________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-o
થશે. ઘડો નિર્મળ હશે તો પાણી- ભલે પછી એ ગમે તે કૂવાનું આ ખુરશી પરથી પગ ખેંચીને પડવાની પ્રક્રિયામાં ગળાડુબ છે. સતત હોય – નિર્મળ દેખાવાનું. અલબત્ત, પાણી પણ ગંદુ ન હોવું જોઈએ. આવી જ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહે છે. એક નેતા અન્ય નેતાને પાણી નિર્મળ હશે, પણ ઘડે જ ગંદો હશે તે નિર્મળ પાણી પણ અને એક પણ અન્ય પક્ષને જંપીને બેસવા દેતા નથી, કામ કરવા ગંદુ લાગશે.' કબીર કહે છે, આ બધી ભૂમિ કાશી જેવી પાવનકારી દેતા નથી. ' ' છે અને બધાં જ પાણી ગંગાના પાણી જેવા મળ વિનાના છે
* . હમણાં ચૂંટણી આવી રહી છે ત્યારે પગ ખેંચવાની વાત થોડ અને જ્ઞાનયુકત "આમાં રામ જ છે- અગર જે ઘટ નિર્મળ હોય.
સમય એકબાજુ મુકીને સોદાબાજી શરૂ કરી છે. પક્ષપલટાઓ શરૂ તાત્પર્ય કે જ્ઞાન પામેલે આત્મા– સમ્યકજ્ઞાન મુકત આત્મા પોતે
થયા છે, જરા પણ શરમ કે સંકોચ વગર, પ્રજા ગળે આવી ગઈ જ રામે છે અર્થાત “અપ્પા સો પરમપ્પા” એ જૈનાગમ- ભાપિત
. છે. બધા જ પક્ષોમાંથી અને લગભગ બધા જ નેતાઓમાંથી તેને સૂત્ર સાથે કેટલે મેળ કબીરના એ પદને છે એ જોઈ શકાશે. નિર્મળ ઘર અર્થાત દોષ વિનાનું, કપાયરૂપી મળ વિનાનું, નિષ્કામ મન,
વિશ્વાસ ડગી ગયા છે. ચૂંટણીમાં પણ પ્રજાને ખાસ રસ નથી રહ્યો.
નેતાજીઓના નાટકના વિવિધ દષ્ય જોઈ જોઈને પ્રજા હવે ધરાઈ વાસનારહિત મન, પરમ તત્ત્વના દર્શનની પ્રથમ શરત છે. અને મન ચંગા તે ઘેર બેઠા ગંગા કે કથરોટમાં ગંગા એ વ્યવહારોકિતની
ગઈ છે. ચારે બાજુના અંધારામાં પ્રજા ઘેરાઈ ગઈ છે. કોઈ રસ્તો , ઘડ પણ બેસાડી શકાશે. એટલે જ કબીરે ગાયું છે..
સૂઝતો નથી. - “સબ હી ભૂમિ બનારસી, સબ નીર ગંગા તેય; '
આ બધું ચાલી રહ્યું છે ત્યારે મંન મુંઝવણ અનુભવે છે અને જ્ઞાની આતમ રામ હૈ, જો નિર્મળ ઘટ હોય.”
રાષ્ટ્રપિતા ગાંધીજીનું સ્મરણ થઈ આવે છે. તેમણે આ બધા તેમના
અનુયાયીઓનું કેવું ઘડતર કર્યું હતું અને આજે શું જોવા મળે છે? મન દોષ વિનાનું, નિષ્કલાંકન બને ત્યાં સુધી એમાં પરમાત્માને વાસ ન થઈ શકે; અર્થાત આત્મા આત્મસ્વરૂપે વિલસમાન ત્યાં સુધી તેમના સિદ્ધાંત અને વિચારસરણી તપાસીએ. ન થાય જ્યાં સુધી અહં–અભિમાન, હુંપણું મનમાં હોય. કપાયની કાકાસાહેબ કાલેલકરે એક જગ્યાએ લખ્યું છે. “બાપુના ચંડાળ-ચેકડી હોય એટલે ઈશ્વર અભડાય. જીવની વિભાવ૫રિણતિ ત્રણ શબ્દો સત્યાગ્રહ, અનાસકિત અને સર્વોદય. આ ત્રણ અટકે તે એ આપોઆપ જ શિવ બની જાય અને શિવ બની શબ્દો ગાધીજીએ આપ્યા. ગીતામાં આરકિત શબ્દ છે, અનાસકિત ગયા પછી કોઈ ભ્રાંતિ, ભ્રમણા, અજ્ઞાન, અશ્રદ્ધા વગેરેનું પુનરાગમન નથી, તે ગાંધીજીએ યોજ્યો છે. હિંદમાં આવ્યા ત્યારે સત્યાગ્રહ શકય નથી. આત્મારામ એવી ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે, કે એનું શબ્દ લઈને આવ્યા, ગયા ત્યારે સર્વોદય શબ્દ આપતા ગયા અને વર્ણન થઈ જ ન શકે. નેતિ નેતિ દ્વારા એ નિજાનંદની સ્થિતિને
જીવન અનાસકિતથી ચલાવ્યું. અનાસકિત એ જીવનનું વ્યાકરણ છે.” વ્યકત કરવી હોય તે કરાય. કોઈના પણ માન્યામાં ન આવે એવી અસાધારણ આ સ્થિતિ છે. આ હકીકતનું સમર્થન કરનું કબીરનું
કબીરે કહ્યું હતું: નીચેનું પદ સરખા:
- “ભગવાન તરફથી મળેલી ચાદર (મનુષ્ય-દેહ) સુરનર મુનિએ આપા ખેાયે હરિ મિલે, હરિ મિલત સબ જાય;
ઓઢી, પણ ગંદી કરી. દાસ કબીરે જેવી મળી હતી તેવી પાછી એકથ કહાની રામકી, કહે સે કોન પતિયાય ?.
આપી.” -- આપણે એવાઈ જઈએ તો પ્રભુ મળે. દીધા વિના પ્રાપ્તિ ન થાય, જીવન માટે અનાસકિત કેળવવી એ જીવનસાફલ્યને ઉપાય પૈસા ખર્ચીને ખરીદાય. અભિમાન છોડીને આત્મારામને મેળવાય. છે. તેથી જ અનાસકિત એ જીવનનું વ્યાકરણ છે. કંચન વેચી કોડી લેવાની નથી, કોડી વેચી કંચન લેવાનું છે. સેદો કરવા જે ખરે, અગર આવડે છે. વળી આ તે એવી બાબત
આજે અસંખ્ય સંસ્થાઓ કામ કરે છે. એમાં પાપ પણ છે કે શ્રીમંતાઈ પ્રાપ્ત થયા પછી દેવાળું કાઢવાને વખતે જ
પેસતું જાય છે. એ પાપથી બચવું હોય તે સંઘશકિત કેળવવી આવે. હરિ મળ્યા એટલે બધું દળદર ગયું. મેક્ષ મળ્યા પછી મેક્ષા
જોઈએ અને તે સર્વોદય માટે જ વાપરવી જોઈએ. સર્વોદય એટલે જ રહે. પુનરાગમનને અવકાશ નથી. આવી આ કહાણી છે. પણ
અંત્યોદય. નાનામાં નાનાને ઊંચે લાવવાની વૃત્તિ તે સર્વોદય. વિશ્વાસ પડે તે ને?. કબીર બળાપ કાઢે છે.
આજે આભ ફાટયું છે. માણસ નાસીપાસ થઈ જાય તેવી 1 એકને સાધે એટલે બીજા કશાને સાધવાની જરૂરત નહિ રહે, સ્થિતિ છે. તેમાંથી છૂટવાને-પ્રાર્થના, એક જ ઉપાય છે. હૃદયની મીંડા ગમે તેટલાં હોય પણ એ શું કામના? એકડો આગળ મૂકો પ્રાર્થના અને પરિશ્રમ એ બે વસ્તુ તારશે. દેવાની બેંકમાં મૂડી તે એની કિંમત. આત્માને સાધે એટલે પરમાત્મા સધાયા જ છે. વધારતા જવી, હીઝ ઓછી કરવી, સેવાને માર્ગે સાત્વિકશ્રમ એ એકને સાધવાથી બીજી બધી જ ચીજ સધાઈ જ, ગઈ છે. ખૂબ કર. દ્રવ્યની નહીં પણા શરીરની સેવા કરવી. એનાથી જ પણ એ ‘એક’ને મૂકી બીજી પાછળ દોડવાથી કશું મળવાનું નથી. આપણે ટકી શકીશું. મૂળને પકડ-ડાળ ડાંખળાંને નીક, મૂળને પાણી પાવાથી આખું
‘કાયદાથી ગુના ઓછા થવાના નથી. કાયદાથી સામા માણસને વૃક્ષ ફાલશે; ડાળ, પાંદડાં ફલ વગેરે આપોઆપ આવી મળશે.
હેરાન કરી શકાય, પરંતુ તેથી લાભ નથી. હૃદયમાં ક્ષમાવૃત્તિ આ ભાવનું પ્રતિબિંબ કબીરના નીચેના પદમાં જોવા મળશે:
રાખીએ તે પોતાને પણ લાભ, સામાને પણ લાભ. આજે એક સધ સબ કુછ સધા, સબ સાથે એક જાય; " આપણા દેશમાં બહુ બગડયું છે. વિલાસમાં પહેલે રોગી, દાકતર જો તું સીંચે મૂલક, ફૂલે ફૂલે અઘાય.”
બદલ્યાં કરે તેથી રાગ નહીં મટે, તેણે તે પરહેજી પાળવી જોઈએ.” – અમૃતલાલ સ. ગોપાણી
કાકાસાહેબનું કથન ઘણા સમય પહેલાનું છે. આજે તે બાજી સાવ વણસી ગઈ છે.
એક જગ્યાએ કાકાસાહેબે એમ કહેલું યાદ આવે છે કે વિનાશકાળ આવવાનું હોય ત્યારે માણસની બુદ્ધિ વિકૃત બને “ગાંધીજી સૂર્ય હતા અને તેનું તેજ તેમના સેવકો પર પડતું હતું છે – ભ્રષ્ટ થઈ જાય છે, તેને સાચી વસ્તુ સમજાતી નથી. માનેલું એટલે સાચા હીરા લાગતા હતા. ગાંધીજીના અવસાન સાથે તેમનું સુખ મેળવવા માટે તે પિતાપણું ભૂલી જાય છે. કારણકે વિનાશકાળ તેજ વિલિન થયું એટલે સેવક જે ખરેખર તે કાચના ટુકડા હતા આવવાને છે તે તેને માટે નિશ્ચિત થઈ ગયેલી વાત છે એટલે તેનું ખરૂં દર્શન થયું....” તેને ભાવિ ભૂલાવે છે.
કાકાસાહેબની આ વાત કેટલી બધી સાચી છે! આ તે વ્યકિતની વાત થઈ, પરંતુ આજે આપણા સમગ્ર ભારત દેશ અને આપણા રાજકારણીઓ આ દિશાએ ચાલી રહ્યા છે.
. છતાં, પણ આપણે તે પ્રાર્થનામાં શ્રદ્ધા રાખીએ. ખરા અંતઆંખ મીંચીને દોડી રહ્યા છે.
કરણથી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમારા આગેવાનોને સાચે
રસ્ત દાખવ. પ્રેમળ જ્યોતિ તારો દાખવી અમારો જીવનપંથ ઉજાળ. સત્તાના સુત્રો હાથવગા થયા પછી સારો વહીવટ કરવાને બદલે એશઆરામમાં ડુબે છે. જેને સત્તા નથી મળી તે અન્યને
- શાંતીલાલ ટી. શેઠ
"
અમ જીવનપંથ ઉજાળ...
માલિક મી પંબઈ ન મુક સંવ, મદ્રક અને પ્રકાશક: મી થીમના મુંબઈ-૪૦૦૦૨૪ ટે. નં ૩૫૦૨૯૬
જે, હ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, દ્રાબાન : ધ ટેટસ પીપલ લેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧