________________
તા. ૧-૫-૮૩
પ્રબુદ્ધ જીવન લઈ લેવા જોઈએ. બંધારણમાં “ઇન્ટર-સ્ટેટ કાઉન્સીલ” માટે
ચારેય વ્યાખ્યાતાઓને " પરિચય અનુક્રમે શ્રી અમર સૂચન છે. આવી સમિતિની હવે ખાસ જરૂર છે. .
જરીવાળા, શ્રી કંચનલાલ તલસાણીયા, શ્રી રામુ પંડિત અને અંતમાં હું માનું છું કે રાજ્યની ખરી તાકાતમાં જ
શ્રી હરીન્દ્રભાઈ દવેએ આ હતું. પ્રથમ ત્રણ દિવસ કેન્દ્રની તાકાત રહેલી છે.
વ્યાખ્યાનના અંતે શ્રી અમર જરીવાળાએ આભારવિધિ કરી | હતી.
વ્યાખ્યાન શ્રેણીના અંતે આભારવિધિ કરતાં શ્રી કે. પી. - વ્યાખ્યાનમાળાના પહેલા દિવસે સંધના પ્રમુખ છે.
શાહે સૌના , ઉમળકાભર્યો સહકાર અને શ્રેતાઓની રમણભાઈએ સૌને આવકાર આપતાં સંઘના પ્રમુખ સદૂગત તન્મયતાની ભૂરીભરી પ્રશંસા કરી હતી. વ્યાખ્યાતાઓ ચીમનલાલ ચકુમ્ભાઈ શાહની સ્મૃતિમાં એમની અભિરુચિ
આ વ્યાખ્યાનમાળાને ' પ્રાણુ છે એમ જણાવી પ્રમાણેની પ્રવૃત્તિ હાથ ધરવા સાથે સ્મારક નિધિ સંચય સદ્દગત ચીમનલાલ ચકુભાઈ શાહના સુપુત્ર શ્રી બચુભાઈ કરવાનો નિર્ણય કર્યો છે એમ જણાવી અત્યાર સુધીમાં અને શ્રી સુધીરભાઈએ આ વ્યાખ્યાનમાળાના ખર્ચ માટે સંધને લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી માતબર
પ્રતિવર્ષમાં રૂ. ૫૦૦] આપવાનું સંધને વચન આપ્યું છે ? નિધિ પ્રાપ્ત થયો છે એમ કહ્યું હતું. રવ. ચીમનભાઈ સ્થળ એની હર્ષોલ્લાસપૂર્વક જાહેરાત કરી હતી. શ્રી અમર દેહે આજે આપણી સમક્ષ નથી; પરંતુ સૂક્ષ્મ દેહે એમની
જરીવાળાના સફળ સંચાલન અંગે આનંદ વ્યકત કરી હયાતિ આપણે અહીં અનુભવીએ છીએ એમ એમણે આગામી વર્ષે આ જ રીતે પ્રસન્ન વાતાવરણમાં આપણું ઉમેયુ હતું.
મિલન થશે એવી અભિલાષા એમણે વ્યકત કરી હતી. તા રા ૫ ૨ નું ચ લ ક ચલાણું
પરેશ ર. વૈદ્ય તારાપુરનાં અણુવીજળીમથક માટેનું બળતણ છેવટ ક્રાન્સ સહીને પ્રત્યેક દેશે પિતાની સંસદ પાસે બહાલી અપાવવાની પાસેથી મળશે તેમ લાગે છે. આ મથકે ઘણું વર્ષોથી રહે છે; તેને રેટિફિકેશન' કહે છે. ઠરાવ્યા મુજબ ૪૦ દેશોએ કે વર્તમાનપત્રનાં મથાળાને સાચવ્યું છે. તેથી સામાન્યજન
બહાલી આપ્યા બાદ માર્ચ ૧૯૭૦ થી સંધિ અમલમાં આવી. તેના નામથી તે પરિચિત છે, પરંતુ તેનાં ઈધણ માટેનાં સંધિમાં વિશ્વના દેશના બે પ્રકાર પાડવામાં આવ્યા, જેની પાસે ચલકચલાણા પાછળનાં તો કદાચ તેને જાણીતા નહીં હોય. ૧૯૬૭ની પહેલી જાન્યુઆરીએ અણુશસ્ત્ર હતાં તેવા અને તે કારણ કે આપણુ છાપાંઓને પૂર્વાપર સંબંધ સાથે વાત સિવાયના ૧૧ આર્ટિકલના સંધિના મુસદ્દામાં મુખ્ય સૂર એ છે કરવાની ટેવ નથી. અત્રે તેને મર્યાદિત ખ્યાલ મેળવીએ. , કે જે દેશ પાસે તા. ૧-૧-૬૭ સુધી અણુશ ન હતાં, આ વીજમથક થાણા જિલ્લામાં ચીંચણી ગામની નજીક
તેમણે હવે તે પ્રાપ્ત ન કરવાં. આ માટે અણુશવાળા | આવેલ છે. પશ્ચિમ રેલવેનાં પાલધર કે બોઈસર સ્ટેશને ઉતરી
દેશ પર પણ કેટલાંક બંધન નાંખવામાં આવ્યાં. આટિકલ | ત્યાં જઈ શકાય છે. ૧૯૦ મેગાવોટ વીજળી પેદા
ત્રીજો આવી કલમેમાં મુખ્ય છે અને તારાપુરના પ્રશ્ન કરતી એક, તેવી બે અણુભઠ્ઠીઓ (Reactors) અહીં
આપણને લાગુ પડે તેવું છે. તે મુજબ અણુશસ્ત્ર વિનાના છે. મથકની ડિઝાઈન તથા બાંધકામ અમેરિકાની
દેશને કોઈ દેશ ટ્યુટોનિયમ અને સાદુ કે સમૃદ્ધ યુરેનિયમ જનરલ ઇલેકટ્રીક કંપનીએ કર્યા અને ૧૯૬૯ થી વીજળી
વેચી ના શકે; આ પદાર્થો ઉત્પન્ન કરવાની સામગ્રી કે પ્લાન્ટ મળવા લાગી. આ મથક આપવા માટેના કરાર ટન કી
પણ વેચી ના શકે, પછી ભલેને તેવા પદાર્થોને ઉપયોગ | ધોરણે અમેરિકા જેઓ ૧૯૬૩ માં થયેલા. અત્રેની અણુભ- શાંતિમય હેતુઓ માટે થવાને હેય. જે ખરીદનાર દેશ આ | ફ્રીઓમાં ઉજા પેદા કરવા માટે જે યુરેનિયમ વાપરવામાં પદાર્થો જ્યાં જ્યાં વપરાય છે. તે જગ્યાઓનું આંતરરાષ્ટ્રીય
આવે છે તે આપણી રાજસ્થાનમાં આવેલી અણુભઠ્ઠીઓ નિરીક્ષણ કરવા દે તે આવા વેચાણની છૂટ છે. આ પ્રકારના કરતાં જવું છે. કુદરતમાં મળતું યુરેનિયમ રાજસ્થાનમાં ચાલે નિરીક્ષણને Safeguard કહે છે. તેમાં એમ કહેવામાં આવે છે કે છે, જેમાં યુરેનિયમ-૨૩૫ નામના ઉપગી આઇટોપ : ખરીદનાર દેશ તેના મથકને ઉપયોગ અણુશસ્ત્ર માટે નથી | ના ૦.૭ ટકા હોય છે. પરંતુ તારાપુર માટે આ આઇસોટોપ કરતે. અલબત્ત, આ નિરીક્ષણની સત્તા એકાદા દેશ પાસે નહીં લગભગ અઢી ટકા જેટલા પ્રમાણમાં જોઈએ છે. આનું પરંતુ આંતરરાષ્ટ્રીય અણુશકિત સંસ્થા International યુરેનિયમ “સમૃદ્ધ કરેલું” Enriched કહેવાય છે અને તે Atomic Energy Agency ને સંપાઈ છે. સમૃદ્ધિકરણની પ્રક્રિયા ઘણી મેથી છે. ભવિષ્યમાં આપણા ટૂંકમાં આ ‘સેઈફગાડ” તે પેલી, સંધિ NPT જોડે બીજા મથકે માત્ર કુદરતી યુરેનિયમ પર ચાલવાનાં હેઈ આ સંકળાયેલ છે. . .
. . . ' પ્રક્રિયા પાછળ ભારત સમય-શકિત અને પૈસા નથી
હવે આમ જોઈએ તો એન. પી. ટી. સંધિ સારાં વાપરવા માગતું.
હેતુપૂર્વકની જ જણાય છે. ખાસ કરીને એ કારણે કે જેમ ' હવે હકીકતના બીજા તખ્તા પર આવીએ એ છે
જેમ વિશ્વમાં અણુભઠ્ઠીઓ વધતી જાય છે તેમ તેમ વીજળીની યુનાઈટેડ નેશન્સ (U. N) ની સામાન્ય સભા. આ સભાએ ઉપપેદાશ તરીકે તેમાંથી મળતા ખેમ્બ બનાવવાને લાયક ઘણી ચર્ચા બાદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અણુશના ફેલાવાને
પદાર્થોને સ્ટોક પણ વધતું જાય છે. જે અણુશસ્ત્રોની રોકવા માટે એક સંધિ તરતી મૂકીઃ Nuclear Non- ટેકનોલોજી કે કાચે માલ ત્રાસવાદીઓના હાથમાં જાય અથવા Proliferation Treaty (N.P.T.) ૧૯૬૮ના જુલાઈમાં તે પશ્ચિમ એશિયામાં છે તેવા અવિચારી રાજ્યકતાઓના ત્રણ સંરક્ષક દેશે અમેરિકા, ઈગ્લેન્ડ અને રશિયાએ તેમાં હાથમાં જાય તે ચાર અબજ લેકેની જિંદગી ઘણી ટૂંકી સહી કરી. બીજા દેશની સહી માટે ખુલ્લી મૂકી. આ પ્રકારની અને દુઃખદાયક થઈ જાય. આથી અણુબટ્ટીઓ પર નજર