________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૮૦
એક પત્ર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, મુંબઈ
મત પેટીઓ ખુલે ત્યારે સત્તાધારી પક્ષના મોટા મોટા આગેવાને
વિચારમાં પડી જાય છે કે જ્યાં જઈએ ત્યાં ગામડાં આપણા લાગતા સૌરાષ્ટ્રના સર્જનહાર અને ખેડૂતો (જાતે ખેતી કરતા) ના તારણહાર શ્રી ઢેબરભાઈના કૈલાસવાસ પછી સૌરાષ્ટ્રની આમજનતા
હતા, આ શું થયું પણ એને ખબર નથી કે ૮૦ ટકા મતદારો છે નેતાવિહોણી બની છે. અમારે મન એ નક્કી હકીકત છે. એક
તે છાપા વાચતા નથી. તમારા ચૂંટણી ઢંઢેરામાં પણ વાંચતા નથી, નાનામાં નાને ગામડાને માણસ શ્રી ઢેબરભાઈ પાસે બેસીને પિતાની
એ ચાલુ વહીવટ જોઈને મતદાન કરે છે. ગમે તે પક્ષ સત્તા ઉપર મુશ્કેલી રજૂ કરી શકતા એ મારો જાતઅનુભવ છે. શ્રી ઢેબરભાઈ
આવે પણ તે વહીવટ સુધારી શકે તેમ નથી. આજે નોકરશાહીનું ભારત કેંગ્રેસ પ્રમુખમાંથી છૂટા થયા પછી રાજકોટ વલ્લભ વિદ્યા
રાજ્ય છે. ભારતના ન્યાય–તંત્રમાંથી પણ હવે આ એંશી ટક્ષને નગરમાં ભકિતબ દેસાઈને ત્યાં રહેતા. હું દર વરસે રાજકોટ
વિશ્વાસ ઉઠી ગયો છે. પૈસાવાળાની ન્યાયની દેવડીએ જઈ હક્કદારોના ઢેબરભાઈ પાસે મળવા જતો અને બબે ત્રણ ત્રણ કલાક ઢેબર
હક મેળવવામાં વરની ઢીલ કરાવી છેવટ વીસ વીસ વરસ ભાઈ પાસે ચર્ચા કરતો ત્યારે કોઈ ગામડાને ફાટેલ તૂટેલ કપડાવાળો.
સુધી હાઈકોર્ટમાં નિકાલ આવતા નથી. આવી કોર્ટમાં ગરીબી તેની પાસે આવતે તો તેને મીઠો આવકાર આપી તેની વાત સાંભળી
નીચે જીવતાં ન્યાય કેવી રીતે લઈ શકે – કોઈ ગરીબ માણસના તેની મુશ્કેલી દૂર કરવા ઘટતે સ્થળે લખતા. આવો નેતા આજે
છોકરાને પૈસા દીધા વીના નોકરી મળતી નથી. કૅલેજે, નિશાળામાં સૌરાષ્ટ્રમાં ગેન્યો જડે તેમ નથી.
છોકરાઓ ધરાર ચેરીઓ કરી, છરી બતાવી પાસ થાય છે. આ
બધું નવ નિર્માણની લડત થયા પછી ગુંડાગીરી ફલીફાલી છે, દારૂ, હું એક નાના ખેડૂત છું. મારી ઉમર ૭૩ વર્ષની છે. ત્રણ જગાર, છેડતી, લૂંટફાટ બળાત્કાર આ બધું નવનિર્માણની લડત ગુજરાતી ભણેલ છું અને હું લછાબને કાયમી વાંચક છું. ફૂલ- પછી વધુ ફાલ્યુંફ લ છે, જેથી મારા મત પ્રમાણે આ લોકશાહી છાબ છાપામાં કયારેક કયારેક આપના લેખો આવે છે તે વાંચવાથી નથી પણ હટશાહી છે. તમારા પ્રત્યે મારે પ્રેમ–ભાવ પ્રગટ થયો જેથી આજે આ પત્ર લખવા
શ્રી ચીમનભાઈ, આપના લેખે વાંચ્યા પછી આપના વિચારો પ્રેરણા થવાથી આ પત્ર આપને લખ્યો છે.
કંઈક અંશે ઢેબરભાઈ જેવા લાગતા આ પત્ર લખ્યો છે. આપણું ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકાર વખતે નવ નિર્માણ- સૌરાષ્ટ્ર રાજય જુદું રચાય અને તેને તમારા જેવા નેતા મળે તે વાળાઓએ ચૂંટાયેલા ધારાસભ્યોને ઘેર ઘેરાવ કરી રાજીનામાં દેવ- બધા ૬પણે દૂર થાય એમ મારું માનવું છે. રાવ્યા. વિદ્યાર્થીઓને લડતમાં જોડી વગર પરીક્ષા પાસ કરાવ્યા - હું કોઈ રાજકીય પક્ષને સભ્ય નથી. કેઈ પંચાયત કે સહનવ નિર્માણ વખતે નાના વેપારીની કેબિન લૂટાણી-બાળી નાખવામાં
કારીની ચૂંટણીમાં પણ ઊભે રહેલે નથી. પરંતુ હું એવું ઈચ્છું છું કે આવી અને મોટી બહુમતીથી ચૂંટાઇ આવેલ વિધાન સભાને બર- આપણા દેશની આઝાદી ટકાવવી હશે તે વહીવટ સુધારવો પડશે. ખાસ્ત કરાવી, બળજબરીથી સરકાર ઉથલાવી ત્યારે અમે રાજી થયા હતા કે હવે સારી સરકાર આવશે. એમ ધારી તે વખતે જનતા.
હું એક ગામડિયે જાતે કામ કરી મારું પેટ ભરનારો આપને મોરચાને આમપ્રજાએ બહમતી આપી અને નવ નિર્માણવાળા સત્તા આ પત્ર લખું છું. તેમાં કંઈ અતિશયોકિત થઈ હોય તો દરગજર ઉપર આવ્યા ત્યારે આશા બંધાણી કે હવે અમને રોજી રોટી મળશે. કરી સલાહ કે હૈયાધારણ આપવા વિનંતિ. પણ એ અમારી આશા નિષ્ફળ નીવડી અને ખેતીની જમીન ટોચ
લિ. મર્યાદાથી ખેત મજુરને જમીન મળશે તે આશા ઠગારી નીવડી: મરચા
આપને ચાહક વિશ્વાસુ સરકારે સુખી ખેડૂતોનું ભૂમિપંચ નીમી જમીન ટોચમર્યાદાને મરણતેલ કરી નાખી. જનતા મરચાની સરકાર આવી, ભાંગતોડ, લૂંટ કરનાર ગુનેગારો સામે કોર્ટમાં ચાલતા કેસ પાછા ખેંચી લીધા. જેથી ગુનેગારો, ચાર લૂંટારું, અસામાજિક તત્ત્વોને ઉત્તેજન મળ્યું અને પ્રેમળ જ્યોતિ” પ્રવૃત્તિને વ્યાપ ખૂબ સારી રીતે વધારવા ગામડાઓમાં ચોરી -લૂંટ - ઢોરચોરી, બળાત્કાર, છેડતીની પરંપરા એ નિર્ણય કરવામાં આવેલ છે. તેને માટે ફોલ્ટરો તૈયાર કરેલ સરજાણી. આવા ગુંડાઓ સામે ફિરયાદ ફરનારના બુરા હાલ થવા છે. મિત્રોને વિનંતિ કરવામાં આવે છે કે આપના ખ્યાલમાં એવા લાગ્યા. આવા ગુંડાઓ સામે ફરિયાદીમાં પુરા થનાર ભગવાનના ટ્રસ્ટો કે વ્યાપારી પેઢીના નામે હોય કે, જેઓ આવા કાર્યમાં દરબારમાં જવા લાગ્યા.
રસ ધરાવતા હોય અને દાન આપતા હોય - તેવા નામે, સીરનામા
તેમજ ફોનનંબર સાથે જણાવવા વિનંતિ, જેથી ફોલ્ડર તેમને સૌરાષ્ટ્રના એક ગામડેથી બીજે ગામ જતા રસ્તા જે આ કદમીથી
મેકલીને ‘પ્રેમળ જ્યોતિ ની પ્રવૃત્તિને લગતી માહિતી તેમને ૩૦–ત્રીસ ફટ પહોળા હતા તે રસ્તાઓ બંને બાજુએથી
પૂરી પાડી શકાય, અને ત્યારબાદ તેમને સંપર્ક સાધી શકાયખેડતાએ પેશકદમી કરી એટલા સાંકડા બનાવી દીધા કે એક
તો આવાં નામો સત્વર મોકલવા વિનંતિ. ગામથી બીજે ગામ ગાડું જતું હોય અને સામું ગાડું મળે તો ગાડું તારવી શકાય નહીં. જેથી આવતા જતા પ્રવાસીઓને તારો
‘પ્રેમળ જ્યોતિને મળેલી ભેટની યાદી તા. ૧૬-૪-૮૦ના થાય છે. ગૌચરોની બાજુના ખેતરોવાળાએ ગચરોમાં પેશ કદમી અંકમાં પ્રગટ કરવામાં આવેલ, ત્યાર બાદ મળેલી રકમની વિગત કરી ગૌચર ખેડી નાખ્યા છે. ગામડાઓમાંના ખેડૂતો અને નીચે મુજબ છે. ખેતમજૂરો (હરિજન - કુંભાર - વાણંદ બાવા ફકીર)ને સહકારી દાતાઓનો અમો આભાર માનીએ છીએ અને પોતાના મંડળીઓ કે બેંકોમાંથી ધીરાણ મળતું નથી. મોટા ખેડૂતોને મળે મિત્રોને પણ આવા દાને મોકલવાની પ્રેરણા આપે એવી છે. ગામડાઓમાં ૮૦% એંશી ટકા વસતિ નાના ખેડૂતો અને ખેત- વિનંતિ કરીએ છીએ. મજૂરોની છે. આ એંશી ટકા ગામડાના મતદારોને કોઈ સુવિધા ૫૦૦ ડો. ચારશીલાબહેન બી. બેઘાણી મળતી નથી જેથી લાંચ રૂશ્વત દીધા વિના તેનું કોઈ કામ થતું નથી. ૫૦૦ મે. રાયચન્દ એન્ડ સન્સ સરકારી તમામ યોજનાઓને વીશ ટકા સુખી ખેડૂત લાભ ૨૫૧ શ્રી તારાબહેન રાંદુલાલ ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટ લીવે છે. પરંતુ આ વીશ ટકા સુખી ઘરોમાં ત્રણ ભાગલા હોય છે. ૨૫૧ શ્રી રતિલાલ નાગરદાસ વોરા એક ભાગ કેંગ્રેસ – જનતા પક્ષ તો એક ભાગ જનસંઘમાં હોય છે.
(તેમના જન્મદિવસની ખુશાલી નિમિત્તે ભેટ)
૨૦૦ શ્રી કાન્તિલાલ લલુભાઈ વસાવા ચૂંટણી વખતે જે પક્ષવાળા આવે તે આવા સુખી માણસોને
૧૫૧ એક બહેન તરફથી - સ્વજનોના સ્મરણાર્થે મળે છે. આ સુખી માણસે ગામના આગેવાન ગણાય છે. તે આવ
૧૦૧ શ્રી વૃજલાલ જેઠાલાલ શાહ નાર પ્રતિનિધિઓને ચા પાણી પાય છે. આખું ગામ તમારા પક્ષમાં
૫૧ શ્રી દિલીપ વિરેન્દ્રભાઈ કાકાબલીયા છે એમ હૈયાધારણ આપે છે. આવનાર પછી માને છે કે ગામ
૫૧ એક બહેન ડાના બધા મત આપણને આવશે. પરંતુ મતદાનની તારીખે આ
૫૦ એક સહસ્થ સુખી માણસના ઘરના મતદાન કરવા ઓછા જાય છે, ત્યારે ગામડાના એંશી ટકા જે નાના ખેડૂતો, મજૂરો, હરિજને, વસવાયા બધા મળીને
૨,૧૦૬ ૮૦ ટકા છે તે કોઈ છાપા વાંચતા નથી, કોઈ પક્ષના આગોવાને તેને મળતા નથી, પરંતુ પાંચ વરસને વહીવટ જોઈને મત આપે છે. અને
કાર્યાલય મંત્રી
પ્રેમળ જાતિ
[