલાં ઉર્જામ ́ત્રીએ વિદેશમંત્રી પાસે મંજૂરી લેવી તેવુ સુ", કૉંગ્રેસ તેમ જ સેનેટની સમિતિએ અને અમેરિકી પ્રમુખને પણ કેટલીક જવાબદારી સોંપાઈ. આમ છતાં સેનેટ અને કાન્ગ્રેસની ના હોવા છતાં પ્રમુખ આવી સામગ્રી વેચવાની છૂટ આપી શકે, જો તેમને એમ લાગે કે સામગ્રી ન વેચવાથી અણુશસ્ત્રઓના ફેલાવા ઘટાડવાનાં લક્ષ્યને ઉલ્ટુ નુકશાન થાય છે. આ જોગવાઇ હેઠળ જ ભારત ૧૯૭૦ થી ૮૦ ના ગાળામાં મે કે ત્રણ વાર અમેરિકી અળતણના પુરવા પ્રમુખ કાર પાસેથી મેળવી શકયુ હતું.
સંધિમાં સહી ન કરવા છતાં. આટલાં વર્ષ આપણને તારાપુરનુ બળતણ મળતુ જ રહ્યું હતું તેનું મુખ્ય એક કારણ એ કે સંધિની પૂર્વે થઇ ચૂકેલા કરારા બાબત સધિમાં કાઇ શરત કે સ્પષ્ટતા નથી. આવા સંયોગામાં સામાન્ય અથ એવા જ નીકળે કે વર્તમાન કરાશે. ચાલુ જ રહે, અને આપણા અમેરિકા જોડેના કરાર છેક ૧૯૬૩ ના છે. પરંતુ ૧૯૭૮ થી પરિસ્થિતિમાં પલટો આવ્યો. એ વર્ષે અમેરિકાએ ઉપરાંત સધિને આનુષંગિક તેને એક આંતરિક ધારા પસાર કર્યાં. તેનુ ં નામ Nuclear Non-Proliferation Act, 1978: જે દેશે . એ. એ. એ. સંસ્થા (IAEA)નાં નિરીક્ષણ હેઠળ પોતાનાં સંસ્થાના મૂકે અને અણુશસ્ત્રો ન બનાવે તેને જ અમેરિકા અભ્રંશકિતને લગતી સામગ્રી વેચે તેવી તેમાં જોગવાઇ હતી. આ માટે ભારે સકુલ અને પદ્મ સચાજન : વાય સયાજન :
: કાર્ડ, લયમધ અને [. કાન્તિલાલ ખ. વ્યાસનાં મુબઈ યુનિવર્સિટી વ્યાખ્યાન ૪ અને ૫ ના સંક્ષેપ] 8 કૃષ્ણ વીર વિદ્વાન સારસ્વત પ્રો. કાન્તિલાલ બલદેવરામ વ્યાસે તા. ૨૪–૧–૧૯૮૩ થી ૨૯–૧–'૮૩ (૨૬ મી જાન્યુઆરી બાદ) સુધી રાજ સાંજે મુંબઈ યુનિવર્સિટીના પદવીદાન સમારંભ ખંડમાં યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વાડૅ. રમણલાલ ચી. શાહના અધ્યક્ષપદે યુનિવર્સિટી આયેાજિત ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાન શ્રેણીમાં કાવ્યની શૈલી: શૈલીવિજ્ઞાન અને કાવ્યશાસ્ત્રની દૃષ્ટિ’ એ વિષય ઉપર આપેલાં પાંચ વ્યાખ્યાનેામાંનાં પ્રથમ ત્રણ વ્યાખ્યાનાના સંક્ષેપ ‘પ્રમુદ્ધ જીવન'ના ૧૬-૪-૧૯૮૩ ના અેકમાં પ્રસિદ્ધ થઇ ચૂકયા છે. આજે તેમનાં ચેાથા અને પાંચમા એ એ વ્યાખ્યાનાને સક્ષેપ રજૂ કરવામાં આવે છે.
- પસāાજન અને વાય. સચાજન ચેાથા વ્યાખ્યાનનેા વિષય હતો : કાવ્યની શૈલી; વિશેષ વિચારણા : પદ સચેંજન અને 'વાકય સયાજન'
6
આ જોગવાઈને ઉપયોગ આમ તે અણુશસ્ત્ર પ્રસાર અટકાવવા માટે થવા જોઈએ પણ તેમાં રાજકીય ગણુત્રી પણ ભાગ ભજવી જાય છે. જો કે અમેરિકાના પક્ષમાં એટલુ કબૂલ કરવું જોઇએ કે પાકિસ્તાનને આમાં ખાતેનાં અણુવીજળી મથક માટે મદદ ન કરી. તેએએ આ કાયદાના અક્ષરોને માન આપ્યુ કહેવાય. આથી ઉલ્ટું, કદાચ ભારત સાથેના વતનમાં ૧૯૭૪ ના અણુધડાકા ભાગ ભજવી ગયા હોય તેવુ' પણ શકય છે; કારણ કે ગાંધી-નહેરુના દેશ તરીકે ઓળખાતા આ દેશની વિશ્વમાં નિખાલસ દેશ તરીકેની વિશ્વસનીયતા થોડા Creditability વખતથી લૂંટી હતી. છેવટ જો કે ફ્રાન્સને આ બળતણ પહોંચાડવાની જવાબદારી સોંપીને અમેરિકા તેના પોતાના જ ૧૯૭૮ ના આંતરિક કાયદાના ઘેરામાંથી બહાર આવી ગયું છે. રાષ્ટ્ર પ્રમુખને પોતાના જ કાયદામાંથી બહાર આવવા માટે આંત રાષ્ટ્રીય તખ્તા પર ઉતરવું પડે તેને બહુ ઊંચી લેાકશાહી પ્રણાલી કહીશુ કે રાજકીય સ્ટંટ ?
એ જે હા તે, પણ તારાપુરનું આ નાનું શું' વીજળીમથક વિશ્વના અણુશક્તિના તેમજ રાજકીય નકશા પર ખૂબ જ અગત્યનું સ્થાન લઇને ખેડુ છે. ભારત માટે એ માત્ર વીજળી ઉત્પન્ન કરતાં મથક કરતાં વધુ તા રાષ્ટ્રીય સ્વમાનનુ પ્રતીક છે. ભારતની પ્રજાએ સરકારને અને અણુ વૈજ્ઞાનિકાની પાછળ ઊભા રહી, સધિયારો આપવા જોઇએ કે આટલી ૪૦૦ મેગાવેટ વીજળી બચાવવા અમે ઘરમાં એક બલ્બ એછે બાળશું, પણ માત્ર તેનાં બળતણ માટે NPT માં સહી કરવાની જરૂર નથી.
ઈંગિત
દીક્ષિત
આ વ્યાખ્યાનમાં વકતાએ કાવ્યમાં અ દષ્ટા કવિ કેવાં પદાનુ સંચેોજન કરે છે, એ પાનાં મૂલ તથા એમનું સ્વરૂપ કયા પ્રકારની સવિશેષ અર્થસિદ્ધિ કરવા ઉદ્યત છે તેની વિચારણા કરી હતી.
વકતાએ પ્રથમ, ગુજરાતી ભાષાનું પદ્મ સ્વરૂપ મધ્યકાલમાં સંપૂર્ણ પણે લડાઈ ચૂકયું હતું. પરન્તુ ત્યારે ગંધ પ્રમાણમાં એન્નુ' ખેડાતું.. ન દ દલપત યુગમાં અ ંગ્રેજી ભાષાના પ્રારંભિક સ’પને કારણે તથા યુનિવર્સિટીના શિક્ષણે તેની કાયાપલટ કરી નાખી અને ગદ્યમાં તેમજ પદ્યમાં પ્રાચીન તેમજ સમકાલીન વ્યાવહારિક વાણીનેા શબ્દશ અને સંસ્કૃત પ્રશિષ્ટ કાવ્યસાહિત્યમાંથી લેખનની સૌય સિદ્ધિ તથા આદાન કરેલા શબ્દસય એ સમયના સાહિત્યમાં પ્રવિષ્ટ થયાં એ હકીકત કહીને વ્યાખ્યાનની ભૂમિકા બાંધી, પંડિત યુગના આર્ભથી અગ્રણી કવિઓએ કાવ્યના વિચારભાવ માટે