SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૮૦. હાવી, એક રીતે ભયસ્થાન છે. પક્ષના સભ્યમાં સ્વતંત્રતા ન હોય લડાઈ લડી સ્વતંત્રતા અપાવી એ સિદ્ધિ છે, પણ તેવી રીતે બીજા અને લોકશાહી વાતાવરણ ન હોય તો પક્ષનું દુર્ભાગ્ય લેખાય. સાચી દેશે પણ સ્વતંત્ર થયા છે. હકીકત સત્તાવાળા સુધી પહોંચે નહિ. પક્ષના સભ્યો અમલદારોને વિવિધ ભાષા, સંકુચિત વલણે અને વાર ધરાવતી છે દબાવે, પોતાના સ્વાર્થ માટે જ કામ કરે તો અંતે એ પક્ષ ટકે નહિ. પ્રજાને એક રાષ્ટ્રમાં પરિવર્તિત કરી જેમાં મેંટેના તો માત્ર ૪ The legitimacy of a political party ultimately depends લાખની વસ્તી ધરાવતું છે, જેમાં તુર્ક મુસ્લીમ પણ છે. રોજની upon its performance. લોકોમાં જો નિર્ભયતા ટકી રહે મારામારીમાં સદીઓથી પાયમાલ થતાં ઘટમાંથી રાષ્ટ્ર નિર્માણ કર્યું તો આવા પરિણામ માટે અત્યારે બહુ ચિત્તાનું કારણ નથી. તે જેવી તેવી સિદ્ધિ નથી, આજ બાલ્કન રાજ પહેલા યુરોપીય. પણ શાસક પક્ષ, માત્ર અત્યારે પોતાની સત્તા ટકાવી રાખવા અને નિષ્ફળતા ઢાંકવા આપખુદી વાપરે અને સખત પગલાં લે તો, યુધ્ધની જાગરી રૂપ નીવડયાં હતા - તે યાદ રાખવા જેવું છે અને લોકો લાંબે વખત સહન નહિ કરે. વિરોધ પક્ષોના આગેવાનો અને તે પછીથી બીજા યુધ્ધના ગાળામાં પણ આ ઘટકોમાં વસતી સંકુચિત, કાર્યકર્તાઓનું સૌથી મોટું કામ એ છે કે સત્તાને ભૂલી જઈ, જીવંત ઝનૂની પ્રજાએ એકબીજાની વૃણા ઉપજાવે તેવા એકબીજાની લોકસંપર્ક સાધી, લેકમાં નિર્ભયતા પેદા કરે અને જાળવી રાખે. જાનવરી કાલે પણ આ ગેરીલા લડાઈ દરમિયાન પણ કરી હતી. કેન્દ્રમાં અને મોટાભાગના રાજમાં એક પક્ષનું શાસન થયું છે તેથી આમાથી એક સંઘરાજય - ન્યાયના પાયા પર અને વૈવિવ્યાકળ થવાની જરૂર નથી. શ્રીમતી ઈન્દિરા ગાંધીને લોકોનું કલ્યાણ ધ્યને અવિકારીને ટીએ કર્યું, તે જેવી તેવી સિદ્ધિ નથી કરવાની એક વધુ તક મળી છે. તેમને આંધળો વિરોધ કરવાની ખાસ કરીને જે પચ્ચીસીમાં હરેક મતભેદનો ઉપાય ભાગલા જ છે. જરૂર નથી. જાન્યુઆરી ૧૯૮૦થી અત્યાર સુધી જે રીતે કામ થયું તેવું થયું–કોરિયા, પેલેસ્ટાઈન, વિએટનામ, રોડેશિયા, જર્મની, કેટલા છે તે બહુ આશા પેદા કરનાર નથી. પણ પિતાને કાર્યક્રમ અને નીતિન યાદ કરવા - તે વખતે ભાગલાને સાંધવાનું ટીટેએ કર્યું. અમલ કરવામાં રાજયને સહકાર નથી એ બહાનું હવે શ્રીમતી ઈન્દિરા ગાંધી માટે રહેતું નથી. લેકોએ પૂરી તક તેમને આપી છે. માર્શલ ટીટોએ પોતાના પ્રદેશમાં વસતા છ ઘટકોને સમાજ વાદી મૈત્રી સંઘમાં સંગઠિત કર્યા છે તેને શુધ્ધ અર્થમાં મુત્સદી વર્તમાન ચૂંટણી પદ્ધતિ વિશે થોડું કહેવાનું રહે છે. ધારાસભાના અનન્ય રાજ પુરુષના સ્થાને બેસાડે છે, જર્મનીને એક કરનાર નિર્વાચન કોત્રમાં ૮૦,૦૦થી એક લાખ મત હોય છે. આ વખતના બિસ્માર્ક તેની પાસે ઝાંખો પડે છે. છતાં આ પણ તેની ચરમસિદ્ધિ મતદાનનું પૃથકરણ કરીએ તો ૪૦ થી ૫૦ ટકા મતદાન થયું છે. નથી. તેની યશપતાકા તો એકલે હાથે રશિયાની આપખૂદ રાક્ષસી માનો કે એક નિર્વાચન ક્ષેત્રમાં૪૫૦૦૦ મત પડયા. તેમાંથી ૨૦,૦૦૦ શકિતને પડકારી પરાસ્ત કરવામાં, તેને હાર કબુલ કરાવી સમાજવાદના મતે અથવા તેથી પણ ઓછા મત મળ્યા હોય તે ઉમેદવાર એકથી વધારે રાહ હોઈ શકે તેવે નો રાજમાર્ગ આંકી દેવામાં છે. વિજયી જાહેર થયો છે. તેની સામે ૨૫,000 કે તેથી વધારે મત યુરોકોમ્યુનીઝમ, આફ્રિકામાં વિવિધ તબકકે વિવિધ ગતિએ સમાજવાદ તરફ પડયા છે, એટલે કે બહુમતી મતદાન તેની વિરૂદ્ધ ગયું છે. છતાં તે જતા નાના રાષ્ટ્રો. ટીટોની આ સિદ્ધિનાં સંતાને છે. કયુબાથી માંડી વિભાજિત હોવાથી સૌથી વધારે મત આ ઉમેદવારને મળે છે. કુલ બર્મા સુધી ટીટોની આ પ્રચંડ મૂતિ વિશાળ છત્રીની જેમ બધા મતેના ભાગ્યે જ ૨૫ ટકા અને થયેલ મતદાનના ૩૫-૪૦ ટકા સમાજવાદીઓ પર છવાયેલી છે. ભવિષ્યમાં તેનો પરીધ વધતો જશે. મત મળ્યા હોય તેવી વ્યકિતને તે નિર્વાચન ક્ષેત્રને પ્રતિનિધિ કેમ એક મુખી–ઉન્મત્ત કમ્યુનીઝમના વિસ્તરતા સામ્રાજય સામે હરેક કહેવાય? કોંગ્રેસ આઈના વિજયી જાહેર થયેલા ઘણા ઉમેદવારો આ પ્રકા- - સ્થળે ટીવાદ ખડો થશે. રન છે. મુંબઈમાં જ, લગભગ ૧૫ બેન્કમાં કોંગ્રેસ આઈને મળેલા મત ટી સ્ટેલીનને ભકત, રશિયા તેને મન મકકા તેને એક કરતાં, વિરોધ પક્ષો ક લ મત વધારે પડયા છે. મુંબઈની જનતાએ કોંગ્રેસ-આઈને વિજયી બનાવી છે તેમ કહેવા કરતાં, વિરોધ પક્ષોએ એક શબ્દ કુરાનની પવિત્ર આયત છે. તેને વેણમાં શકા કરવી પિતાની ફાટફૂટથી કોંગ્રેસ-આઈના ઉમેદવારને જીતાડયા છે તેમ તે ટીટેને મન મહાપાપ તેની નિદા અક્ષમ્ય અપરાધ હતો. તેની કહેવું વધારે યોગ્ય છે. કુલ મતોના નહિ તે, છેવટ મતદાનના ૫૧ ભૂલ પણ જગતના ભલા માટે હતી. ટકા ન મળે એ ઉમેદવાર વિજયી ન ગણાય એ કોઈક નિયમ યુરોપના બધા કમ્યુનીસ્ટ આગેવાને આજ માન્યતામાં હોવો જોઈએ. જો લોકશાહીને સજીવ બનાવવી હોય તે, સમગ્ર ઉછર્યા અને જીવતા હતા. હા, યુરોપના લોકશાહી સમાજવાદીઓ મતદાન પદ્ધતિ આમૂલ પરિવર્તન માગે છે. કેટલાક સાહિત્યકો અને ચિંતકોએ રશિયાને “ગંઠ ધેટ ફેઈલ!’ ‘દેવાળું કાઢેલ દેવતા” જાહેર કરેલ. રાજયને સુકવી નાંખવા નીકળેલા ૩–૫-૮૦ - ચીમનલાલ ચકુભાઈ સામ્યવાદીઓ રાજય સંસ્થાના પૂજકો અને જબર સર્મથકો બની ગયા છે. સહુને સ્વતંત્રતા આપવા નીકળેલા સ્વતંત્રતાનું ગળું ઘુંટનારા ગુલામને દ્વીપસમૂહ રચનારા બની ગયા છે, તેમ બીજા વિશ્વયુધ્ધ પહેલાં જ પેન્ડર, ‘મધ બારે અંધારવાળા” કોસલર વિગેરે કહી દીધેલું. પણ એમાંના કોઈ માર્કેસિસ્ટ કે કોમ્યુનિસ્ટ નહોતા. જ મહાયુદ્ધ પછીના નવા યુરોપ પર સૌથી વધુ અસર ટીટે તો પ્રતિબધ્ધ માર્કેસિસ્ટ કમ્યુનીસ્ટ અને વળી આગેવાન પાડનાર મુત્સદી અને ભડવીર યોધ્ધા તરીકે કોઈનું નામ પસંદ રશિયા તેનું આરાધ્ય અને સ્ટેલિન તેને રખેવાળ તેની સામે કરવાનું આવે તો મેટા ભાગના સમજુ યુરોપીયને ટીટેનું નામ વિરોધ એટલે ગર્ભાવસ્થામાં જ બાળકે માં સાથે નાળ સંબંધ પસંદ કરે. કાપી નાખવા જેવી જીવન-મરણ વચ્ચેની પસંદગી. પણ એના કરતાંય ટીટેનું સાચું સ્થાન આ અર્ધસદીના રશિયા સાથેના ઝગડા વખતે યુગોસ્લાવિયાને હજુ પૂરો સૌથી મેટા વિદ્રોહી છતાં માનવીય મૂર્તિભંજક તરીકેનું છે. જન્મ નહોતે થશે. પ્રસવ વેદના ચાલતી હતી. ભાગતા-નારતા સમાજના વિકાસમાં મૂર્તિપૂજા વિના ચાલતું નથી. હરેક જર્મને હજુ છુટા છવાયો સામનો કરતા હતા. નાનકડા જમાને પિતાની મૂર્તિઓ ઉભી કરે છે અને તેની મારફત આદર્શની દેશમાં ચાર વર્ષમાં ૧૭ લાખ સૈનિકોની ખુવારી થઈ હતી. એકતા, ક્રિયાને વેગ અને હાર વખતે શ્રદ્ધાજન્ય દઢતા કેળવે છે. પશ્ચિમના લેકશાહી દેશે બ્રિટન, અમેરિકા આ નવા રાષ્ટ્રને મદદ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કે વૈશ્વિક સમગ્રતા અનુભવવા આવી મૂર્તિપૂજા કરવા તૈયાર ન હતાં. હા, લડાઈ દરમિયાન ચર્ચા મદદ કરેલ, રશિયા અનિવાર્ય બની જાય છે. કરતાં વધારે મદદ કરેલી, પણ આ નવા રાષ્ટ્રમાં નામને ૫ણ રાજા પણ આ મૂર્તિપૂજા પોતે એક સ્થિતિસ્થાપક બળ બની હોય, અણીની પળે નાસી છૂટેલો હતો તે રાજા કે તેને રીજંટ પ્રતિનિધિ હોય તે તેને આગ્રહ હતો. તે દાવપેચ પણ હોય. આદર્શ, વિચાર કે હેતુની આડે એક સ્થાપિત હિત બને છે, પોતે સ્વયં આદર્શ, સ્વયં વિચાર કે સ્વર્ય હેતુ બની જાય છે. મેટા ભાગના દેશમાં આંતરવિગ્રહ હજુ શમ્યો નહોતો. રોમન કેથેલિકો, નાસ્તિક મૂર્તિપૂજકોને આ સહજ લાગે છે અને મૂર્તિ એક પ્રતિક કે સ્વયં કમ્યુનિસ્ટ સામે તેના અનુયાયીઓને ઉશ્કેરી રહ્યા હતા. સત્ય નથી તે વાત સમજાતી નથી. મેટાભાગેથી તે સ્વીકારી શકાતી આર્થિક રીતે ચાર વર્ષના ખૂનખાર સંગ્રામ પછી ચારેબાજુ નથી. એવા બહુજ થાડા માણસે નળે છે જે મૂર્તિમાંથી જ્યારે ભંગાર-પાયમાલી હતા. ખેતી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ બધુ પાયાની સત્ય ચાલ્યું જાય ત્યારે તેને માટી માનીને પોતાના જ ઈષ્ટદેવને પહેલી ઈંટથી શરૂ કરવાનું હતું અને તે પણ કોઈના એશિયાળા રહ્યા પાણીમાં પધરાવી દે. વિના. જોનોફ બેઝ-ટીટો આવા બહુ જ થોડા માણસમાં હતા. ટીટોની રગેરગમાં એ બે મંત્ર પચી ગયા હતા. એશિયાળાપણાને ગેસ્લાવિઆને ચાર વર્ષ હિટલર સમા માંધાતા સામે ગેરિલ અભાવ. એ કોઈપણ પ્રજાની સ્વતંત્રતા-સ્વમાનને પહેલો પાયો છે. મૂર્તિભંજક વિદ્રોહી
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy