SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તો, ૧૬-૧-૮૦ પ્રબુદ્ધ જીવન સર્વે ચ્ચ અદા લ ત ને એ તિ હાસિક ચુ કા દે છ મહિનાની નવમી તારીખે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક બનેને સુમેળ સાધવો જોઈએ. ૧૯૭૨માં રમાં સુધારાથી ના ચાકાદો આપ્યો છે. વરિષ્ઠ ન્યાયાલયની સ્વતંત્રતા વિશે. તેમાં એટલે ફેરફાર કર્યો હતો કે, આર્થિક સાધનાનું તાજેતરના કેટલાક બનાવોથી, લોકોના મનમાં શંકા પેદા થઈ હતી તે કેન્દ્રીકરણ અને ઈજારાશાહી અટકાવવા, મિલકતના મહદંશે આ ચુકાદાથી દૂર થશે. આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટે લોક- મૂળભૂત અધિકારને ન્યૂન કરવા પડે તે પાર્લામેન્ટ કરી શકે છે. શાહીના રક્ષણેનો માર્ગ ખુલ્લે રાખે છે અને લોકશાહીને ભય- ૪૨ સુધારો ઘણો વ્યાપક બનાવ્યો અને કોઈપણ માર્ગદર્શક મુકત કરી છે. બંધારણમાં અને નાગરિક મૂળભૂત અધિકારમાં ફેર- સિદ્ધાંતના અમલ માટે, માત્ર મિલકત અધિકાર જ નહિ, ફાર કરવાની પાર્લામેન્ટને અબાધિત સત્તા નથી એવું જાહેર કરી, પણ સમાનતા (equality before law) અથવા વાણીસુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે રાપરી બંધારણ છે અને પાર્લામેન્ટ નહિ. પાર્લામેન્ટ પણ બંધારણને આધીન છે અને તેટલે દરજજે સ્વાતંત્રય, વ્યકિતસ્વાતંત્ર્ય વગેરે મૂળભૂત માનવીય અધિકારો પણ, ન્યાયતંત્રને આધીન છે. નૂન અથવા રદ કરી શકાય. બંધારણમાં ફેરફાર માત્ર પાર્લામેન્ટ જ - કટોકટી દરમિયાન શાસક પક્ષે બંધારણમાં વ્યાપક ફેરફારો કરી શકે. પણ આ ૪૨માં સુધારા પ્રમાણે કોઈ રાજ્યની વિધાનકર્યા તેમાં, ૪૨ સુધારો કહેવાય છે તેનાથી પાર્લામેન્ટને ઢાંધારણમાં સભા પણ, કોઈપણ માર્ગદર્શક સિદ્ધાંતના અમલને નામે, અને મૂળભૂત અધિકારમાં ગમે તેવા ફેરફાર કરવાની અમર્યાદા આવા મૂળભૂત અધિકારો, ન્યૂન અથવા રદ કરી શકે. ટૂંકમાં, સત્તા છે એવો પ્રબંધ કર્યો. તે પહેલાં, કેશવાનંદ ભારતીના કેસમાં . વાણી સ્વાતંત્ર્ય, વ્યકિત સ્વાતંત્ર્ય, સમાનતા જેવા મુખ્ય મૂળભૂત સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે બંધારણમાં પાયાના માળખામાં ફેરફાર કરવાને સુપ્રીમ કોર્ટને અધિકાર નથી. પાયાના માળખાની વ્યાખ્યા અધિકારોની કોઈ સલામતી રહી ન હતી. જનતા સરકાર આ ફેરફાર નહોતી કરી પણ બંધારણનું લોકશાહી સ્વરૂપ અને નાગરિકના મૂળભૂત રદ કરવા ઈચ્છતી હતી. પણ રાજ્યસભામાં કોંગ્રેસ (આઈ) ના અધિકારો પાયાનાં માળખાના અંગ છે એવું સ્પષ્ટ કર્યું હતું. પાલ- વિરોધને કારણે રદ થઈ ન શક્યા. એવી દલીલ કરવામાં આવે છે મેન્ટ કરેલ ૪૨ સુધારો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી વિરુદ્ધ કે સમાજહિત ખાતર વ્યકિતના અધિકારને ભાગ આપવો જોઈએ. હતો અને એક રીતે ન્યાયતંત્ર અને પાર્લામેન્ટ વચ્ચે સંઘર્ષ પેદા કરનાર હતે. ૪૨ મા સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો સામ્યવાદી દેશમાં આવી માન્યતા ઉપર રાજ્ય ચાલે છે. ત્યાં હતો તેને બે વરસે અત્યારે ચુકાદો આવ્યો. સમાજ હિતને નામે વ્યકિતને ભેગ અપાય છે. લેકશાહીમાં સમાજ ૪૨માં સુધારાથી બંધારણમાં ઘણા ફેરફારો કર્યા હતા. લોકસભા અને વ્યકિતનાં હિતોનો સમન્વય થાય છે અને મૂળભૂત માનવીય. અને ધારાસભાની મુદત વધારી હતી, ન્યાયતંત્રની સત્તા સારા પ્રમા- અધિકારોને સમાજહિતને નામે ભેગ અપાતો નથી. ણમાં ઓછી કરી હતી. પાર્લામેન્ટની સર્વોપરિતા, રાજ્યનીતિના સુપ્રીમ કોર્ટે હવે જાહેર કર્યું કે આ ફેરફાર બિનબંધારણીય હતો માર્ગદર્શક સિંદ્ધાંતની મૂળભૂત અધિકારો ઉપર સર્વોપરિતા, વગેરે સંખ્યાબંધ ફેરફાર કર્યા હતા. જનતા પક્ષો તેના ચૂંટણી ઢંઢેરામાં જાહેર અને રદ કર્યો છે અને મૂળ સ્થિતિ કાયમ કરી છે. કર્યું હતું કે ૪રમો સુધારો રદ કરવામાં આવશે. તે માટે સુપ્રીમ કોર્ટના આ ચૂદાનું મહત્ત્વ આંકી શકાય તેમ નથી. જનતા સરકારે પાર્લામેન્ટમાં બિલ રજૂ કર્યું. લોકસભામાં પાસ થયું, સરકાર–શાસક પક્ષ - હવે શું કરે છે તે જોવાનું રહે છે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્યસભામાં જનતા પક્ષની બે તૃતીયાંશ બહુમતી ન હોવાથી અને કોંગ્રેસ (આઈ) ના વિરોધના કારણે, બીજા-ફેરફાર સ્વીકારાયા, પણ પિતાને નિર્ણય જાહેર કર્યો છે પણ તેના કારણે - જજમેન્ટ હજી બે મુખ્ય કલમે રદ થઈ શકી નહિ. જૈનતા સરકાર જે ન કરી આવ્યું નથી. સુપ્રીમ કોર્ટમાં બે મહિના વેકેશન છે તે શકી તે હવે સુપ્રીમ કોર્ટે કહ્યું.. આ દરમિયાન અનિશ્ચતતા ન રાખવાં, પોતાનો નિર્ણય જાહેર આ બે કલમ - સંકોપમાં આ પ્રમાણે હતી: એક કલમ કર્યો છે. કારણે હવે પછી આપશે. પાંચ જજોમાંથી એક (૪) અને (૫) થી મુખ્ય કલમ ૩૬૮માં એવો ફેરફાર કર્યો હતો જસ્ટિસ ભગવતીએ એમ કહ્યું છે કે આવા મહત્વના કે પાર્લામેન્ટ બંધારણમાં કોઈ પણ ફેરફાર કરે તેને કોર્ટમાં નિર્ણયનાં કારણે ન અપાય ત્યાં સુધી તેઓ તે નિર્ણય પડકારી શકાય નહિ. . . સાથે સંમત થઈ શકતા નથી. કાયદાપ્રધાન શ્રી શિવરાંકરે કહ્યું છે કે જજમેન્ટ આવ્યા પછી સરકાર તેના ઉપર વિચાર કરશે - No amendment of this Constitution (including provisions relating to fundamental rights) shall be તે સાથે તેમણે એ નિર્દેશ કર્યો છે કે, સરકાર કદાચ આ નિર્ણયની called in question in any court on any ground. પુનર્વિચારણા કરવા ફુલ બેન્ચ રચવા સુપ્રીમ કોર્ટને વિનંતિ કરશે. પાર્લામેન્ટની સર્વોપરિતાને નામે આ કલમ દાખલ કરી અત્રે એ યાદ આપવું જરૂરી છે કે અલાહાબાદ હાઈકોર્ટના હતી. સુપ્રીમ કોર્ટે આ કલમ રદ કરી છે અને કેશવાનંદ ભારતી ચૂંટણી સુકાદા સામે ઈન્દિરા ગાંધીની અપીલ સુપ્રીમ કોર્ટમાં હતી કેસને ચુકાદો, જેના પ્રમાણે પાર્લામેન્ટ પાયાના માળખામાં ફેરફાર ત્યારે કેશવાનંદે ભારતીના ચુકાદાની લાંબા વિચારણા થઈ હતી. અને કરી શકતી નથી, તે કાયમી કર્યો છે. ત્યારે તે વખતના એટર્ની જનરલ કી નિરેન ડેએ તે ચુકાદાની પુનબીજી કલમ (૫૫) થી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને વિચારણા કરવા, ફુલ બેન્ચની રચના કરવા સુપ્રીમ કોર્ટને અરજી મૂળભૂત અધિકારો ઉપર સપરિતા આપી હતી. બંધારણમાં પ્રબંધ કરી હતી. છે કે મૂળભૂત અધિકારોને બાધ આવે એ કોઈ કાયદો થાય તો તે મુજબ ૧૩ જજોની ફુલ બેન્ચની રચના થઈ હતી અને તે બાબતે સુપ્રીમ કોર્ટે તેને રદ કરી શકે છે. કારણ સ્પષ્ટ છે. મૂળભૂત અધિ તે ફુલ બેન્ચ પાસે બે દિવસ દલીલ થયા પછી ચીફ જસ્ટિસ કારોના રક્ષણ માટે રાજ્ય શું ન કરી શકે તે બંધારણમાં જણાવ્યું છે. રેએ અચાનક તેનું વિસર્જન કર્યું હતું. હવે બીજી ફૂલ બેન્ય રચવાને તેથી કોર્ટ મનાઈ હુકમ આપી તેને અમલ કરી શકે છે. રાજય પ્રશ્ન રહેતો નથી. નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં રાજ્ય શું કરવું. - પ્રાથમિક શિક્ષણ , આપણે આશા રાખીએ કે શાસક પક્ષ અને સરકાર સુપ્રીમ મફત કરવું, રોજગારી આપવી, યોગ્ય વેતન આપવું, ટૂંકમાં કલ્યાણ કોર્ટના આ ચુકાદાને અંતિમ ચુકાદા તરીકે સ્વીકારશે અને શાસક રાજ્ય બનાવવું - તે કોઈ રાજ્ય ન કરે તે સુપ્રીમ કોર્ટે હુકમ કરી તેને અમલ કરાવી શકતી નથી. પણ માર્ગદર્શક સિદ્ધાંતોને અમલ પક્ષને લેકશાહીમાં શ્રદ્ધા છે તેની ખાતરી આપશે. કરવામાં મૂળભૂત અધિકારોની રાજ્ય અવગણના કરી શકે નહિ - ચીમનલાલ ચકુભાઈ શાહ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy