SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. By South 54 Licence No.: 37 પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૩: અંક : એ. બુદ્ધ જીવન મુંબઈ, ૧ જૂન, ૧૯૮૦ રવિવાર : ૫ મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૫ - " છુટક નકલ રૂ. ૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વિધાનસભાની ચૂંટણીના પરિણામ * | ૨૯ નવ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ, પરિણામે . રાજકારણ ન વળાંક લે છે. શ્રીમતી ઈન્દિરા ગાંધી હવે શું આવી ગયા. જાન્યુઆરી ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીનું મેટેભાગે કરે છે તે ઉપર લોકો મીટ માંડી રહેશે. ઘણા વિકટ પ્રશ્ન તેમની પુનરાવર્તન થયું છે. સાત રજમાં કોંગ્રેસ-આઈને સ્પષ્ટ બહુમતી સમક્ષ પડયા છે, તેમની આસપાસનું વર્તુળ તેમને બહુ સહાયરૂપ મળી ગઈ છે, તેમાંથી બે રાજ-ગુજરાત અને ઓરિસામાં ૩/૪ થાય તેવું નથી. મોટાભાગના, લગભગ બધા જી હજુરિયા છે. નેતા બહુમતી મળી છે. ત્રણ રાજ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પ્રત્યેની વફાદારી એ એક જ ગુણ, પસંદગીનું ધોરણ રહ્યું છે. નહેરનું ઉત્તર પ્રદેશમાં ૨/૩ બહુમતી મળી છે. મહારાષ્ટ્રમાં લગભગ ૨/૩ વર્ચસ હતું. પણ તે સાથે કોંગ્રેસમાં અને વિરોધ પક્ષો સમર્થ આગેબહુમતી મળી છે. પંજાબમાં પાતળી બહુમતી મળી છે. બિહારમાં વાને હતા. નહેર તેમને ઉત્તેજન આપતા. ઈન્દિરા ગાંધીની પ્રકૃતિ બહુમતી મળી જશે તેમ ચોક્કસ લાગે છે. એક તામિલનાડુમાં ડી. એમ.કે. જુદી છે. તેમાં સંજય ગાંધી નવું તત્ત્વ ઉમેરાય છે. ' કોંગ્રેસ-આઈ જોડાણ નિષ્ફળ ગયું અને અનાડી. એમ.કે.ને ૨/૩ બહુમતી લેકસભા પેઠે, આ વિધાનસભાઓનું સ્વરૂપ પણ જુદા પ્રકારનું મળી, તામીલનાડન અને કેટલેક દરજજે પંજાબને દાખલો બતાવે છે છે. તેમાં ઘણા નવા અને અજાણ્યા માણસે છે. તેમાંના કેટલાય. કે જ્યાં પ્રાદેશિક પક્ષ મજબૂત છે ત્યાં કોંગ્રેસ-આઈ સફળ થઈ નથી. - સંજય ગાંધીની પસંદગીના છે, ઘણાં યુવાન છે. જેમણે આઝાદીની રામચંદ્રનને ખરેખર ગૌરવભર્યો વિજય છે. તામીલનાડુની ધારાસભાનું લડતમાં ભાગ લીધે નથી, જેમને માટે ગાંધી-નહેરુ ભૂતકાળના વિસર્જન અયોગ્ય હતું તે પુરવાર થયું છે. અવશેષ છે. આ નવા સભ્યોના મૂલ્યો જુદા છે. નવ રાજયોની વિધાનસભાનું વિસર્જન કર્યું ત્યારે જે નેમ : વર્તમાન વિરોધ પક્ષો-ભારતીય જનતા પક્ષ, જનતા પક્ષ, હતી- આ રાજયમાં કોંગ્રેસ-આઈની સત્તા સ્થાપિત કરવાની તે લોકદળ નામશેષ થયા છે. ભારતીય જનતા પક્ષ રાજસ્થાન અને અસરકારક રીતે સફળ થઈ છે. મધ્યપ્રદેશમાં બહુમતી મેળવવાની આશા રાખતા હતા. અને રાજયમાં કોંગ્રેસ-આઈને ૨૩ બહુમતી મળી. ઉત્તર પ્રદેશમાં ચરણસિહ અને ચૂંટણીના પરિણામે આશ્ચર્યજનક કે અણધાર્યા નથી. જે પ્રકારનું કેટલેક દરજજે બહગુણા બહુમતીમાં નહિ તો પણ છેવટ સારી લડત વાતાવરણ છે તેમાં આવું પરિણામ સ્વાભાવિક લેખાવું જોઈએ કોંગ્રેસ આપશે એમ આશા હતી. તે પણ નામશેપ થયા છે. ગુજરાતમાં ખાસ કરી આઈને વિજય અપાવવામાં સૌથી મોટો ફાળો વિરોધ પક્ષોના આગે સૌરાષ્ટ્રમાં પટેલ જૂથ જોર કરશે એવી માન્યતા હતી. કેટલાક પટેલ આગેવાને છે. પ્રજાએ સંપૂર્ણપણે તેમનામાં વિશ્વાસ ગુમાવ્યો છે. વાને ચૂંટાયા છે પણ કોંગ્રેસ-આઈની બહુમતી જેમાં અસરકારક વિરોધ કોને મત આપવો તે લોકોને મોટી મૂંઝવણ હતી. કોઈ વિરોધ પક્ષ પક્ષ નથી. ગુજરાતમાં બાબુભાઈ પટેલ અને તેમના ઘણાં મંત્રીએ, બહુમતીમાં આવે તે સંભવ જ ન હતું. (તામિલનાડુની વાત જુદી ઉત્તર પ્રદેશમાં બનારસીદાસ અને રામ નરેશ યાદવ, જેવા હારી છે.) લોકોએ એવી પરિસ્થિતિમાં શું કરવું? કેટલાક લોકોએ એમ ગયા. જનતા પક્ષના પ્રમુખે જ સ્વીકાર્યું કે તેનું કોઈ સ્થાન નથી માન્યું કે મત નિરર્થક જાય એવું શા માટે કરવું? તેથી કોંગ્રેસ-આઈના રહ્યાં. ચન્દ્રશેખર અને વાજપાઈ નિષ્ફળ ગયા છે. વિરોધ પક્ષો અને ઉમેદવારને મત આપ્યો. ઘણાં લોકોએ મતદાન ન કર્યું. કોંગ્રેસ તેના આગેવાનોએ ઘણું અંતર નિરીક્ષણ કરવાની જરૂર છે. બિહારમાં આઈના કમિટેડ મત હતા તે તો તેને મળ્યા છે, જેણે મતદાન ન જગજીવનરામની કોઈ અસર રહી નહિ. મેરારજીભાઈ નિવૃત્ત થયા કર્યું તેણે પણ આડકતરી રીતે કોંગ્રેસ-આઈને મદદ કરી. મતદાન ઓછું થયું તે પણ કોંગ્રેસ-આઈના લોભમાં હતું. ૪૦ થી ૫૦ ટકા છે. તેમ ચરણસિહ અને જગજીવનરામે એ જ માર્ગે જવાનું છે. કોંગ્રેસ આઈમાં નવી આગેવાની શરૂ થઈ છે. વિરોધ પક્ષે પણ તે જ થવું જોઈશે. મતદાન થયું. વિરોધ પક્ષો વિભાજિત હતા. એકબીજાને હરાવવામાં પોતાની પૂરી તાકાત લગાડી. પરિણામે બધા હાય. એવી માન્યતા આ વિજય કોંગ્રેસ-આઈ પક્ષને નથી. આ વિજય ઈન્દિરા હતી કે લેકસભાની ચૂંટણી પછીના ચાર મહિનામાં, શ્રીમતી ઈન્દિરા ગાંધીને વ્યકિતગત છે. કોંગ્રેસ-આઈના ઉમેદવારે ઘણાં નવા હતા. ગાંધી, આર્થિક અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેની પસંદગીમાં ઘણા અસંતોષ હતો. કોંગ્રેસ-આઈના કાર્યકર્તાઓ કોઈ અસરકારક પગલાં લઈ શકયા નથી તેથી જોકસભાની ચૂંટણી વચ્ચે વિખવાદ હતો. છતાં તે પક્ષને આટલો વિજય મળે છે, જેટલી મોટી બહુમતી નહિ મળે. પણ લોકોને બીજો વિકલ્પ જ ન તે નિર્ણય લેકોને ઈન્દિરા ગાંધીની આગેવાની માટે છે. હતો. કોઈ પણ વિરોધ પક્ષ વિકલ્પ તરીકે ગણાવી શકાય તેમ હતું જ ઈન્દિરા ગાંધીએ વિકટ પ્રશ્નોને પહોંચી વળવું હશે તે ઘણાં નહિ. મોરારજીભાઈએ જાહેર કર્યું કે પોતે સાચું કહે તે કોઈ ઉમેદ- અણગમતા અને કડક પગલાં લેવા પડશે. મેઘવારી ફુગાવો બેરેજવાર ચૂંટાય નહિ. આ કથન જનતા પક્ષને અનુલક્ષી કહ છે એમ ગારી, ગરીબાઈ માઝા મૂકી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોએ માન્યું. પછી ખુલાસો કર્યો કે બધા પક્ષો માટે આ કથન હતું.. શહેરમાં જ કથળી છે તેમ નથી. શહેરનાં થતા ગુન્હાએ છાપે ત્યાર પછી જનતા પક્ષને મત આપવા અપીલ બહાર પાડી. મોરારજી- ચડે છે. ગામડાંઓમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરી પરાકાષ્ટાએ ભાઈ જેવા આગેવાનના આવા અસંગત વલણથી લોકો શું વિચારે? પહોંચી છે. પોલીસ અને નીચેના અમલદારો એવા તને પાપણ વિરોધ પક્ષોના આગેવાનેથી લોકો કંટાળી ગયા હતા, ત્રાસી ગયા આપે છે. તેની પાસેથી સહાય મેળવે છે. તેનાથી ડરે છે. ચારે તરફ હતા. એટલે પવન બીજી દિશામાં વહે તેમાં આશ્ચર્ય નથી. ભયનું વાતાવરણ છે, ભ્રષ્ટાચાર છે. આ મતદાનમાં પણ તેની અસર થઈ છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઘણી હિંસા થઈ છે. રાજકીય નિરીક્ષકો હવે વિશ્લેષણ કરશે. પણ એક હકીકત સ્પષ્ટ આસામ અને પૂર્વાચલને મામલે ગંભીર છે જ. આ રાષ્ટ્રીય છે કે સમગ્ર દેશનું રાજતંત્ર સંભાળી શકે એવી કોઈ વ્યકિત હોય પ્રશ્ન છે. તેને હલ કરવા ઈન્દિરા ગાંધીને સમગ્ર દેશને સાથ જોશે. તો તે શ્રીમતી ઈન્દિરા ગાંધી છે. આ ઈષ્ટ છે કે નહિ તે જુદી વાત વિરોધ પક્ષો માત્રવિરોધ ખાતર જરૂરના છે તેમ નથી. આટલા છે. જે આ પરિસ્થિતિને ઈષ્ટ નથી માનતા તેમણે પણ વાસ્ત- મેટા દેશમાં વિવિધ વર્ગો અને પ્રદેશના પ્રશ્નની નિર્ભય રજૂઆત વિકતા સ્વીકારવી પડે કે અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી. થાય તે જરૂરનું છે. ધારાસભામાં કે પાર્લામે ટમાં મોટી બહુમતી
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy