________________
પ્રબુદ્ધ જીવન
તા, ૧- ૩ તમામ કાર્ય પૂર્ણ થયા પછી જ અન્ય પ્રાણીઓ પ્રત્યે દયા ગુજરાત વિદ્યાસભા તરફથી શરૂ થયેલી નવી કોલેજ-- પ્રગટવી જોઈએ એવું વિભાજિત ઊર્મિતંત્ર મનુષ્યનું નથી. રામાનંદ કોલેજ (હાલની હ. કા. આર્ટસ કોલેજ) માં ઈન્દુલા એટલે મનુષ્ય પોતાની ચેતનાને વિસ્તાર અન્ય મનુષ્ય પૂરતે જ
સંસ્કૃત વિષયનાં પ્રાધ્યાપિકા તરીકે જોડાયાં, અને લગભગ સીમિત કરવાનો પ્રયત્ન કરે તે એગ્ય નથી. કેટલાક અઠ્ઠાવીસ વર્ષ એ જ કેલેજમાં કાર્ય કર્યું. એમણે હરિભદ્રમહાત્માઓના હૃદયમાં જગતના તમામ મનુષ્ય પ્રત્યે જેમ સૂરિકૃત એગશતકનું અનુવાદ સહિત સંપાદન કર્યું હતું, પ્રેમ અને કરુણ રહેલાં હોય છે, તેમ જગતના તમામ અને ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા’ નામનો એક અનુદિત પશુપક્ષીઓ તેમ જ જીવજંતુઓ પ્રત્યે અર્થાત તમામ જીવો ગ્રંચ પણ તૈયાર કર્યો હતે. આ ગ્રંથે પરથી પણ ઈન્દુકલાની પ્રત્યે પ્રેમ અને કરુણા રહેલાં હોય છે. તેમને કોઈ પણ વિદ્વત્તાને આપણને પરિચય મળી રહે છે. વ્યવહાર જગતના કોઈ પણ જીવને મન, વચન અને કાયાથી
ઈન્દુલાએ સંસ્કૃત લલિત સાહિત્ય ઉપરાંત જૈનદર્શન, તથા કરવું, કરાવવું અને અનમેદવું એમ ત્રિવિધ ત્રિવિધ
બૌદ્ધદર્શન, તથા સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, ઈત્યાદિ જરા પણ દુઃખ ન થાય એ કટિને હોય છે.
દર્શનને પણ ઊડે અભ્યાસ કર્યો હતો. દર્શનશાસ્ત્રના અભ્યાસને ભગવાન મહાવીરે અહિંસાની ભાવનાને માનવદયા પૂરતી પ્રભાવ એમના જીવન પર પણ ઘણે બધે પથે હતે. સીમિત ન કરતાં જીવદયા સુધી વિસ્તારી. જીવદયામાં માનવદયા એમનું જીવન શાંત, સરળ અને સાત્વિક હતું. સ્વભાવે તે અવશ્ય સમાવિષ્ટ જ છે તે ક્યારે ય ભૂલાવું ન જોઈએ. તેઓ એકાંતપ્રિય હતાં અને જાહેર પ્રવૃત્તિઓની ધમાલથી. ભગવાન મહાવીરે અહિંસાની, પ્રેમ અને કરુણાની ભાવનાને દૂર રહેતાં હતાં. પિતાના જીવનમાં એની ચરમ કોટિ સુધી પહોંચાડી. આ છે. ઇન્દુલા ઝવેરીના અવસાનથી વિદ્વત્તાના ક્ષેત્રે ભાવનાની તરતમતાને પારખવી એ કેટલાક માટે જે સહેલી
આપણને બેટ પડી છે. વાત ન હોય તે તેને સમજણપૂર્વક જીવનમાં ઉતારવી તે
પ્રભુ સદ્દગતના આત્માને શાંતિ આપે. તે કેટલી બધી કઠિન વાત ગણાય !" ધર્મની સાચી સમજણ પ્રાપ્ત થાય અને તે પ્રમાણે
ભગવાન મહાવીર જયંતી આચરણ પણ થાય છે એ દ્વારા આત્મશાંતિ અને વિશ્વશાંતિ ઉભય સાધી શકાય.
( સંકલન: ગુલાબ દેઢિયા , સ્વ. ડે. ઈન્દુલા ઝવેરી
શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે પહેલી જ વાર
ભગવાન મહાવીર જયંતી નિમિતે, રવિવાર તા. ૨૪-૪-૮૩ના # રમણલાલ ચી. શાહ
રોજ બિરલા કીડા કેન્દ્રમાં ત્રણ પ્રવચનનું આયોજન કરવામાં - ડે. કુ. ઈન્દુકલા ઝવેરીનું તા. ૮ મી માર્ચે પંચાવન વર્ષની
આવ્યું હતું. વયે અકાળ અવસાન થયું છે. એમના અવસાનથી આપણે
ભગવાન મહાવીરને સંદેશ’ એ વિશે બેલતાં પ્રા. એક તેજરવી જૈન વિદુષી મહિલા પ્રાધ્યાપિકા ગુમાવ્યા છે.
તારાબેન શાહે કહ્યું હતું કે, મહાવીર જયંતીને દિવસ આનંદ - ડે. ઇન્દુકલાના નામથી અમદાવાદના વિદ્વાને જેટલા
અને મંગળને દિવસ છે. અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન સુપરિચિત છે તેટલા કદાચ મુંબઈના વિદ્વાને નહીં હોય.
મહાવીર જમ્યા અને તેઓ કેવું ધન્ય-ભવ્ય જીવન જીવ્યા આમ તે ઈન્દુકલા મુંબઈના જ ગણાય. તેઓ મુંબઈના
હશે કે આજ સુધી લાખો જૈને એમના કલ્યાણકારી ગુણાનું શ્રેષ્ઠીવર્યા હીરાચંદ ઝવેરીનાં સુપુત્રી હતાં. ત્રિભુવનતિલક”
સ્મરણ કરે છે. નામનું ભગવાન મહાવીરના જીવન વિશેનું ગુજરાતીમાં મહાકાવ્ય લખનાર હીરાચંદભાઈએ પોતાની સુપુત્રીને મુંબઈની
ભગવાન મહાવીર પિતાના સાધના કાળમાં જે ઉત્તમ એલ્ફિન્સ્ટન કોલેજમાં સંસ્કૃત વિષય સાથે બી. એ. અને
તને પામ્યા તેને પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. એમણે એમ. એ. ને અભ્યાસ કરાવ્યો હતો. ત્યાર પછી પી એચ.
પિતે સમતા ભાવની આકરી પ્રતિજ્ઞા લીધી હતી. એમનું
જીવન એ જેન પરંપરાનું ઉત્તમ પ્રતીક છે. એમણે ચારિય ડી. ના અભ્યાસ માટે ઈન્દુકલા અમદાવાદ ગયાં. ત્યાં શ્રી રસિકલાલ
નિર્માણ પર વિશેષ ભાર મૂકે હતે. પ્રભુએ કહ્યું હતું કે, પરીખના માર્ગદર્શન નીચે તેમણે સાંખ્યોગ અને જૈન
પ્રત્યેક આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુકત છે પણ તેના પર કમેના સિદ્ધાંતિ વિશે શોધનિબંધ તૈયાર કરીને ૧૯૫૩ માં પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી.
આવરણે લાગેલાં હોય છે. તપ, ત્યાગ, જ્ઞાન અને સહનપીએચ. ડી.ના અભ્યાસ માટે ઈન્દુકલા મુંબઈ છોડી શીલતાથી એ કર્મોનાં આવરણો દૂર થઈ શકે છે. અમદાવાદ ગયાં ત્યારે તેમણે પંડિત સુખલાલજીની સાથે ‘સરિત- ઘણું એમ માને છે કે, જૈન ધર્મ નિવૃત્તિપ્રધાન છે, કુંજ'માં રહેવાનું રાખ્યું હતું. પૂજ્ય પંડિતજી જેવાની છત્ર- પણ એ માન્યતા ભ્રામક છે. જૈન ધમમાં, શું શું ન કરવું છાયામાં રહેવાનું મળે એ કેટલું મોટું સદ્ભાગ્ય કહેવાય ! એટલું જ નહિ પણ શું શું કરવું એને પણ ઉપદેશ છે પછી તે ઇન્દુકલા અમદાવાદમાં જ સ્થાયી થયાં.
તેથી પ્રવૃત્તિપ્રધાન પણું છે. અહિંસા એટલે કોઈની હિંસા ' ઈ. સ. ૧૯૫૫માં મને એક વર્ષ માટે અમદાવાદની ન કરવી એટલું જ નહિ પણ સૌ પ્રત્યે કરુણા, ઉદારતા અને સેંટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપન કરાવવાનું કાર્ચ મૈત્રી રાખવી એમ સૂચવ્યું છે. અપરિગ્રહ એટલે સંગ્રહ ન સેંધાયું હતું. તે વખતે બપોર પછી રોજ હું પંડિત કરે એટલું જ નહિ પણ પિતાની પાસે જે છે તેમાંથી સુખલાલજીની પાસે જ, અને એમની ઇચ્છાનુસાર બીજાને આપવું. ગ્રંથે , કે સામાયિકે વાંચી સંભળાવતા. એ વખતે
પ્રભુ મહાવીરે પ્રથમ ઉપદેશ ‘સામાયિક એટલે સમતાભાવ ઇન્દુલાને મને વિશેષ પરિચય થયું હતું. એમના વિશે આપે હતો. સામાયિકથી પાપ ધોવાય છે. એ વિદ્યાભ્યાસ અને જીવનઘડતરમાં ‘દાદા' પંડિતજીએ કેટલું આત્મશુદ્ધિનું મોટું ફળ છે. સામાયિક જૈન ધર્મને સાર છે, મહત્ત્વનું કાર્ય કર્યું હતું તે ત્યારે પ્રત્યક્ષ જોવા મળ્યું હતું.
| (અનુસંધાન પૃષ્ઠ ૯)