________________
તા. ૧૬-૪-૩
પ્રબુદ્ધ જીવન
કેન્દ્ર અને રાજ્યના સંબંધનું ભાવિ
સંકલન : શીલા ભટ્ટ [શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળામાં’ ઉપરકત વિષય પર ચાર વ્યાખ્યાન યોજવામાં આવ્યા હતા. દક્ષિણ ભારતના ત્રણ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય પ્રધાનોની રચાયેલી કાઉન્સીલ અને ભારત સરકારે કેન્દ્ર-રાજયેના સંબંધ અંગે સરકારિયા પંચની કરેલી નિમણુક : આ બાબતના સંદર્ભમાં આ વિષય પરના વ્યાખ્યાનને વિશેષ પરિમાણ મળ્યું. પ્રથમ દિવસના વ્યાખ્યાનને સાર પ્રબુદ્ધ જીવન’ના વાચકો માટે આ અંકમાં આવે છે. બાકીના વ્યાખ્યાનને સાર હવે પછીના અંકમાં આપવામાં આવશે. -તંત્રી)
દશનું કલેકશાહીની વચ્ચેનાત અજબૂત
સંધના ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા' વેજાઈ તે પ્રસંગની તસવીરમાં આ વર્ષની વ્યાખ્યાન શ્રેણીનું દીપક પ્રગટાવીને શ્રી મોરારજીભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરે છે. ડાબી બાજુથી: વ્યાખ્યાન શ્રેણીના પ્રમુખ થી અમર જરીવાલા, સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રમુખ છે. રમણલાલ ચી. શાહ અને મંત્રી શ્રી કે. પી. શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૪, પ, ૬ જવું. એથી દેશને નુકસાન થાય. આપણને રવતંત્રતા મળી ત્યારે અને ૭મી એપ્રીલ, ૧૯૮૩ ના રોજ સાંજના ૬-૧૫ કલાકે આપણે રાજકીય રીતે સંપૂર્ણ સ્વતંત્ર થયા ન હતા. સરદાર તાતા ઓડિટોરિયમ, હોમી મેદી સ્ટ્રીટ, મુંબઈ-૧ ખાતે વલ્લભભાઈ પટેલે નાના નાના રજવાડાઓનું વિલીનકરણ ઉપરોક્ત વિષય પર પંદરમાં વર્ષની વસંત વ્યાખ્યાનમાળાનું કર્યું ત્યારે જ આપણે ખરેખરા સ્વતંત્ર થયા.” આયોજન શ્રી અમર જરીવાળાના પ્રમુખપદે થયું હતું, રાષ્ટ્રની એકતા અને લોકશાહી માટે યોગ્ય બંધારણ વ્યાખ્યાતા તરીકે અનુક્રમે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય
શ્રી મોરારજીભાઇએ કહ્યું: “મારા મત પ્રમાણે આપણા મંત્રીશ્રી બાબુભાઇ જશભાઈ પટેલ, મુંબઈ હાઈકોર્ટના
દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે તે યોગ્ય છે. રાષ્ટ્રની એડવોકેટ શ્રી અતુલ એમ. સેતલવડ, આયોજન પંચના
એકતા અને લેકશાહીની વિભાવના માટે આવું બંધારણ ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. ડી. ટી. લાકડાવાલા અને જાણીતા
જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધે તંદુરસ્ત અને પત્રકાર શ્રી કુલદીપ નાયર હતા.
પૂરક રહેવા જોઈએ. કેન્દ્ર પાસે વ્યાપક સત્તા છે. તેણે દરેક વ્યાખ્યાનશ્રેણીનું ઉદ્ઘાટન
રાજ્ય દરેક રીતે ઊચું આવે તે જોવું જોઈએ. કેન્દ્ર મજબૂત પ્રથમ દિવસે શ્રી મોરારજીભાઈ દેસાઈએ વ્યાખ્યાન હોવું જોઈએ તેમ રાજ્ય પણ મજબૂત રહેવું જોઈએ. આ શ્રેણીનું ઉદ્ધાટન દીપક પ્રગટાવી કર્યું. એમણે એ નિમિત્તે બાબત છે કે કેન્દ્ર પર નિર્ભર છે. વકતવ્ય કરતા કહ્યું : “આ વ્યાખ્યાનમાળા સાથે સદ્દગત
વ્યાખ્યાનમાળાને હેતુ ચીમનલાલ ચકુભાઈ શાહનું નામ જોડવાને શ્રી મુંબઈ
તેમણે વધુમાં કહ્યું કે શ્રી મુંબઈ જૈન યુવક સંધ જૈન યુવક સંધે નિર્ણય કર્યો તે આનંદની વાત છે. શ્રી
કઈ પણ રાજકીય પક્ષ સાથે સંલગ્ન નથી તેમ એ ધાર્મિક ચીમનભાઈ લેકશાહી અને જાહેર સેવાના પ્રખર પુરસ્કર્તા
સંસ્થા પણ નથી. અહીં આવતા શ્રોતાઓ રાષ્ટ્રના પ્રશ્નો હતા. અમે બન્ને ઘણા વર્ષોથી નિકટના મિત્ર હતા. તેમને
અંગે જાગૃત થાય અને એવી બાબતને વતનમાં મૂકે એ આ ભારતની એકતામાં અને લોકશાહીમાં દઢ વિશ્વાસ હતો.”
વ્યાખ્યાતમાળાને હેતુ છે. એને હું આવકારું છું.' પ્રાંતવાદથી દારવાઈ ન જવું
વ્યાખ્યાનમાળાનું નામાભિધાન આ વર્ષની વ્યાખ્યાન શ્રેણીના વિષયની ઉપયોગિતા અને - પ્રવસંત વ્યાખ્યાનમાળા સાથે સંઘના પ્રમુખ સગત મહત્તા સ્વીકારીને એમણે કહ્યું: પ્રાંતવાદથી આપણે દરવાઈન ચીમનલાલ ચકુભાઈ શાહનું નામ જોડવાને સંધે ગત
ળાનું નામ
સંધના
સાપ
ગત