________________
|| પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૩ સેપતા આપણો દેશ વિશાળ છે, એના શકિતશાળી અને સમૃદ્ધ : - " દેશ સ્વતંત્ર થયું ત્યારે સરહદ પર હુલ્લડે ફાટી નીકળ્યા.. રાજ્ય કરતાં નબળા રાજ્યોને વધુ સહાય મળવી જોઈએ એ બંધારણના ઘડતર પર આ બિનાની અસર થઈ હશે. બાબત સતત લક્ષમાં રાખવી જોઈએ. આપણું બંધારણ એ એટલે ભારતમાં સમવાય તંત્ર દ્વારા કેન્દ્ર સરકાર રીતે ખૂબ જ ડહાપણુપૂર્વક ઘડાયું છે. આ
મજબૂત બને એવી ભાવના હોવી જોઈએ “આમ એમણે વિશેષમાં કહ્યું: “કસ્ટમ્સ, સીધા કરવેરા, છતાં બંધારણમાં “સમવાય તંત્ર શબ્દને ઉલ્લેખ કોર્પોરેશને ટેકસ, આદિ આવકના સાધન, વિદેશી લેન પણું નથી. માત્ર રાજ્યને સંધ” (Union of અને મેટી નાણાકીય સંસ્થાઓ કેન્દ્રના અધિકાર હેઠળ છે States) તરીકે ભારતને ઓળખાવાયું છે. અને રહેવા જોઈએ. જો આમ ન થાય તે ઉદ્યોગને
કેન્દ્ર અને રાજ્યના સંબંધમાં રાજ્યોને : બંધારણે આકર્ષવા રાજ્ય કરવેરામાં અનેક છૂટછાટે આપે. વળી,
જેટલી સત્તા આપી છે. તે વ્યવહારમાં ભોગવી રાને આ બધી બાબતો સેંપવાથી રાજયે કેન્દ્રની માફક
શકાતી નથી. બંધારણની કલમ ૩૫૬ અનુસાર આ વેરાઓ, વિદેશી લેને કે નાણાકીય સંસ્થાઓ દ્વારા કેન્દ્રને એમ લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મોટી આવક ઊભી કરી શકે નહીં. રાજ્યને આવકના
જાળવી શકાય તેમ નથી તે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન સાધનો ટ્રાન્સફર કરવાની વાત કરીએ ત્યારે રાજ્ય પિતાના
લાદી શકે છે. આ જોગવાઈને અત્યાર સુધી કે ઉપગ નાણાકીય સાધને જિલ્લા કક્ષાના એકમને કે સ્થાનિક
થયો છે તે આપણે જાણીએ છીએ. ઇ. સ. ૧૯૭૭ અને સ્વરાજ્યની સંસ્થાઓને કેટલા પ્રમાણમાં ટ્રાન્સફર કરે છે એ
ઈ. સ. ૧૯૮૦ માં નવ રાજ્યોની વિધાન સભાઓનું કરાયેલું પણ વિચારવું જોઈએ.’
વિસજન આ બાબતનું ઉદાહરણ છે. લેકસભાની ચૂંટણી અંદાજપત્રમાંથી રાજાને ફાળવણી
અને કાર્યક્ષેત્ર ભિન્ન છે. રાજ્યની ધારાસભાના ચૂંટાયેલા છેલ્લા અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની આવકનો ત્રીજો પ્રતિનિધિઓએ સંસદની ચૂંટણીના પરિણામે લોકોને વિશ્વાસ ભાગ રાજ્યોને ફાળવવામાં આવ્યો છે. ઉત્તરોત્તર આ ફાળવણી ગુમાવ્યું છે એવા બહાના હેઠળ રાજ્યોની ધારાસભા વધતી ગઈ છે. કેન્દ્ર સરકારની આવક સંરક્ષણ અને જાહેર વિખેરી નાખવાનું પગલું ગેરવ્યાજબી છે. પ્રતિનિધિને દેવા પરના વ્યાજની ચૂકવણી તેમજ કેન્દ્ર હસ્તકની વિકાસ પાછે બોલાવી લેવાની (Right to Recall) પ્રવૃત્તિઓમાં વપરાય છે. ઉદ્યોગે, રેવે અને સંદેશા-વ્યવહાર જોગવાઈ કરવાનું લેકનાયક શ્રી જયપ્રકાશ નારાયણનું સૂચન માટે પણ જોગવાઈ કરવાની હોય છે.
આ બાબતના સંદર્ભમાં સાચી દિશાનું છે અને એ આવ- યુરોપીય સમાન બજાર જેવું ભાવ નિયંત્રણ કરનારું કારવું જોઈએ. કેન્દ્ર-રાજ્યના સંબંધ અંગે બંધારણમાં તંત્ર આપણે ત્યાં નથી. દુષ્કાળ જેવી સ્થિતિમાં ભાવ આસ
ફેરફાર કરવાની જરૂર છે કે નહિ એ હું જાણતા નથી, માને જાય અને મબલખ ઉત્પાદનના વર્ષમાં ખેડૂતોને વ્યાજબી પરંતુ એવી જરૂર હોય તે બંધારણમાં જરૂર ફેરફાર કરવા
એ એમ એમણે ઉમેર્યું હતું - ભાવ ન મળે. અંગે રાષ્ટ્રીય સમાન નીતિ જોઈએ. સીમેન્ટ,
1, , , ખાંડ આદિની પરિસ્થિતિ વણસે નહીં : આ બધું જોવા માટે
હું પાકિસ્તાનમાં હતા ત્યારે એક ઉચ્ચ અધિકારીએ મને રાષ્ટ્રીય સ્તરે સત્તા હોવી જોઈએ. એ માટે કૃષિ પંચ, કેટને
કહ્યું હતું. ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ટકી રહ્યું છે કોર્પોરેશન, આયોજન પંચ કે નાણાપંચ કેન્દ્રીય કક્ષાએ
એનું કારણુ મુકત ચૂંટણી, સંસદ અને વિચારોની સ્વતંત્ર રહ્યા છે એ આવકાર્ય છે. '
અભિવ્યકિત છે. અને અખબારી સ્વાતંત્ર્ય છે. મુકત ચૂંટણીના રાજને નાણાની ફાળવણીનાં પ્રકાર
કારણે વર્તમાન પરિસ્થિતિ માટે લેકે પણ જવાબદાર છે " કેન્દ્ર તરફથી રાજ્યને થતી ફાળવણ નાણા અને અને સંસદમાં વિવિધ જાતિ, ભાષા, ધમ પ્રાંત વગેરેનું આયોજન પંચ તેમ જ કેન્દ્રના ડીસ્ટ્રેશનરી પાવર” થી થાય
પ્રતિનિધિત્વ છે. .., છે. પ્રથમ બે પ્રકારની વ્યવસ્થા જડબેસલાખ છે. પરંતુ કેન્દ્રના
આપણુ રાજ્યસભા અંગે શું કહેવું ? એ તે ડહાપણુ પર આધાર રાખતી બાબતમાં સમસ્યા ઊભી થાય
પાંજરાપોળ' જેવી બની ગઈ છે. રાજ્યસભા સાચા છે. મને એમ લાગે છે કે એ અંગે એક કાયમી
અર્થમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરે એવી હોવી જોઇએ. તંત્ર ઊભું કરવું જોઈએ, જે વખતોવખત રાજ્યને થતી
એ માટે એને લેકસભા જે દરજ્જો આપણે જોઈએ અને ફાળવણીની સમીક્ષા અને પુનર્વિચારણા કરે. એવર
એની જેમ એના સભ્યોની ચૂંટણી થવી જોઈએ. આજે ડ્રાફ્ટ દ્વારા થતા બેફામ ઉપાડને લાંબા ગાળામાં ફેરવી
રાજ્યસભામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશના વિશેષ નાખવાની મનેત્તિને પણ રાજ્યોએ ત્યાગ કરવો જોઈએ.
પ્રતિનિધિઓને કારણે હિન્દી બેલ્ટ જ દેખાશે. દક્ષિણના આ છે !: (૪) શ્રી કુલદીપ નાયર
રાજે આ અંગે આંગળી ચીધે એ પહેલાં આ બાબત આ કેન્દ્ર અને રાજ્યને સંબંધ એ સળગતી સમસ્યા છે.
વિચારવું જોઈએ. .
. . . . ! કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખરી મુસીબત ઈ. સ. ૧૯૬૭ થી બંધારણે રાજ્યને જે ખાતાઓ સોંપ્યા છે તેમાં થઈ જ્યારે કેટલાંક રાજ્યોમાં વિપક્ષેની સરકાર રચાઈ હતી. કેન્દ્ર દખલગીરી ન કરવી જોઈએ. આરોગ્ય, શિક્ષણ, એ પહેલાં કેન્દ્ર અને રાજ્યના સંબંધે એક જ સિકકાની બે ખેતી, વગેરે બાબતે. રાજ્ય , હસ્તકની છે. આમ બાજુઓ જેવા હતા. તામિલનાડુની દ્રાવિડ મુનેત્ર કળગમ છતાં કેન્દ્રીય સ્તરે કૃષિ અને શિક્ષણ ભવનની અને પશ્ચિમ બંગાળની માકર્સવાદી સરકારે કેન્દ્ર પાસે શી જરૂર છે એ મને સમજાતું નથી. ખરેખર તે કેન્દ્ર કક્ષાએ સંરક્ષણ, વિદેશી સંબંધ, ચલણ, સંદેશા વ્યવહાર અને સંકલન માટે કે-ઓડીનેશન બેડ હોવું જોઈએ. રાજ્ય આર્થિક નીતિને લગતી સત્તા સિવાયની બાબતે રાજ્ય હસ્તકની બાબતમાં કાં તો એને સંપૂર્ણ સ્વાયત્તતા હોવી હસ્તક રાખવાની હિમાયત કરી.
જોઇએ.. અથવા કેન્દ્ર એ ખાતા સંપૂર્ણપણે પિતાના હાથમાં