________________
૧૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-'૮૦
,
આગામી ચૂંટણી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા રવિવાર તા. ૧૬ મી લોકશાહી પદ્ધતિમાં પક્ષોનું જ મહત્ત્વ છે. અપક્ષ ઉમેદવારોનું ડિસેમ્બરે સવારે મુંબઈના બિરલા ક્રિડા કેન્દ્રમાં જાયેલા આગામી આ પદ્ધતિમાં ખાસ સ્થાન નથી એમ જણાવીને સિટીઝન્સ મિટ ચૂંટણી” વિશેના પરિસંવાદના ત્રણ વક્તાએ-શ્રીમતી આલુ દસ્તુર, ફોર સ્ટેન્દ્રનિંગ ડેમેકસી, (લોકશાહીને સંગીન બનાવવા માટેની શ્રી હરીન્દ્ર દવે અને શ્રી યશવંત દોશી–તેમજ પરિસંવાદના પ્રમુખ
નાગરિક સમિતિ)ની રાષ્ટ્રીય પેનલે આગામી ચૂંટણી માટે કેટલાક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તેમના પ્રવચનમાં સીધી કે આડ- અપક્ષ ઉમેદવારને ચૂંટી મેકલવાની મતદારોને હાલ કરી કતરી રીતે નીચે મુજબને મત વ્યકત કર્યો હતો.
છે તે પ્રત્યે તેમણે અસંમતિ દાખવી હતી. હાલ “મિત્રતાભરી વિશ્વમાં દરેક સ્થળે સરમુખત્યારો, લોકોના મત
સ્પર્ધા ને વારંવાર ઉલ્લેખ થાય છે તેની પણ તેમણે ઠેકડી મેળવીને સત્તા પર ૨ાવતા હોય છે. પરંતુ સત્તા પર આવ્યા
ઉડાવી હતી. , પછી તેઓર જ લોકમતનું ગળું દૂધૂંટી સર્વસત્તાધીશ બની બેસે ગયા જુલાઈ મહિનામાં જે કંઈ બન્યું, જે રીતે પક્ષપલટા છે. આ પરિસ્થિતિમાં લોકસભાની આગામી ચૂંટણીમાં સરમુખ- થયા, તેને વિગતે ખ્યાલ આપીને તેમણે ફરીવાર આવું ન બને તે ત્યારશાહી વલણ ધરાવની કોઈ વ્યકિત કે પક્ષને લોકોને કોઈ માટે દેશમાં ‘રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ કરવાની જરૂર પર ભાર સંજોગોમાં મત આપવો જોઈએ નહિ.'
મૂક્યો હતો. અંતમાં તેમણે મતદારો આજની પરિસ્થિતિને
પૂરેપૂરી સમજે છે અને તેઓ ગ્ય રીતે જ વર્તશે એવો આશાવાદ શ્રીમતી આલુ દસ્તુર સિવાયના વકતામોરને સ્પષ્ટપણે જનતા
દર્શાવ્યો હતેા. પક્ષની તરફેણ કરી હતી અને સાતમી લોકસભા માટેની ચૂંટણીમાં ઊભા રહેલા જનતા, ઈન્દિરા કોંગ્રેસ, લેકદળ અને કાર્સ કોંગ્રેસ - ત્યાર બાદ ‘જન્મભૂમિ' જૂથનાં બે અખબારે ‘જન્મભૂમિ એ ચાર મુખ્ય પક્ષોમાં, જનતા પક્ષ “ઓછામાં ઓછા અનિષ્ટ સમાન’ અને પ્રવાસી' ના તંત્રી અને વિખ્યાત સાહિત્યકાર શ્રી હરીન્દ્ર હોઈ મતદારોએ સત્તાના સૂત્રો તેનાં જ હાથમાં સોંપવા જોઈએ દવેએ કારણો આપીને જનતા પક્ષની તરફેણ કરી હતી અને લોકોએ એવો દ્રઢ અભિપ્રાય વ્યકત ર્યો હતો. શ્રીમતી ચાલું દસ્તરે આગામી ચૂંટણીમાં તે પક્ષને જ સ્પષ્ટ બહુમતી આપવી જોઈએ એમ જનતા પક્ષ તૂટયો તે છતાં તેમાં ૩૦૪ માંથી ૨૦૫ સંસદ સભ્ય ભારપૂર્વક કહ્યું હતું. હજુ પક્ષમાં રહ્યાં છે તેને સિદ્ધિરૂપ ગણી મતદારોના ખ્યાલ બહાર
તેમણે વધુમાં કહયું હતું કે, “આ દેશમાં અવાં લાખ ગામડાં આ વાત નથી એમ ઉમેરી તે પક્ષનું આડકતર અમેદન કર્યું હતું.
છે જ્યાં પીવાનું પાણી નથી અને પાણી લેવા એ વિભાગની સ્ત્રીઓને સભામાં સંનિષ્ઠ પ્રેક્ષક વર્ગની સારી હાજરી વર્તાતી હતી.
બબ્બે માઈલથી ય વધુ અંતરે જવું પડે છે. કોંગ્રેસના ત્રણ દાયમુંબઈ યુનિવર્સિટીના રાજ્ય શાસ્ત્રના પ્રાધ્યાપક ડો. શ્રીમતી
ક્ષના શાસનમાં આવાં ૪૦ હજાર ગામડાંને પીવાનું પાણી મળ્યું, આલા દરે પરિસંવાદને આરંભ કરતાં આજે દેશમાં લેકશાહી
જનતા સરકારે તેના બે જ વરસનાં શાસનમાં ૪૬,૦૦૦ ગામડાંને પાંગળી બની હોવાને કે આજનું રાજકીય ચિત્ર ગમગીન
પીવાનું પાણી આવ્યું. કોંગ્રેસ શાસનની સરેરાશ વરસની ૧૫૩૩ બનાવે તેવું હોવાને સાફ ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે
ગામડાંની આવે છે. જનતા સરકારની સરેરાશ વરસના ૨૩, 0 આપણે લોકશાહી પ્રથાને તેની તમામ ખૂબીઓ અને ખામીઓ
ગામડાંની આવે છે. જનતા સરકારે આ એક જ કાર્ય કર્યું હોય સાથે સ્વીકારી છે, એટલે કયારેક આજના જેવી ગુંચવાડા
તો પણ એ કારણે તે ચૂંટી મેકલવાને લાયક છે. ભરેલ સ્થિતિ સર્જાય પણ ખરી; તેમ છતાં આપણા મતદારોના કટોકટીમાં થોડું ખરાબ થયું હતું તે છતાં કટોકટી સારી ખ્યાલ બહાર કશું જ નથી.
હતી,” એમ આજે ઘણાં બુદ્ધિ જીવીઓ પણ છડેચોક કહે છે તે
પ્રત્યે તેમણે પારાવાર દુ:ખ વ્યકત કર્યું હતું. લોકોની યાદદાસ્ત શું તેમણે જણાવ્યું હતું, “આપણે પક્ષાંતર ક્રવાના સંસદ
આટલી હદે કાચી હોય છે કે, આટલાં ટૂંકા સમયમાં આપણે કટોકટીની સભ્યના હકને માન્ય રાખ્યો છે. બ્રિટન જેવા દેશમાં, ચર્ચિલ જેવા
ભયાનક યાતનાઓને ભૂલી ગયા છીએ? એવો પ્રશ્ન તેમણે નેતાઓ પણ પક્ષાંતર કર્યું હતું. પણ આજે આપણા દેશમાં જે પક્ષાંતરો થઈ રહ્યાં છે તે કેવળ વ્યકિતગત સ્વાર્થ માટે છે.
પૂછો હતો. અને સ્વાર્થી આવાં પક્ષાંતરોને કારણે જ આ વચગાળાની મતદાર તરીકે રખાપણે શું કરવું જોઈએ તેની સમજ આપતાં ચૂંટણી આપણી સમક્ષ આવી પડી છે.
તેમણે ઈન્દિરારૂપી સરમુખત્યારશાહી બળોની તરફેણ કદી શ્રીમતી દસ્તૂરે લોકશાહીમાં માનતા ઉમેદવારોને જ મત
કરી શકાય નહિ, એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. લોકદળ અને કોંગ્રેસ આપવું જોઈએ એવી હિમાયત કરીને, મતદારો તેમજ કરશે
(૩) એ સરમુખત્યારશાહી બળે સામે લડવાની તકો જતી કરી તેથી એવી આશા વ્યકત કરી હતી.
તે બે પક્ષોને પણ મત અપાય નહિ એ અભિગમ તેમાં તેમણે આગામી ચૂંટણીમાં રહેલાં કેટલાંક ભયસ્થાનોનો મત
તેમણે લીધો હતો. માર્ક્સવાદી અને જમણેરી સામ્યવાદી પક્ષોનું દારોને વિગતે ખ્યાલ આપ્યો હતો. આમાંનું પ્રથમ ભયસ્થાન
સંચાલન અહીંથી થતું નથી, એટલે તે બે પક્ષો માટે વિચારબધા મુખ્ય પક્ષો કોમવાદની આળપંપાળ કરી રહ્યા છે તે છે, એમ
વાનું જ રહેતું નથી એમ જણાવ્યું હતું. અને ઉપરોકત તમામ
પક્ષો છેદ ઉડી જતાં, આજની પરિસ્થિતિમાં સરમુખત્યારશાહી તેમણે કહ્યું હતું. મુસ્લીમેની ત્રણ માગણીઓને લગભગ બધા પક્ષોએ સિદ્ધાંતમાં સ્વીકાર કર્યો છે, એમ જણાવીને તેમણે ઉમેર્યું
બળો સામે લડવાની સજજતા જનતા પક્ષમાં જ છે એમ જણાવી. હતું કે આમાંથી, અલીગઢ યુનિવર્સિટીના લઘુમતી સ્વરૂપને જાળવી
શ્રી હરીન્દ્ર દવેએ તે પક્ષનું સમર્થન કર્યું હતું. રાખવાની અને શરિયતના કાયદામાં ફેરફાર નહિ કરવાની માગણીઓ , સ્વતંત્રતા આપણાં મનમાં વસે છે અને ત્યાં એનું મૃત્યુ તદ્દન કોમવાદી પ્રકારની છે ને તે સ્વીકારવી તેનો અર્થ કોમવાદની થાય ત્યારે કોઈ કાયદ, કઈ બંધારણ આપણને સ્વતંત્રતા બક્ષી આળપંપાળ કરવી એવો જ થાય છે.
શકે નહિ એવી ચેતવણી તેમણે આપી હતી. સાંપ્રદાયિક ધોરણે ચૂંટણી પ્રચાર કરવો એ જો ગુને છે તો
ત્યાર બાદ ત્રીજા વકતા, ‘ગ્રંથ” ના તંત્રી શ્રી યશવંત દોશીએ કોઈ પક્ષ કોમી વડાને લેખિત વચન આપે તે ગુને નથી? એવો
મતદારોમાં આજે ગૂંચવાડા ઉપરાંત ઉદાસીનતા પ્રવર્તે છે એમ પ્રશ્ન શ્રીમતી દસ્તુરે પૂછયો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન, શ્રીમતી
જણાવ્યું હતું. કોંગ્રેસના લાંબા સમયના શાસને આપણને ઉદાસીન ઈન્દિરા ગાંધીએ મુસ્લિમ કોમના વડા, દિલ્હીના માં મજીદના બનાવી દીધા છે એવું મંતવ્ય તેમણે દર્શાવ્યું હતું, ઈમામને આપેલાં લેખિત વચનોનો તે નિર્દેશ કરી રહ્યાં હતાં. -૧૯૪૭ માં સ્વતંત્રતા મળી ત્યારે અને ૧૯૭૭ માં કેન્દ્રમાં
ડો. શ્રીમતી આલુ દસ્તુર કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલાં જનતા પક્ષ સતા પર આવ્યો ત્યારે ... અમે બે પ્રસંગેએ આપણી લઘુમતિ પંચના એક સભ્ય છે.
પાસે પાયાનું પરિવર્તન લાવવા માટે તક હતી. એ બંને વખતે તેમણે એવું મંતવ્ય વ્યકત કર્યું હતું કે, આ વખતની ચૂંટણીને
એ તક આપણે ગુમાવી દીધી હતી એમ જણાવી તેમણે જનતા મુખ્ય મુદ્દો પણ સરમુખત્યારશાહી વિરૂદ્ધ લોકશાહી એ જ છે.
સરકારે લોકોને ઉત્સાહિત કરે તેવું પાયાનું કામ કરવું જોઈતું હતું , આ વખતે ઉમેદવારોની સંખ્યા ઘણી મોટી હોવાથી મત આપવાનું
એમ ઉમેર્યું હતું . કાર્ય ગૂંચવાડાભરેલું છે, પણ ચૂંટણીના કેન્દ્રમાં રહેલા પ્રશ્નો ઈન્દિરાના ૧૦ વર્ષના શાસન કરતાં જનતા પક્ષનું અઢી વર્ષનું સ્પષ્ટ જે છે એમ તેમણે ઉમેર્યું હતું.
શાસને વધુ ઉજજવળ હતું એમ શ્રી દોશીએ કરારો અને