________________
- Regd. No. MH. By/South 54
lone No. : 37_. .
*
પ્રબુદ્ધ જૈનનું નવસંરકરણ વર્ષ: ૪૫ અંક: ૧
પ્રબુદ્ધ જીવન
,
- રૂ કરે
સુબઇ, તા. ૧-૫-૮૩.
મુંબઈ જેન યુવક સંધનું મુખપત્ર : પાક્ષિક વાર્ષિક લવાજમ રૂ. ર૦ પરદેશ માટે શિલિંબ ૬.
છૂટક નકલ રૂા. ૧-૦૦ તંત્રી રમણલાલ ચી. શાહ કરુણાની ચરમ કેટ
રાસ રમણલાલ ચી. શાહ દુનિયામાં કોઈ પણ ધર્મને સદાકાળ માટે સવઅનું- પાપ પણ એકસરખુ ન હોઈ શકે. વળી હત્યા કરનાર યાયીઓ સાચા, શુદ્ધ અને પરિપૂર્ણ મળી રહે એવું બની શકે બધાના મનના આશય અને ભાવ એકસરખા નથી નહિ. ધમને પિતાની સમજણ અનુસાર જીવનમાં પ્રામાણિકપણે હોતા. બીજા જેને પિતાના દ્વારા પ્રતિકૂળતા થવી કે , ઉતારવાનો પ્રયત્ન કરનાર અનુયાયીઓમાં પણ અનેક કક્ષા બીજાના મનને દૂભવવું ત્યાંથી માંડીને ઘેર હત્યા કરવી ત્યાં હોઈ શકે. અજ્ઞાન કે અધૂરી સમજણથી ધર્માચરણ કરનાર સુધી હિંસાનું ક્ષેત્ર ગણાયું છે. પરિણામે હિંસાની માણસોને વર્ગ સામાન્ય રીતે મોટે રહેવાને. જાણતાં
તરતમતા અનંત કટિની હોઈ શકે. અજાણતાં ધર્મના સિદ્ધાંતિથી ઊલટું આચરણ કરનારા અને ‘છતાં પિતાને ધાર્મિક કહેવડાવનાર લેકે પણ દરેક ધર્મમાં
પ્રેમ અને કરુણા એ મનુષ્યના નૈસર્ગિક ગુણ છે. એ મળવાના.
જેમ વધુ સતેજ બને તેમ મનુષ્યની અહિંસાની ભાવના અણસમજથી અધૂરું આચરણ કરનાર કેટલાક લમાંથી સમ તરફ ગતિ કરે. મનુષ્યમાં રહેલાં પ્રેમ અને મનુષ્યના ખેટા દાખલાથી ધમ વગેવાય છે. બીજી કણુ માત્ર પિતાના કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ કે. બાજુ ધમનાં ત કે રહસ્યને સમજ્યા વગર સમુદાયનાં મનુષ્ય પૂરતાં જ સીમિત ન રહેવાં જોઈએ. માનવધાર્મિક માણસની ટીકા કે વગેવણી કરનારાઓને એક વર્ગ પ્રેમ જગતના તમામ માન સુધી વિસ્તરે જોઈએ. પણ હોય છે.
પિતાને દ્રષિ કે ધિકકાર કરનાર દુશ્મનને પણ જે સાચી રીતે સદાચારની કેઈ નાનકડી પ્રવૃત્તિથી માંડીને ઊંડી આત્મ- ચાહી શકે તેની ધર્મભાવના તેટલી ઊંચી. કેટલાક માણસને ખેજ સુધી, મોક્ષગતિ સુધી ધમનું ક્ષેત્ર વિસ્તરેલું છે. એ પ્રેમ મનુષ્ય ઉપરાંત માત્ર પાળેલા પ્રાણીઓ સુધી પૂર્ણ પણે પામવું એ કેઈક વિરલ વ્યકિત માટે શકય છે.
વિસ્તરે છે. એથી આગળ વધી. કેટલાક માણસો સામાન્ય માણસે તે દુરાચાર કરતાં અટકે અને સદાચારી હિંસક કે અહિંસક એવા તમામ પશુપક્ષીઓને બની રહે એ પણ ઘણી મોટી વાત કહેવાય. પરંતુ ચાહે છે; પણ જીવજંતુઓને મારવામાં તેમને કશું ધમની ચરમસીમા ત્યાં આવી ગઈ એમ માનીને જેઓ ત્યાં પાપ જણાતું નથી. તે બીજા કેટલાક એથી પણ અટકી જાય છે તેઓ પોતે શાનાથી વંચિત રહી જાય છે તે આગળ વધી નાનામાં નાના છની પણ હિંસા ન થાય જાણતા નથી.
તેવી રીતે પિતાને જીવનવ્યવહાર ગોઠવે છે. - દુનિયામાં દરેક ધર્મ એના બેટા અનુયાયીઓને કારણે
સૂક્ષ્મ જીવોને વિચાર કરીએ તે હિંસા વિના એક વગેવાય છે. તપશ્ચર્યા અને અહિંસાની ભાવનાના ઉચ્ચતમ કેટિના સિદ્ધાંતને કારણે કેટલાક સામાન્ય માણસે, જે યોગ્ય
ક્ષણ પણ જીવન ન ટકી શકે. એટલે જ અલ્પતમ હિંસાનું માર્ગદર્શન ન મળે તે સાધનાના કેટલાંક પગથિયાં ચૂકી
યેય સ્વીકારાયું છે. જવાનો સંભવ રહે છે.
કેટલાક વિદ્યાથીઓ જેમ આગળ ભણે અને પાછળનું ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે અહિંસાને ભૂલે, તેમ કેટલાક માણસ અહિંસાની ભાવનામાં નાનામાં જે ઉપદેશ આપે તે ઘણી જ ઊંચી કોટિને છે. સમગ્ર નાના છ પ્રતિ પહોંચે છે, પરંતુ મોટા ને ભૂલી જાય વિશ્વના રેનિંદા સુખશાંતિને માટે તે જેમ ઉપયોગી છે છે. કીડીને બચાવે, પણ ગરીબ માણસનું નૂર શોષણ કરતાં તેમ વ્યકિતની આધ્યાત્મિક સાધનાને માટે પણ ઉપયોગી જરા પણ ન અચકાય. આવા માણસેના એકાંગીણ વ્યવહારથી છે. દરેક જીવને જીવવું ગમે છે અને કોઈને મરવું ગમતું અહિંસાની ભાવના વિષે સામાન્ય લોકોમાં ગેરસમજ પ્રવર્તતી નથી. માટે કોઈ પણ જીવને મારવો નહીં,'-અહિંસાનું હોય છે, અને ધમ વગેવાય છે. કેટલાક માણસોની ભગવાન મહાવીરે આપેલું આ સર્વમાન્ય સૂત્ર છે. પરંતુ ધર્મભાવના માનવદયાથી વધુ વિસ્તરતી નથી. તેઓ એમ બધા છ એકસરખા નથી. માણસ, ગાય. પક્ષી, માખી, વાંદે માને છે કે માનવરાહતનું અને માનવનાં સુખશાંતિનું કાર્ય કે. કીડી–એ દરેકને મારી નાખવાનું પાપ એકસરખું ક્ષેત્ર જ એટલું મોટું છે કે એથી બહાર જવાની જરૂર ન હોઈ શકે. કારણ કે ઈન્દ્રિય અને ચિત્તનો વિકાસ બધામાં નથી. આ માન્યતા અધૂરી છે, કારણ કે જગતના એક સરખો નથી હોતું. એવી રીતે મનુષ્યમાં પણ બાળક, તમામ મનુષ્યોને સર્વકાળ માટે સર્વ રીતે સુખી કરી -વૃદ્ધ, દુજન, ગર્ભવતી સ્ત્રી, સંત મહાત્મા એ દરેકની હત્યાનું શકાય તેવું સંસારનું સ્વરૂપ નથી. વળી, માનવતાનું છે