SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૮૩ પ્રબુદ્ધ જીવન ૨ કવિવાણીના વિશેષ ' પ્રાચીન ભારતીય કાવ્યમીમાંસાનું એક સામાન્યતઃ એક વકતાએ તે પછી કવિવાણીના વિશેષ વિશે ચર્ચા કરી, શ્લેક કે કગુચ્છ છે. એને અનુલક્ષીને શબ્દની શકિત કાવ્યની શૈલી દ્વારા ભાષાની સમૃદ્ધિ વધી હોવાનું પ્રતિપાદન વિશે,કાવ્યના અંતસ્તત્ત્વ વિશે, કાવ્યના ગુણદોષ અને અલંકારો કર્યું. પ્રાચીન ગ્રીસ અને રોમના કાવ્યમીમાંસકોએ કાવ્યની વિશે એમ સૂક્ષ્મ છણાવટ થઈ છે તે જ પ્રમાણે મહાકાવ્ય શૈલી વિશે કરેલી વિચારણાનો ખ્યાલ આવે. પાશ્ચાત્ય અને એમના સ્વરૂપ સંયોજનની વિચારણા થઈ છે. કવિઓ જેમ કે વઝવર્થ, એલિયટ કે ડેનહામ તથા અન્ય અંગ્રેજી કાવ્યમીમાંસકોની દષ્ટિએ કાવ્યની ધ્યાન ખેંચતી કવિઓએ કાવ્યમાં બોલચાલની ભાષાના તે કવચિત લેંગ વિચારતત્વની અભિવ્યકિત ઈત્યાદિની વિગતે મહત્ત્વની અવશ્ય (ઉપશિષ્ટ) ના કરેલા ઉપયોગને નિર્દેશ કર્યો તેમ કાવ્યના છે પણ એનું મહત્ત્વ સમગ્ર કાવ્યના કથયિત્વ-ઈગિત કરતાં શબ્દના અર્થવિશેષ વિશે તથા કવિવાણીના સ્વાતંત્ર્યના લક્ષણ ગૌણ ગણાય. વિવેચકનું કર્તવ્ય દિવિધ છે. કવિનું વકતવ્ય વિશે લીચે કરેલાં નિરીક્ષણો રજૂ કર્યા હતાં, જેમકે પૂર્વે તથા કવિતાના વણ્ય વિષય તરફને એને અભિગમ પ્રગટ નહીં જાયેલી ભાષા ભંગિઓને કવિએ કરેલે વિનિયોગ કરો અને એમાં એને કેવી સિદ્ધિ મળી તે દર્શાવવું કવિકર્માની જેને વ્યુત્કમ એ સંજ્ઞાથી ઓળખાવી શકાય એવો હોવો સફળતા શેમાં છે તે વિવેચકે દર્શાવવાનું છે. કવિની પદાવલિ જોઈએ કે ભાવક પિતાના કલ્પનાસહજ આયાસે કાવ્યને પદાર્થો અને વિચારભાવના પ્રતીકરૂપ છે. વાચક એ મમ ગ્રહણ કરી શકે. બીજું ધ્વનિ આદિનાં પ્રતીકે દ્વારા કવિના અનુભવને એની સંવેદનાને પિતાના આંતરે આંતરે વ્યવસ્થિતપણે આવતાં આવતને, જે મનમાં પુનર્જીવિત કરે છે. કાવ્યને ચમત્કૃતિ અર્પે છે તથા કાવ્યપંકિતનાં ચરણોમાં લયનું મહત્વ આવતા વાકયખંડ કે ઉપવા તથા સમાન્તર વાક્યાન્વય એક જ વ્યકિતને અનુલક્ષીને રચાયેલી કવિતા અને (સિન્ટેકસ) જે પણ કાવ્યમાં ચમત્કૃતિ સાધે છે. આવર્તન સમષ્ટિને સ્પર્શતી કવિતા જે માનવના મનોભાવોના વિશાળ પ્રક્રિયાનું એક સ્વરૂપ કાવ્યનાં ધ્વનિસંકેજનોની સમાન્તરતા છે. ફલકને સ્પર્શે છે એમ કવિતાના બે વર્ગોને નિર્દેશ કર્યા કાવ્યનું પદ્યસ્વરૂપ વસ્તુત : કાવ્યની છ દેરચના, વનિઓના પછી વકતાએ કવિતાનું સ્વરૂપ પાઠય હોવાથી લય વડે જ કાલમાન અનુસારની વ્યવસ્થા કે ભારયુકત “સિલેબલે” ઉપર તેનું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટ થાય છે એમ કહીને છંદ અને મંડિત નિશ્ચિત વ્યવસ્થા અને ભાષાના લયતત્ત્વ એ લય બંનેમાં સામ્ય હોવા છતાં તે પરસ્પરના સમાનાર્થ નથી બંને તરવે ઉપર આધારિત છે. એ બન્નેને સ્વરૂપ એમ કહ્યું. લય દ્વારા જ કાવ્યનું વિશિષ્ટ સન્દર્ય સિદ્ધ થાય યથાસ્થિત ગ્રહણ થાય તે જ ભાષાની પદ્યરચનાનું છે. લય વડે સમગ્ર કાવ્યનું મનોગત સહજ રીતે વ્યકત થતું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાય. લયબંધ કાવ્યને તાત્પર્યાને હોય છે. સમુચિત છંદરચના અને લયબંધનું માધુય કવિને ઉત્કટપણે ભાવવાહી બનાવે છે. લયથી કાવ્યપંકિતઓ રચાય છે, પિતાના કાવ્યનું ઈગિત છતું કરવામાં અને વાચકમાં સંક્રાન્ત જેમાં આવતૌથી શ્લેકનું સ્વરૂપ બંધાય છે લીચ લયસ કરવામાં ઘણું સહાયભૂત થાય છે. લયબંધ અને પદલાલિત્યની જનને પારંપરિક છંદ સંધિઓ કરતાં વધુ મહત્ત્વ આપે છે. એને માફક જ કલ્પના ચિત્રો અને ચિત્રાત્મકતા પણ કાવ્યને મતે એ જ કવિતાનું પ્રાણતત્ત્વ છે. કવચિત કાવ્યખંડની સૌંદર્ય અપે છે અને મમ પ્રગટ કરવામાં સહાયભૂત છેલ્લી પંકિત અતિ હ્રસ્વ હોય તે તે વિશિષ્ટ અર્થસિદ્ધિ થાય છે. કલ્પના ચિત્ર નિગમ્ય નેત્રગમ્ય કોઈક સાધે છે. લીચ રૂપકને (કે રૂપકાત્મક શબ્દસજનને) સ્પર્શનું, ગંધનું તે કઈક ગતિનું દર્શન કરાવે છે કવિ કર્મના પાયારૂપ ગણે છે. લીચની સલાહ આંતરસૂઝે કાવ્યનાં પ્રાણુપદ તની ગષણમાં કવિને નિરુપમાણ પ્રગટાવેલી પરમ સૂક્ષ્મતાથી માર્મિકતાથી નિહાળીને એના વિષય, કવિતાનું રહસ્ય, એના લયબંધ, પદસૌષ્ઠવ કલ્પના. અમને આસ્વાદ કરવાનું છે. એમાં જ કાવ્યની સાર્થકતા છે. ચિત્ર આદિ વડે કેવું ઊપસી રહે છે એ જ જોવાનું છે. આમ ભાષાવિજ્ઞાન અને શૈલીવિજ્ઞાનની કાવ્યતત્ત્વનું વિશ્લેષણ કવિનુ ઉદ્દિષ્ટ કથન શું છે એ પ્રત્યે કવિને અભિગમ કયા કરવાની ક્ષમતાનું અવલોકન વકતાએ પિતાના પ્રથમ પ્રકારનો છે અને કવિનું એ મનોગત કાવ્યના પ્રતીકદિ વ્યાખ્યાનમાં કર્યું. દ્વારા વાચકના મનમાં સુરેખપણે ફરી રહે છે કે કેમ એના - કાવ્યની શૈલી વડે જ કાવ્યની સિધિનું મહત્ત્વ અંકાય છે. બીજા વ્યાખ્યાનો વિષય હતે “કાવ્યની-શૈલી કાવ્યશાસ્ત્ર સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રણાલિકા અનુસાર વિશ્લેષણ.” સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વાત કરતાં તેમાં વ્યાકરણ પ્રો. કે. બી. વ્યાસે પિતાના વ્યાખ્યાનમાં પ્રથમ અંગ્રેજી અને ન્યાયનું પ્રારંભથી જ અસાધારણ મહત્ત્વ રહ્યું છે એમ કાવ્યવિવેચનના સિદ્ધાન્ત ઉપર દ્રષ્ટિપાત કર્યો અને પછી કહીને વકતાએ કહ્યું કે સર્વ આલંકારિકોએ કાવ્યને ઈષ્ટ ભારતીય કાવ્યશાસ્ત્રના મૂલગામી સિદ્ધાનોની અછડતી ચર્ચા (ચમત્કૃતિ પ્રધાન) અર્થવાળા શબ્દને કાવ્ય કહ્યું છે. આનન્દ કરી. વર્ધન, અભિનવગુપ્ત મમ્મટ વગેરે આલંકારિકોની કાવ્ય તેમણે કહ્યું: “અંગ્રેજી કાવ્ય વિવેચનની દ્રષ્ટિ પ્રથમ વિભાવના વાયાર્થ, લક્ષ્યાર્થી અને વ્યંગ્યાથું એ શબ્દના સમસ્ત કાવ્યની આયોજન પદ્ધતિ, એ દ્વારા સધાતી વિશેષતા, ત્રિવિધ પ્રકારની અભિધા, લક્ષણ અને જનાની તથા અને કાવ્યના ઈગિતમાં એનું અર્પણ ઇત્યાદિનું વિકૅકિત વગેરેની તેમજ રસનિષ્પત્તિની અને ભાવ, અનુભાવ માર્મિક અવલોકન એ પ્રમાણેની રહી છે. આ પદ્ધતિનાં વિભાવ વગેરેની અછડતી ચર્ચા કરીને વકતાએ પ્રાચીન ભારતીય મૂળ છેક પ્રાચીન ગ્રીક અને લેટિન વિવેચના સુધી કાવ્યશાસ્ત્રમાં અલંકાર સંપ્રદાય રીતિ સંપ્રદાય તથા વકોક્તિ લંબાઈ છે. જો કે અંગ્રેજી કાવ્યવિવેચનામાં પણ સંપ્રદાય એ ત્રણ મુખ્ય પ્રવાહોને નિર્દેશ કરી બીજ દષ્ટિભેદને કારણે વિવિધ પદ્ધતિઓ વિકસી છે. અંગ્રેજી વ્યાખ્યાન સમાપ્ત કર્યું હતું. ' કાવ્યવિવેચનની પદ્ધતિ કેટલીક રીતે આપણી કાવ્યમીમાંસાની - ધ્વનિસજનનાં વિવિધ સ્વરૂપે પૂરક ગણી શકાય. ત્રીજા વ્યાખ્યાનો વિષય હતે: “કાવ્યનીશૈલી : વિશેષ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy